SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ઠાકોરપ૧ પ્રચ્છની, અનુજ્ઞાપની અને પ્રશ્ન વ્યાકરણી. [૨પ૨] ચાર પ્રકારની ભાષાઓ કહેલી છે- સત્યભાષા, મૃષાભાષા, સત્યમૃષા. મિશ્ર) ભાષા અને અસત્યામૃષા, (વ્યવહાર ભાષા.) [253 ચાર પ્રકારના વસ્ત્રો કહેલ છે. - શુદ્ધ તન્ત આદિથી બનાવેલ હોય અને બાહ્ય મેલથી રહિત પણ હોય. અથવા પહેલા પણ શુદ્ધ અને અત્યારે પણ શુદ્ધ, શુદ્ધ બનેલું છે પરંતુ મલિન છે. શુદ્ધ બનેલું નથી પરંતુ સ્વચ્છ છે. શુદ્ધ બનેલું પણ નથી અને સ્વચ્છ પણ નથી. એમ ચાર પ્રકારના પુરૂષ છે. જતિ આદિથી શુદ્ધ અને જ્ઞાનાદિ ગુણથી પણ શુદ્ધ, ઈત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે પરિણત અને રૂપથી પણ વસ્ત્રની ચૌભંગી અને પુરૂષની પણ ચૌભંગી સમજવી. ચાર પ્રકારના પુરૂષ છે. જાત્યાદિથી શુદ્ધ અને મનથી શુદ્ધ. ઇત્યાદિ એમ સંકલ્પ, યાવતું પરાક્રમના પણ ચાર ભાંગા સમજવા. રિપ૪] ચાર પ્રકારના પુત્ર કહેલ છે. જેમકે- “અતિજાત’ પોતાના પિતાથી પણ વધારે સંપત્તિમાન હોય છે. “અનુજાત’ પિતાની સમાન સંપત્તિમાન “અવજાત પિતાથી ઓછા ગુણવાળો કુલાંગાર’ કુલમાં કલંક લગાડનાર રિપ૫] ચાર પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકે કેટલાક પ્રથમ પણ સત્ય અને પછી પણ સત્ય હોય છે. કેટલાક પ્રથમ સત્ય અને પછી અસત્ય હોય છે ઈત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે પરિણતયાવતુ પરાક્રમના પણ ચાર ભંગ ાણવા જોઈએ. એમ ચાર પ્રકારના વસ્ત્ર કહેલ છે. જેમકે કેટલાક સ્વભાવથી પણ પવિત્ર અને સંસ્કારથી પણ પવિત્ર. કેટલાક સ્વભાવથી પવિત્ર પરંતુ સંસ્કારથી અપવિત્ર ઇત્યાદિ ચાર ભંગ એમ પૂરૂષો પણ ચાર પ્રકારના છે. શુદ્ધ વસ્ત્રના ચાર ભંગ કહેલ છે. તે પ્રમાણે શુચિ વસ્ત્રના પણ ચાર ભંગ જાણવા યાવત પરાક્રમ સુધી કહેવું. [25] ચાર પ્રકારના કોરક કહેલ છે. જેમકે-આમ્રફલનું કોક (કલિકા) તાડનાફલનું કોરક,વલ્લીફલુનું કોરક, મેંઢનાં વિષાણની સમાન આકારના ફલવાળી એક વનસ્પતિનું કોરક એમ જ ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકેઆમ્રફલના કોરક સમાન, તાડફલના કોરક સમાન, વલ્લીલના કોરક સમાન, મેંઢ વિષાણની સમાન વનસ્પતિના કારક સમાન. ૨પ૭ ચાર પ્રકારના ગુણ કહેલ છે. જેમકે-કાષ્ઠની ત્વચાને ખાવાવાળા કાષ્ઠની છાલખાવાવાળા, કાષ્ઠખાવાવાળા, કાષ્ઠના સારભાગને ખાવાવાળા. એ પ્રકારે ચાર પ્રકારના ભિક્ષુ કહેલ છે. જેમકે ત્વચા ખાવાવાળા ઘુણની સમાન-જાવતું સાર ખાવાવાળા ઘુણની સમાન. ત્વચાખાવાવાળા ઘુણની જેવા ભિક્ષુનું તપ સાર ખાવાવાળા ઘુણની જેવું છે એટલે કઠિન કર્મોને ભેદનાર હોય છે. છાલ ખાવાવાળા ઘુણની જેવા ભિક્ષનું તપ કાષ્ઠખાવાવાળાઘુણની જેવું છે. એટલે મધ્યમ શ્રેણીનું હોય છે. કાષ્ઠ ખાવાવાળા ઘુણની જેવા ભિક્ષનું તપ છાલ ખાવાવાળા ઘુણની જેવું છે. એટલે કર્મભેદનમાં અસમર્થ હોય છે. સાર ખાવાવાળા ભિક્ષુનું તપ ત્વચા ખાવાવાળા ઘુણની જેવું છે. એટલે કઠોર કમોને ભેદનાર હોતું નથી. [258] તૃણ વનસ્પતિ કાયિક ચાર પ્રકાર ના કહેલ છે. જેમકે અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, અને સ્કંધબીજ. [29] ચાર કારણોએ નરકમાં નવીન ઉત્પન્ન નૈરયિક મનુષ્ય લોકમાં શીઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy