SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનન્ય, ઉદ-a 261 કે-માયાશલ્ય નિદાનશલ્ય, અને મિથ્યાદર્શનશલ્ય. ત્રણ કારણોથી શ્રમણ-નિગ્રન્થ સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યાવાળો થાય છે. આતાપના લેવાથી, ક્ષમા રાખવાથી, નિર્જલ તપશ્ચર્યા કરવાથી, વૈમાસિક ભિલુપ્રતિમા અંગિકાર કરનાર અણગારને ત્રણ દત્તિ ભોજનની અને ત્રણ દક્તિ પાણીની લેવી કલ્પે છે. એક રાત્રિની ભિક્ષપ્રતિમાનું સારી રીતે પાલન નહિ કરનાર સાધુને ત્રણ સ્થાનક અહિતને માટે અસુખને માટે, અક્ષમાને માટે, અનિશ્રેયસને માટે અશુભાનુબંધને માટે થાય છે. જેમ કે- તે ઉન્માદને પામે છે. તેને દિર્ઘકાલિક રોગ ઉત્પન્ન થઈ જાય છે અથવા તે કેવલી પ્રરૂપીત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એક રાત્રિની ભિક્ષુ પ્રતિમાની સમ્યકરૂપે આરાધના કરનાર અણગારને ત્રણ સ્થાનો, હિતકર, શુભકારી, યુક્ત, કલ્યાણકારી અને શુભાનુબન્ધ કરનાર થાય છે. જેમ કે- તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, મન:પર્યાયિજ્ઞાન ઉત્પન્ન થાય, અથવા કેવળજ્ઞાન ઉત્પન થાય. [196] જમ્બુદ્વીપમાં ત્રણ કર્મભૂમિ કહેલ છે. જેમ કે- ભરત, ઐરાવત અને મહાવિદેહ. એ પ્રકારે ઘાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં યાવતુ-અધ પુષ્કરવરદ્વીપના પશ્ચિમાર્ધમાં ત્રણ ત્રણ કર્મભૂમિઓ કહેલી છે. [197ii દર્શન ત્રણ પ્રકારના છે. જેમ કે-સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન અને મિશ્રદર્શન. રુચિ ત્રણ પ્રકારની છે. જેમ કે- સમ્યગુરૂચિ, મિથ્યારૂચિ અને મિશ્રરૂચિ. પ્રયોગ ત્રણ પ્રકારનો છે. જેમકે સમ્મદ્મયોગ, મિથ્યા પ્રયોગ, અને મિશ્રપ્રયોગ. 198] વ્યવસાય ત્રણ પ્રકારનો છે. જેમ કે-ધાર્મિક વ્યવસાય, અધાર્મિક વ્યવસાય અને મિશ્ર વ્યવસાય. અથવા ત્રણ પ્રકારના વ્યવસાય કહેલ છે. જેમ કે પ્રત્યક્ષ (અવધિ આદિ) પ્રત્યયિક (ઇન્દ્રિય અને મનના નિમિત્તે થનાર) અનુગામિક-અનુમાન, અથવા ત્રણ પ્રકારનો વ્યવસાય (નિશ્ચય અથવા અનુષ્ઠાન કહેલ છે. જેમ કે-ઈહલોક સંબંધી, પરક સંબંધી, ઈહલોક ઉભયલોક સંબંધી વ્યવસાય ત્રણ પ્રકારના કહેલ છે. જેમકે-લૌકિક વ્યવસાય ત્રણ પ્રકારના કહેલ છે. જેમકે-લૌકિક વૈદિક અને સામયિક સંખ્યાદિ શાસ્ત્રોક્ત લૌકિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે-અર્થ, ધર્મ અને કામ. વૈદિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે-ટ્વેદમાં પ્રરૂપિત, યજુર્વેદમાં પ્રરૂપિત અને સામવેદમાં પ્રરૂપિત, સામાયિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે-જ્ઞાન, દર્શન, અને ચારિત્ર ત્રણ પ્રકારની અર્થયોનિ (રાજ્યાદિ અર્થની પ્રાપ્તિનો ઉપાય) કહેલ છે જેમકે-સામ, દંડ, અને ભેદ. [19] ત્રણ પ્રકારના પુદ્ગલ કહેલ છે. જેમકે સ્પ્રયોગ પરિણત, મિશ્રપરિણત અને રવત પરિણત. નારકાવાસ ત્રણના આધારે રહેલ છે. જેમકે- પૃથ્વીના આધારે, આકાશના આધારે અને પોતાના આધારે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નથી તે પૃથ્વીના આધારે છે. ઋજુસૂત્ર નય અનુ- સાર આકાશના આધારે, અને ત્રણ શબ્દ આદિ નયોની અપેક્ષાએ આત્મપ્રતિષ્ઠિત છે. [20] મિથ્યાત્વ ત્રણ પ્રકારનું કહેલ છે. જેમ કે-અક્રિયા મિથ્યાત્વ, અવિનય મિથ્યાત્વ, અજ્ઞાનમિથ્યાત્વ. અક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે. જેમકે- પ્રયોગક્રિયા, સામુદાનિક ક્રિયા અજ્ઞાનક્રિયા પ્રયોગક્રિયા ત્રણ પ્રકારની છે. જેમકે- મનઃ પ્રયોગ ક્રિયા, વચન પ્રયોગ ક્રિયા, કાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy