________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮.
૨. ના, મહેતા
યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ તેમની નબળી પડતા આંખો, ધીમે ધીમે ઘટતી સ્મૃતિને લીધે તેમને કાર્યાન્વિત કરવાના પ્રયત્ન નિષ્ફળ થતા, તેઓ પોતાનું નિવૃત્ત જીવન પિતાનાં બાળકો સાથે વિતાવતા હતા. તેમનું સામાન્ય સ્વાસ્થ વણું સારું રહેતું તેથી તેમના સ્વર્ગવાસના સમાચરને શ્રી. રણજિતભાઈ પટેલ (અનામી) ને પ્રતિભાવ હતો કે “પરમ દહાડે તો હું તેમને મળે ત્યારે તેઓ સારા હતા.” પરંતુ ઈશ્વરની અકળ સત્તામાં છે. સોમાભાઈ પારેખ તેમની લીલા વિસ્તારી ગયા.
૨મણલાલ ના. મહેતા
, કોયલ્સ સાસાયટી, સકોર્સ, વડોદરા
For Private and Personal Use Only