Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 102
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહ્યું છે. અવકૃષ્ટ દુવા કરુણરસયુક્ત છે. જજોર લેકની શ્રેષ્ટા અવકૃષ્ટ ધ્રુવા ગવાઈ ગયા પછી તંત્ર તેમ વાદ્યો તરફ ડગલાં ભરી દીધા પછી વિદૂષકે સુત્રધારને હસવું આવે એવી લગભગ અસંબદ્ધ જેવી તકાલિક ચર્ચાકથા કરવાનો પણ ભરતે આદેશ આપ્યો છે. એ જ અધ્યાયમાં છેક ૧૩૪માં એ આદેશ છે. એમાં મિથ્યાવાદ, અટપટી તિઓ વગેરે પણ વિષકે વચ્ચે વચ્ચે બોલી જેને વિરૂ ૫ કરેલ છે અને સુત્રધારે જેનું સમર્થન કર્યું છે તે પરિપાશ્વકની વાતો ત્રિગતમાં પ્રયોજાય છે, એમ કહ્યું છે. પણ ઉપેન્દ્રાચાર્ય એવા સ્વનિઓથી બચ્યા છે, અથવા એવા ધ્વનિઓની એમને આ નાટકમાં જરૂર પડી નથી. એટલે કે અમુક એક નિશ્ચિત તત્રમાં એ હંમેશા અર્થપૂર્ણ રહ્યા છે. આખું નાટક અર્થપૂર્ણ સંજ્ઞાઓનું બનેલું છે. એટલે આપણે વિવિધ સંજ્ઞાતન્ત તેમ તેમની વચ્ચેના સબંધેની એક સંકુલ જળનો અનુભવ કરીએ છીએ. કૃષ્ણ કે કુન્તી દ્વારા બોલાયેલી કોઈપણ ઉક્તિ કે ઉક્તિસમૂહ સંવાદના માધ્યમથી એકબીજા સાથે જોડાય છે અને વિશિષ્ટ અર્થધટન પામે છે. અર્થો તેમ અર્થે નભા કરનારી એવી પથરાયેલી જાળને આપણને અહીં અનુભવ થાય છે. એ આપણે આ નાટક સમજવા જે સંતવિજ્ઞાનને આધાર લેવા માગીએ છીએ તેની સામગ્રી છે. એ સામગ્રી સમજવા પ્રયત્ન કરીએ પણ તે પહેલાં એ ખ્યાલ રાખવો જરૂરી છે કે ઉપર જે સંતવિજ્ઞાનની વાત કરે તે આ નાટકમાંથી પીઅસ પતિને અનુસરે છે. કેમ કે મૂળભૂતપણે કૃષ્ણ તથા કુન્તી દ્વારા થયેલા તને એ ભેટે છે. એ સામગ્રી તથા ઉપયુક્ત જાળમાં જે વિશ્વ પથરાયું છે તેના અનેક પદાર્થોના સંપર્કમાં આપણે આવીએ છીએ, એમાંથી જય પામવું, પરાજય થ, મિત્રકૃત્ય, શત્રુકૃત્ય, માતૃત્વ વગેરેને આપણે પરિચય કરીએ છીએ. તે જ પ્રમાણે શરીરની બાહય તેમ આંતરિક પરિસ્થિતિઓ, પ્રવેશવું, નમવું, સ્મિત કરવું વગેરેને પણું પરિચય આપણને થાય છે. સંવેદને તારા પ્રાપ્ત થતા એ જ્ઞાનને સંગઠિત સ્વરૂપમાં આપણે જે અનુભવ કરીએ છીએ, એટલે કે પૂર્ણ નાટકને પરિચય કરીએ છીએ ત્યારે, નાટક એના જીવનમાં કઈ રીતે કાબુ રહ્યું છે તે સમજાય છે. સંરચનાની દષ્ટિએ શ્રીકૃષ્ણ-કુન્તીસંવાદને પામવાની પ્રક્રિયા Perception-પ્રત્યક્ષીકરણમાંથી આપણે પસાર થવું રહ્યું. એટલે કે નાટકને પામવા માટે Patterns-માં અર્થપૂર્ણ તરાહોમાં સનેને અનુભવ આપણે કઈ રીતે કરીએ છીએ તે સમજવું રહ્યું. - જે સામગ્રીની વાત કરી તેમાં નટ તેમ અન્ય વિધા તથા તેની સાથેનાં કલાનાં માધ્યમ પણ આવશે. કેન્દ્રમાં સંરચના કઈ રીતે છે તે સમજવાથી વાત સમજાશે. એ તે પણ છે કે અર્થ હમેશાં પ્રેક્ષકોને એટલે કે ધટનાકારને મળે છે પણ તેને મદાર તે સંરચના પર બાંધવાને છે. પ્રેક્ષકેની પ્રતિભા, સ્થાયી ભાવો વગેરેનું સંરચને આવશ્યક નિયંત્રણ કરશે તે બીજી તરફ અર્થનું ઘટન કરનાર નટ તેમ અન્ય વિધાયક તથા માધ્યમે વગર એ સંરચના થવાની નથી. કેમ કે નાટકને અર્થ ભલે નટ તેમ પ્રેક્ષકે વડે જ અસ્તિત્વમાં આવે છે. છતાં એ પિતાના ધકતાની સબશ્વામિકાને પણ આભારી છે. આમ અહીં ભાષાકૃતિ તેના વિધાયકે વગેરે અને અર્થધટનકાર પ્રેક્ષક વચ્ચે જે સાયુજ્ય રચાય છે, તે કૃતિથી સંસ્કૃતિ સધીને એક વૈજ્ઞાનિક સેતુ છે અને આપણે આ વિવેચનમાં તેનું જ પથકરણ કરી રહ્યા છીએ, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139