SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ 284 ઠા-૪૨૩૧૩ [313] સંસારના ચાર પ્રકાર કહેલ છે-નૈરયિક સંસાર, તિર્યંચ સંસાર, મનુષ્ય સંસાર અને દેવ સંસાર, ચાર પ્રકારના આયુષ્ય કર્મ કહેલ છે- નૈરયિકા, તિર્યંચા, મનાયુ દેવાયુ. ભવ ચાર પ્રકારના છે. નરયિકભવ, તિર્યંચભવ, માનવભવ દેવ ભવ. 1 [31] આહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહેલ છે. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. બીજી રીતે પણ આહારના ચાર પ્રકાર કહેલ છે. જેમકે- ઉપસ્કરસંપન્ન જે આહારમાં હીંગાદિ વિશિષ્ટ દ્રવ્યથી સંસ્કાર કરવામાં આવે. ઉપસ્કૃતસમ્પન્ન- ભાત ખીચડી આદિ પકવીને તૈયાર કરેલ. સ્વભાવસંપન્ન-કુદરતી રીતે પકવ આહાર- દ્રાક્ષ, ખજુર આદિ. પર્યુષિતસંપન્ન-રાતમાં આથો આવવા દઇને બનાવેલ જલેબી આદિ. 315] બલ્પના ચાર પ્રકાર કહેલ છે. પ્રકૃતિબંધ સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. ઉપક્રમ ચાર પ્રકારના કહેલ છે. જેમકે બંધનોપક્રમ, ઉદીરણોપક્રમ, ઉપશમનોપક્રમ, વિપરિણામનોપક્રમ. બંધનોપક્રમ ચાર પ્રકારે કહેલ છે. પ્રકૃતિબંધનોપક્રમ. સ્થિતિબંધનોપક્રમ, અનુભાગબંધનોપક્રમ પ્રદેશબંધનોપક્રમ. ઉદીરણોપક્રમ ચાર પ્રકારના છે. પ્રકૃતિ ઉદીરણાપક્રમ સ્થિતિ ઉદીરણોપક્રમ, અનુભાવ ઉદીરણપક્રમ, પ્રદેશ ઉદીરણોપક્રમ. ઉપશમનોપક્રમ ચાર પ્રકારનો છે જેમકે પ્રકૃતિ ઉપશમનો ક્રમ સ્થિતિ ઉપશમનોપક્રમ અનુભાવ ઉપશમનો ક્રમ. પ્રદેશ ઉપશમનોપક્રમ. વિપરિસામનોપક્રમ. ચાર પ્રકારનો છે. જેમકે પ્રકૃતિ વિપરિણામનોપક્રમ, સ્થિતિવિપરિસામનોપક્ર, અનુભાવ વિપરિણામનો ક્રમ, પ્રદેશ વિપરિણામનોપક્રમ. અલ્પબદુત્વ ચાર પ્રકારનો કહેલ છે. જેમકે પ્રકૃતિ અલ્પબહુત્વ, સ્થિતિ અલ્પ બહુત્વ, અનુભાવઅલ્પબદુત્વ અને પ્રદેશ અલ્પબદુત્વ. સંક્રમ ચાર પ્રકારનો કહેલ છે. પ્રકૃતિસંક્રમ. સ્થિતિસંક્રમ અનુભાવસંક્રમ અને, પ્રદેશસંક્રમ. નિધત ચાર પ્રકારના છે પ્રકૃતિનિઘત્ત, સ્થિતિનિઘત્ત અનુભાવનિઘર, પ્રદેશનિઘત્ત. નિકાચિત ચાર પ્રકારના છે. પ્રકૃતિનિકાચિત, સ્થિતિનિકાચિત, અનુભાવનિકાચિત, પ્રદેશનિકાચિત. [31] એક સંખ્યાવાળા ચાર છે જેમકે- દ્રવ્ય એક, માતૃકાપદએક, પય,એક અને, સંગ્રહ એક, [૩૧૭યુકત કિટલા) ચાર છે. જેમકે- દ્રવ્ય કેટલા છે, માતૃકાપદ કેટલા છે, પર્યાય કેટલા છે અને સંગ્રહ કેટલા છે. [318 સર્વ ચારછે. નામસર્વ, સ્થાપના સર્વ, આદેશસર્વ, નિષે- શેષસર્વ. [31] માનુષોતરપર્વતની ચાર દિશાઓમાં ચાર ફૂટ છે. જેમકે- રત્ન, રત્નોચ્ચય, સર્વરત્ન અને રત્નસંચય [320 જંબૂદ્વીપના ભરત ઐવિત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીનો સુષમ સુષમાંકાલ ચાર ક્રોડાડી ક્રોડી સાગરોપમનો હતો. જેબૂદીપના ભરત ઐરાવત ક્ષેત્રમાં આ અવસર્પિણીનો સુષમસુષમા કાલ ચારકોડાકોડી સાગરોપમ હતો. જેબૂદ્વીપના ભરત ઐરાવત ક્ષેત્રમાં આગામી અવસર્પિણીનો સુષમાસુષમા તેજ પ્રમાણે છે કાલ [31] જમ્બુદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુને છોડી ચાર અકર્મભૂમીઓ છે, જેમકે- હેમવત, હૈરવયત, હરિવર્ષ રમ્યકવર્ષવૃત વૈતાઢય પર્વત ચાર છે, જેમકેશબ્દાપાતિ, વિકટાપાતિ, ગંધાપાતિ અને માલ્યવંત પર્યાય. તે વૃત વૈતાઢય પર્વતો પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy