________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્ય રચિત “શ્રી ક્રૃષ્ણ—કુન્તીસંવાદ”“ સરચનાની દષ્ટિએ ’
""
શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યે અરચિત
કૃષ્ણકાન્ત કડક્રિયા
આપણે જે “ શ્રી કૃષ્ણ-કુન્તીસંવાદ ” એ કૃતિના વિવેચનની ટાટાલીટી સિદ્ધ કરવા માગતા હાઇએ તો નામ-સવાથી માંડીને સંસ્કૃતિ સુધીના વ્યાપારમાં સચનાશેાધ, જે માદારી આપે છે તે, નોંધપાત્ર રીતે ઉપયોગી થશે. એટલું જ નિહ પણ ભાષા-વિજ્ઞાનની કઈ વધારાની શિસ્ત આ કૃતિને આત્મસાત્ કરવા અનિવાર્ય બની છે તે પશુ સમજાશે.
પદ્યને સીધું તેમ આડકતરુ' દાખલ કરીને સંયુત, ચુસ્ત અને ખાસ તા નિયમિત ઢાય એવી સંરચનાના લાભ આ સંવાદનાટ્યને મળ્યા છે અને એનાં રૂઢ ઉપકરણી યુક્તિએ લય તેમ લય-સવાદની નિયત ભાતાએ અથ સ`ભવમાં નિર્ણાયક ભાગ ભજવ્યેા છે.
યાકોબ્સના પોએટિક ફ્રેન્કશનના ખ્યાલને ધ્યાન પર લઈ કાવ્યોમાં પસંદગીધરીના પ્રક્ષેપ કુવા છે તે જુઓ. કવિ કહે છે કે “ ગૃહોનાં, નયનરસ જેવું અમૃતના ” સંભવિત શબ્દોમાંથી
93
*
,,
અમૃત શબ્દ પસદગી પામ્યા. અને નયનરસ સાથે અસાધારણ રીતે સયાયે. પસંદગીને આ પ્રક્ષેપ જેમ એમની કવિતાને સત્ત્વશીલ બનાવે છે તેવી જ રીતે ગદ્યમાં “ મારા નેત્રર્માણ' જેવાં વિધાના તપાસે. સ્પષ્ટ સમજાશે કે કાવ્યભાષાની પેલી સમજ સાહિત્યિક ભાષાની સમજમાં પણ એ જ રીતે વિકસી છે.
સંવાદમાં પદ્યમય ગદ્યના ઉપયાગ ક્રાવ્યાત્મક રસાને અનુભવ કરાવે છે. પદ્ય પાત પશુ રસનિષ્પત્તિની ક્રિયામાં મદદ કરવા આવે છે. નાટકમાં સુંદર તેમ પ્રેરણાશીલ કાવ્યમય ગદ્યના ઉપયાગ એના કાવ્યાત્મક રસાને અનુભવ કરાવવા આપણે કરીએ છીએ તેવી જ રીતે પદ્યકાવ્ય અથવા સ’ગીત સીધું પણ રસનિષ્પત્તિની ક્રિયામાં ઉપકારક થાય જ છે.
વિશિષ્ટ સામાજિક બળોએ જે યુગમાં ગુજરાતી નાટકમાંથી સંગીતને તિલાંજલી આપી એ યુગમાં ઉપેન્દ્રાચાર્યજીના સવાદે તેમ નાટકામાં કાવ્યનું સત્ સ્વરૂપ પ્રકાશી ઊઠયું હતું. સામાજિક બળાના એવા અંકુશ નીચે પણ નાટયક્ષેત્રે કાવ્યનું સ્વરૂપ સ્થાપવું એ ધણી માટી સિદ્ધિ ગણાય. શ્રી કૃષ્ણ-કુન્તા સવાદનાં કાવ્યે પણ એજ વાતનાં ઘોતક છે.
સ્થાયાય', પુ. ૨૮, અ ૧-૨, દીપેાત્સથી-વસ'તપંચમી અંક, આકટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૯૬-૧૦૪,
“ રસ ન, દ્વિતીચ ગુચ્છ, ગદ્ય પૃ. ૧૫-૫૯, ૫. આ., ૧૯૮૬ મા કોચ;સાયક્ર
અધિકારી વગ', વડાદરા,
એમ ૮૨/૭૮૫, સરસ્નતીનગર, આઝાદ સેાસાયટી પાસે, અમદાવા≠-૧૫, ફોન નં. ૪૬૬૫૯૦,
For Private and Personal Use Only