________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેશચંદ્ર • કાંટાવાળા
અર્થઘટનના સિદ્ધાન્ત અને દુષ્ય:
સ્વરનું મહત્વ ગણે છે૧૧ અને આ અંગે તેઓ
અર્થધટનની બાબતમાં તેઓ જણાવે છે કે –
प्रकृती प्रत्यये वाऽपि स्वरो यत्र व्यवस्थितः । તારાર્થે તત્ર દ્રશૂ સ્થાતિ નિહિત છે ( એજન, પૃ. ૩૬૮). अन्धकारे दीपिकाभिर्गच्छन्न स्खलति क्वचित् । ga aૉ: guતાનાં મારાથ: છુટા ત છે (એજન, પૃ. ૮૩૦)
અર્થધટનની બાબતમાં સ્વરના અગત્યના સિદ્ધાન્તનું પાલન તેઓ સામાન્ય રીતે કરે છે, પરંતુ તેનું સર્વદા તેઓ પાલન કરતા નથી એમ લાગે છે. દા. ત. નીચેની ત્રણ ઋચાઓમાં “ faો ન” વાળી ઉપમાઓના અર્થધટનમાં તેઓ સ્વરાનુસારી અર્થઘટન કરતા નથી.
ઋવેદ. ૪. ૪૮. ૧
विहि होत्रा अवीता विपो न रायो अर्यः । वायवा चन्द्रेण रथेन याहि सुतस्य पीतये ॥ तद् व उक्थस्य. बर्हणेन्द्रायोपस्तृणीषणि' । विपो न यस्योतयो वि यद् रोहन्ति सक्षितः ॥ यस्य ते अग्ने अन्ये अग्नय उपक्षितो वया इव । વિવો 1 શુન્ના નિ જે નાના તવ લગાન વચન છે
ઋગવેદ. ૬. ૪૪. ૬
દ. ૮. ૧૯, ૩૩
ઉપર્યુકત ઋચાઓમાં વેંકટમાધવ વિવઃ નું વ્યાખ્યાન કરતાં જણાવે છે – ” “વિક0 વનમાનધ્ય”, “મેઘાઈવર: રૂઢ મરિન ચર્ચ,” “વિક0 ય તિ: ” આમ તેઓ વિવા ને ષષ્ઠી વિભક્તિ એક વચન ગણે છે, જ્યારે સ્વરની દૃષ્ટિએ વિવપ્રથમ વિભક્તિ બહુવચન. ( દ્વિતીયા વિભક્તિ બહુવચન પણું થઈ શકે ) છે; આમ તેઓ અર્થધટનમાં સ્વરને અવગણે છે.. કન્દસ્વામીએ પણ અહીં અર્થધટનમાં સ્વરની અર્થપરકતાની અવગણના કરી છે. ૧૭ ઋવેદ
૧૧ શ્રીકૃષ્ણ સખારામ ભાવે વેદના અર્થધટનમાં પાણિનિનું તેમજ સ્વરનું મહત્ત્વ સ્વીકારે છે; Gocou Bhawe S. S., The Soma-Hymns of the Rgveda, Part I, M. S. University Research Series No. 3, MSU, Baroda, 1957, પૃ. ૨; Part II, પૃ. ૫૬, ૭૦, વગેરે Part III, પૃ. ૨ વગેરે; રામગોપાલ, એજન, પૃ. ૧૯૯-૨૦૦
9950204 Jog K. P., On Venkata Madhava's Interpretation of the Similes in RV 4.48. 1; 6.44.6; 8 19.33., Journal of the Oriental Institute, (M. S. University of Baroda) Baroda ( = JOIP) Vol. 18, No, 3, March, 1969, પૃ. ૧૮૭-૧૯૭.
For Private and Personal Use Only