________________
ર૭.
વસુદેવ-હિંડીમાંથી 7 શ્રુતિ નાં કેટલાંક ઉદાહરણો જોઈએઃ વિતાવમોરા (=વિસગોવમોચ, ૮-૨૫), ાિાતિ (ાિ , ૭-૬), પસવસમતો (=વસવસમો, ૧૦-૧૧), સાણયા (= જાળા, ૧૦–૧૩), મનાતો (કમનામો, ૧૦-૧૭), કેદૃાતો (=ટ્ટાબો, ૨૨-૧૬), સાતો (=સામો, ૨૫-૧૬), મજ્ઞાને (=મના, ૩૧-૨), તામચિત્તોનયરી (="નચર, ૧૪–૧૨), ક્રિયાતો (ત્રક્રિયા, ૭૧–૨૪), ગતિચડ્યા (==ä, ૧૯૦-૨૬), વારિા (=વાયKસં. વાવ, ૨૦૨-૨૫), નિરાóવાતો (નિરાઢવાનો ૩૦૯-૭), વિમોતિયો ( વિમોઢ્યો, (સં. વિમોચિતઃ ૧૩૮-૨૮), રાતેા (=ાયરIgM (સં. નાનrોળ, ૨૧૨–૩૧), કુઢિયાતો ( દિયામો, ૨૦૬–૩), સોમસિરી દિયિતો (="હિચમો, ૨૨૫–૧૩), મિrોયતો (=રમાવોચો, ૨૪૩–૭), gવ્યતિતો (=વવો , ૨૯૮–૧૧), ૩વતાસિ (=વચાઉસમો, ૨૦૮-૨), જતો (=Tયો, (સં. : ૨૦૧૬, ૨૦૫–૧૯ અને ૨૩), રાતીર્દિ (=રાદિ, Kસં. રાગમ:, ૨૦૬–૩),
ગતિ (Gr૬, ૨૩૧-૨૧, આ સાથે ગડુ રૂપ પણ મળે છે: ૨૩૨-૧૫, ૨૧૮-૧૪), જતિ (=રર રરર–૨૫), ઈત્યાદિ.૨૫ મૂળ વ્યંજનને સ્થાને કવચિત તેથી ભિન્ન એ જુદો જ વ્યંજન સંભળાય છે તેના ઉદાહરણ તરીકે જુઓ–કવાન (=સં. સન ૧૮૮-૩૦), ઇ ડયુ (=સં. વધુ તપુ ૧૩-૩), યદુકુળ (=સં. તુસુવાનિ). જો કે આ છેલ્લા ઉદાહરણને શૌરસેનની અસર પણ ગણી શકાય.
મધ્યમ ખંડમાં પણ “ત શ્રુતિવાળા સેંકડો પ્રયોગો છે. સંખ્યા દષ્ટિએ તે પ્રથમ ખંડ કરતાં મધ્યમ ખંડમાં આવા પ્રયોગોનું પ્રમાણ ઘણું વધારે છે.
પાલીમાં નથી એવી આ “ત શ્રતિ કયારે, કેમ અને કયાંથી આવી એ એક પ્રશ્ન છે. આ પ્રાકૃતમાં બૌદ્ધ માગધીને મળતા પ્રવાહ ઉપરાંત તેનાથી ભિન્ન એ બીજે કઈ ભાષાપ્રવાહ ભળેલે હોવો જોઈએ, જેમાં આ પ્રકારનું ઉચ્ચારણ હશે. “ નાટ્યશાસ્ત્ર "કાર ભરતે “ તકારબહુલ ભાષા ” વિષે એક સ્થળે કહ્યું છે કે
चर्मण्वतीनदीपारे ये चार्बुदसमाश्रिताः । तकारबहुलां नित्यं तेषु भाषां प्रयोजयेत् ॥
(નિર્ણયસાગરનું સંસ્કરણ, અધ્યાય ૧૭, બ્લેક, ૬૨) ૨૫. શ્રી ચતુરભાઈ પુરુષોત્તમદાસ પટેલે આવા “ત કૃતિવાળા પ્રયોગને કાં તો હાથપ્રતની કે કાં તો સંપાદનની અશુદ્ધિ તરીકે ગણવાનું વલણ બતાવ્યું હતું ( જુઓ “બુદ્ધિપ્રકાશ, જાન્યુ-ફેબ્રુ. ૧૯૩૨ માં તેમને લેખ વસુદેવ-હિંડીનું અવલોકન”). પણ જૈન સૂત્રો ઉપરની ચૂર્ણિમાં તથા જૂની ટીકાઓમાં “ત શ્રુતિ” બહોળા પ્રમાણમાં જોવામાં આવે છે; છેદસૂત્રો ઉપરના ભાગે આદિમાં પણ તે નજરે પડે છે તેમજ સૂત્રગ્રન્થની જૂની હાથપ્રતમાં પણ વિદ્યમાન છે, એટલે એવા પ્રયોગોને અશુદ્ધ ગણવા એ અર્થ વગરનું છે. ઉદાહરણ તરીકે કેટલાક પ્રાગે જોઈએ: પ્રયાતો ( થાય, વ્યવહાર ભાષ્ય, પૃ. ૩૩), ચૂંટાતો (=વૂઢાગો, નંદીચૂર્ણિ, પૃ. ૪૯), તાતો (=સ્તાયો, આવશ્યકચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ. ૩૦૧), ifળતામો (કાળિયારો, એજ), તૃતિયા (=વશ્વરૂયા, એજ), વાળિયતો (વાળિયો, એજ), અતિચાતો (=ાગો, એજ), રાતો (વારો, એજ), મરિયવ્યતા (=મવિત્રયાણ, એજ), અતીતો (=રો, એજ), પરમાર્તિ (=૧૩મારું, એજ, પૃ. ૨૮૩), મતો (=fgો
સં. મઃિ એજ, પૃ. ૨૮૩), સતં (=સયં, એજ, પૃ. ૧૮૮), રતન (=રયદુરા, એજ, પૃ. ૨૦૪), ઇત્યાદિ. જ્યાં મૂળમાં ત હોય ત્યાં તેને સ્થાને કોઈ બીજો જ વ્યંજન આવે એમ પણ બને છે, દા. ત. યોવાઇf ( સં. મનનીf>ગોરાળા). અહીં તો આ લખતી વખતે જે ગ્રન્થ હાથ આવ્યો તેમાંના જ શેડાં ઉદાહરણ નેધ્યાં છે; બાકી આવા પ્રયોગો આગમસાહિત્યમાં સર્વત્ર વ્યાપક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org