________________
મહાદેવ શ્રી વીતરાગે સુરાગી,
નમું હેમસૂર એવા સુભાગી. ૧૦ - મહાદેવ બ્રહ્મા અને બુદ્ધ વિષ્ણુ,
બધા દેવ પ્રત્યે અહે! તે સહિષ્ણુ સદા વીતરાગત્વ સર્વત્ર પૂજે,
ગુણી દષ્ટિને તે ગુણે માત્ર સૂઝે. ૧૧ "भवबीजांकुरजनना, रागादयः क्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।
શ્રી મહાદેવ સ્તોત્ર
સગુધરાપામી સદ્ધ જેને તૃપકુલતિલકે ભૂપ કુમારપાલે,
આખા રાખ્યું અમારી પટહતણી કરી ઘોષણાઓ કૃપાળે, લાખ મુંગા જીવોને અભય દઈ લીધી મૂક આશિષ ભારી, શ્રી હેમાચાર્ય એવા કરુણનિધિ કરે નિત્ય રક્ષા અમારી! ૧૨
- અનુષ્ટ્રપ– અદ્યાપિ યે દીસે તેને, પ્રભાવ ગુજરાતમાં
સામ્રાજ્ય જ્યાં અહિંસાનું,–જેવું ના અન્ય પ્રાંતમાં મદ્યાસુર હણાર્થી જે, કૃપામૂર્તિ સૂરીશ્વરે; અહિંસા દેવીનું રાજ્ય, વર્તાવ્યું જગતીતલે. ૧૪
- ઇંદ્રવંશાકો દક્ષ કાવ્ય પઠુ કેઈ નાટ્યમાં, કે શબ્દશાસે વળી કઈ ન્યાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org