________________
# ET ||
Jain Education Inte
આ ત્રણેયમાંથી પ્રમાધ ટીકાની ત્રીજી આવૃત્તિના પ્રથમ ભાગ તા તે સાદ્યંત જોઈ તપાસી ગયા છે. બાકીના બે ભાગ તથા એ પ્રકાશના હવે સસ્થા મારફત બહાર પડશે.
શાધન કા
મ'ડળનાં ઉપક્રમે તેમણે સ'શાષિત પચ્ચીસથી પણ વધુ થૈાનુ' સમાજને પ્રદાન કર્યું છે. આ ગ્રંથા સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ વિવિધ ભાષામાં પ્રકટ થયા છે. નમસ્કાર મંત્ર, ઉવસગ્ગહર શ્વેત્ર, લેગસ સૂત્રના ઉપર પ્રમાધ ટીકામાં માહિતી પૂછણાવટ થઈ હતી છતાં તે સૂત્રેા ઉપર તેમનુ અધ્યયન અને ચિંતન ચાલુ રહ્યા અને મત્ર તથા તંત્રની દ્રષ્ટિએ શેાધન કરીને વધારે વિશદ અને ગહન ગ્રંથ રૂપે આ સૂત્રેા ઉપર સ્વતંત્ર પ્રકાશના પ્રગટ થયા. જૈન ચેાગના તેમના અભ્યાસના ફળ સ્વરૂપે ચાગસાર, ચેાગપ્રદીપ, સામ્યશતક, સમતાશતક, ધ્યાનવિચાર પ્રગટ થયા. તદુપરાંત ઋષિમ‘ડળ સ્તવન, અને સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય ભાગ-૧, આ વિષયેાના જ્ઞાતાઓ માટે માહિતીપૂ ગ્રંથા ખની રહ્યા છે. સૂત્રાના અભ્યાસ કરતા તેમના ગહન અર્થો પ્રગટ કરવા માટે મત્ર તથા તંત્રના અભ્યાસ જરૂરી અન્યા એટલે આ વિષયામાં તેમણે ઊંડુ અધ્યયન કર્યુ. છેવટના વર્ષામાં અનાસક્તિભાવ કેળવાતા ગયા એટલે તેમનુ* અધ્યયન વિશેષ કરીને ધ્યાન” ના વિષય ઉપર વધારે કેન્દ્રિત થતુ ગયુ,
For Private & Personal Use Only
|| ૬ ||
ww.jainelibrary.org