Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Catalog link: https://jainqq.org/explore/536109/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ZE દી પા ત્સ વી ને વસંત પંચમી વિ. સ. ૨૦૪૬–૪૭ ( my lefolah tale, les he le leo ટ્llelpXote_l>krej) www.kobatirth.org UIZ સ્વાધ્યાય અને સંશાધનનું ત્રૈમાસિક Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ફક્ત ૨૮ THE MAHARAJA ay's 2-2 EXCHANGE COPY SAYA JIRAO HARAJA SAYAJI UNIVERSITY OF सत्यं शिवं सुन्दरम ઢાંકની બ્રહ્મામૂર્તિ પ્રાચ્યવિધા મન્દિર, મહારાન્ત સયાજીરાવ વિશ્વવિધાલય, વડોદરા BARODA સ’પા દક રામકૃષ્ણ તુ વ્યાસ નિયા મ ક, પ્રાચ્યવિદ્યા મન્દિર, વારા Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંડેર પ્રાચીન મંદિરના તળનો નકશો [plehleep,bel>lbl> ltf ele g* ટ્le [[** ]]><૯] ] For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ર ૧ ભદ્રેશ્વરના લેખ [ચિત્રની સમજૂતી માટે જૂએ આ અંકમાં વર્લ્ડ ગ. ાનીને લેખ ] Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વા ધ્યા ય. (દીપેન્સવી અને વસંતપંચમી ) પુસ્તક ર૮ઃ અંક ૧-૨ વિ. સં. ૨૦૪૬-૪૭ ઓકટોબર ૧૯૯૦-ફેબુઆરી ૧૯૯૧ પ્રકાંક ૧ વેદ ભાષ્યકાર વેંકટ માધવ-એસ, જી. કાંટાવાળા • ૧-૧૨ ૨ વાજસનેયિ–માધ્યદિન–સંહિતામાં હિરણ્યસ્તુતિ મંત્રો ૧૩-૧૬ ૩ “ઐતરેય–આરણ્યક'માં વૈદિક મહાવ્રત' વિધિનાં સંદર્ભ, સ્વરૂપ અને મહત્ત—અમૃત ઉપાધ્યાય * ૧૭-૨૦ ૪ ઋવેદમાં મહર્ષિ વામદેવ–મધુમાલતી ગ. ત્રિવેદી • ૨૧-૨૬ ५ अल्लोपनिषद्वयम्-. अशा ४२ • ૨–૩૪ ૬ પ્રાચીન વિશ્વમાં એક વિહંગાવલોકન-બી. જે. સાંડેસરા • ૩૫-૪૦ ૭ ઢાંકની બ્રહ્મામૂર્તિ–નરોત્તમ પલાણ • ૪૧-૪૬ ૮ સંડેરનું પ્રાસોલંકીકાલીન મંદિર-નવીનચંદ્ર આચાર્ય • ૪૭-૪૮ ૯ વાતન શિવિમાન શત: સ ગાહી? -પ્રીતિ મહેતા • ૪૯-પર | સિદ્ધરાજ સિંહને કચ્છ–ભદ્રેશ્વરના ચોખંડા મહાદેવને વિ. સં. ૧૧૯પને શિલાલેખ-વર્ષા ગ. જાની • ૫૩-૫૬ ૧૧ સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાયક પર વિસંવાદ-એમ. પી. કાકડિયા . ૫૭૬૨ પર યિત્રી સીતા–આર. પી. મહેતા For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ કવિ ખબહારની ગવલી–ધર્મેન્દ્ર મ. માસ્તર - ૬૭-૮૦ ૧૪ પારડી ખેડ સત્યાગ્રહ– ગુણવંત જે. દેસાઈ • ૮-૯૨ ૧૫ શ્રીમદ્દ ઉપેન્દ્રાચાર્યજી રચિત “શ્રીકણકતીસંવાદ” સંરચનાની દૃષ્ટિએ-કૃષ્ણકાંત કડકિયા ૯૩-૧૦૪ ૧૬ નિવાપાંજલિ ૧૦૫-૧૧૦ ૧૭ ગ્રંથાવલોકન ૧૧૧-૧૩૨ ૧૮ સાભાર સ્વીકાર •. ૧૩-૧૩૪ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org *ཤ།༥[། દીપાસવી અને વસંતપંચમી વિ. સ. ૨૦૪૬-૪૭ નવેમ્બર ૧૯૯૧-ફેબ્રુઆરી ૧૯૯૨ ઋગ્વેદભાષ્યકાર વેંકટમાધવ Acharya Shri Kailassagarsuri Gyanmandir પુ. ૨૮ અક૧-૨ સુરેશચંદ્ર ગા, કાંટાવાળા પ્રસ્તાવના : ભારતીય સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યમાં ઋગ્વેદ સંહિતા સૌથી પ્રાચીન ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં દ્વિજને માટે વેદાધ્યયન આવશ્યક અને જિયાત ગણવામાં આવ્યું હતું. ભારતમાં વેદાધ્યયનની પરપરા પ્રાચીન કાળથી આજસુધી અવિચ્છિન્ન રહી છે અને જળવાઇ રહી છે, પરંતુ વેદની કેટલીક શાખાએ લુપ્ત થઈ છે અને કેટલીક વૈદિક શાખાના વૈદિકો અર્વાચીન કાળમાં દુષ્પ્રાપ્ય થતા જાય છે. વિવિધ વૈદિક ગ્રંથો ઉપરથી અનુમાન કરી શકાય કે વેદાધ્યયનમાં વેદના અર્થ સમજવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી હતી. બ્રાહ્મગ્રસાહિત્ય, આરણ્યકસાહિત્ય, ઉપનિષત્સાહિત્ય, તેમજ નિરુક્ત ઈત્યાદિ થામાં વેદના વિવિધ મંત્રાનું અને શબ્દોનું વ્યાખ્યાન મળે છે ; પદપાઠ પણ વેદના અર્થઘટનમાં અમુક રીતે પ્રદાન નોંધાવે છે. વિવિધ વૈદિક ગ્રંથેાના ટીકાકારોએ અને ભાષ્યકારાએ તેમની દૃષ્ટિએ વૈદા ઘટનમાં પોતાનું કીમતીપ્રદાન આપ્યું છે. અર્વાચીન કાળમાં ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ અને વેદવિદ્યાએ વેદના અર્થઘટન પરત્વે પોતાના વિદ્વત્તાપૂર્ણ કાળો નોંધાવ્યું છે અને માંધાવે છે. For Private and Personal Use Only ‘સ્વાધ્યાય ', પુ. ૨૮, અક ૧-૨, દીપેોત્સવી વસંતપ’ચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૯૨. પૃ. ૧-૧૨. *રાજસ્થાન સંસ્કૃત અકાદમીના આશ્રયે નાથદ્વારા ( રાજસ્થાન) મુકામે તા. ૨૯-૨-૧૨, ૧-૪-૯૨ અને ૨-૩-૯૨ને રાજ સમાયોજિત “અખિલ ભારતીય વૈદિક સમેલન અને વેદશાખાર સંગેટ્ટી ”માં રજૂ કરેલ શેાધપત્રને આધારે. * શ્રીરામ ', ક્રાંતારેશ્ર્વર મહાદેવની પાળે; બાજવાડા, વાદરા-૩૯૦૦૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર છે. કાંટાવાળા વેદાર્થઘટન માટેના વિવિધ પ્રવનેને ઇતિહાસ પ્રાચીન કાળ સુધી પહોંચે છે. પ્રાચીન વેદવ્યાખ્યાનકારોને બે વિભાગમાં વહેચી શકાય –(૧) સંપૂર્ણ સંહિતા અને અન્ય વેદિકગ્રંથ ઉપર ટીકા/ભાવના રચયિતાએ, દા. ત. સાયગ્રાચાર્ય (ઈ. સ. ચૌદમી સદી) અને (૨) પસંદ કરેલા મંચ ઉપર ટીકા/ભાવના રચયિતાઓ; દા.ત. હાયુધ (ઈ.સ. ૧૧૭૮ થી ૬ ૧૨૦૫ , તેમણે “બ્રાહ્મસર્વસવ”માં ગૃહ પગી લગભગ ૪૦૦ મન્ટો ઉપર વિવરણ લખ્યું છે.' સાયણ ભાગ્યમાં વંકટમાધવને ઉલેખ : વેદના ભાષ્યકારમાં અને અન્ય વેદક મંથના ભણકારામાં સ.વણાયાનું એક વિશિષ્ટ સ્થાને છે. ઋગવેદના અન્ય ભાખ્યકારો-કટમાધવ, ઉદ્દગીથ, મુદ્દગલ, સ્કન્દસ્વામી-નાં ભાગે પકાશિત થયાં છે, જયારે ભટ્ટ ગેવિન્દ જેવા બીજા ભાષ્યકારનાં ભાષ્યો/ટીકાએ અત્યાર સુધી પ્રકાશિત થયાં નથી. ઉલ્શીથ, મુશલ અને સ્કન્દસ્વામીનાં સમગ્ર જવેદ ઉપરનાં ભાગ્યો ઉપલબ્ધ નથી, પરંતુ વેદના અમુક ભાગ ઉપર તેમનાં વ્યાખ્યાન ઉપલબ્ધ છે. સાયણાચાર્યને પૂર્વવત વેંકટમાધવનું સમગ્ર જવેદ ઉપર ભાષ્ય પ્રકાશિત થયેલું છે. કદના ભાગ્યકારોમાં વ્યાખ્યાનકાર માં વેંકટમાધવ/માધવભટ્ટ સાયણાચાર્યના પૂર્વવતી હોવાને કારણે સાયણાચાર્યના પૂર્વવતી ભાષ્યકાર/ટીકાકામાં મહત્ત્વપૂર્ણ સ્થાન ભેગવે છે. સાયણાચાર્ય વેદ : ૦.૮ ૬.૧ના પિતાના ભાગ્યમાં વેંકટમાધવને અભિપ્રાય ટાંકતાં જણાવે છે કે – "माधवभट्रास्तू "वि हि सोतोर" इत्येषगिन्द्राण्या वाक्यमिति मन्यन्ते । ઉપર્યુક્ત ઋફ નીચે મુજબ છે – वि हि सोतोसृक्षत नेन्द्र देवममंसत । यत्रामदद्वषाकपिरर्यः पुष्टेषु मत्सखा વિમા : In ઋવેદ ૧૦.૮૬.૧. આ સિવાય વેંકટમાધવ અંગે ઇ. સ. ૧૯૨૯ સુધી કોઈપણ વિશેષ માહિતી ઉપલબ્ધ ન હતી. વેંકટમાધવકૃત “ગથદીપિકા” (વેદભાષ્ય)ને પ્રકાશનનો ઇતિહાસ: . છે ? : ઈ. સ. ૧૯૨૯ અને ઈ. સ. ૧૯૩૫માં “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા”માં ટાવર સરકારે વેદના પ્રથમાષ્ટકના પહેલા બે અધ્યાય ઉપર સ્કન્દ સ્વામી અને વેંકટમાધવના વ્યાખ્યાન - સંથકમાંક ૯૬ અને ૧૧પમાં પ્રકાશિત કર્યા. આનું બે ભાગમાં સંપાદન સાધ્ય શાસ્ત્રીએ 1. Gonda Jan, Vedic Literature, Vol. I, Fasc. I (History of Indian Literature, Otto Harrassowitz, Wiesbaden, legy, 4.. 36. . For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદભાગ્યકાર 'કટમાધવ કર્યું. ઈ. સ. ૧૯૩૯ અને ૧૯૪૭માં કુલ્હન રાજાએ “ અયાર ગ્રંથમાલા”માં (ગ્રન્થક્રમાંક ૨૨ અને ૬૧ ) ઋગવેદના પ્રથમાષ્ટકના પ્રથમ બે અધ્યાય ઉપર ફેંક્ટમાધવનું અને માધવભટ્ટનું ભાગ્ય પ્રકાશિત કર્યું. ઇ. સ. ૧૯૪રમાં ત્રાવણકર વિશ્વવિદ્યાલયે ત્રિવેન્દ્રમથી “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા ''માં (પ્રન્થક્રમાંક ૧૪૭) એલ. એ. રવિવર્મા સંપાદિત ઋવેદના પ્રથમાષ્ટકના ત્રીજા અધ્યાય સુધીનું વેંકટમાધવરચિત ભાષ્ય પ્રકાશિત કર્યું. ઈ. સ. ૧૯ ૧૯, ૧૯૪૧, ૧૯૪૩ " અને ૧૯૫૫ માં લક્ષ્મણ સ્વરૂપે ઋવેદના સાતમા મંડળ સુધીનું વેંકટમાધવનું ભાષ્ય પ્રકાશિત કર્યું; દશમા મંડલ સુધીના ભાષ્યની પ્રેસપી તેમણે તયાર કરી હતી. પરંતુ ભારતના ભાગલાના સમયે આ પ્રેસપી લાહોરમાં અપ્રાપ્ય રીતે ગુમ થઈ ગઈ. ઇ. સ. ૧૯૬૫માં અને અને ત્યાર પછીના વર્ષોમાં વિશ્વબંધુ શાસ્ત્રીએ હોશિયારપુર (પંજાબ)થી "વિશ્વરાનંદ વદિક શોધસંસ્થાન” દ્વારા આઠ ભાગમાં વેંકટમાધવરચિત કદ ઉપરનું “ઋગર્થદીપિકા” નામક ભાષ્ય “વિશ્વરાનંદ-ભારત–ભારતી–ગ્રંથમાલા”માં (ગ્રંથક્રમાંક ૧૯-૨૬) પ્રકાશિત કર્યું. આ ગ્રંથાવલિમાં વેંકટમાધવની વ્યાખ્યા સાથે સ્કન્દસ્વામી, ઉગથ અને મુગલચિત વ્યાખ્યાઓ પણ તેમણે પ્રકાશિત કરી. ઈ. સ. ૧૯૬૮નું વર્ષ વેંકટમાધવ માટે અને વેદસિકો માટે અતિશય મહત્વપૂર્ણ બની રહ્યું; કારણકે ઉપર્યુક્ત ચારેય ભાષ્યના સંપાદનકાર્યની અને પ્રકાશનકાર્યની પૂર્ણતાની ઘોષણા કટોબર ૧૯૬૮માં વિશ્વબંધુશાસ્ત્રીએ વારાણસીમાં “સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય 'ના આથયે જાયેલ “અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષ'ના ચાવીસમાં સંમેલનમાં સ્વકીય પ્રમુખીય ભાષણમાં કરી જીવનવૃતાંત : સંસ્કૃત સાહિત્યના લેખકે, દા.ત. ભાસ, કાલિદાસ, વગેરે સામાન્યરીતે પિતાના વિશે તેમના ગ્રંથમાં માહિતી આપતા નથી; પરંતુ ભવભૂતિ, બાણ, જેવા અલ્પસંખ્યક લેખકે પોતાના ઘરમાં પોતાના વિશે થોડીઘણી માહિતી આપે છે. “ઋગર્થદીપિકા'માં વેંકટમાધવ આત્મકથાપક માહિતી એકજ સ્થાનમાં આપતા નથી; પરંતુ વિવિધ અછંદાના વિવિધ અધ્યાયની અન્તિમકારિકાઓમાં આપે છે; આમ છૂટક આપેલી માહિતી અનુસાર તેમનું વનવૃતાંત નીચે પ્રમાણે રજૂ કરી શકાય – માધવના પિતાનું નામ વેંકટાર્ય હતું (દ્રષ્ટક, શ્રી વૈરાર્થu તનયો માધવાચઃ | ગર્થદીપિકા, પૃ. ૨૪૩૩, ૩૦ ૦૩, ૩૪૫૩) અને પિતામહનું નામ માધવ હતું (કચ્છ કઃ શ્રીમાધવાિ ! એજન, પૃ. ૧૯૩૫, ૨૭૦૫, ૨૮૨ ૬). તેમના કુલ (ગોત્ર પ્રવર)નું નામ શિક હતુ (ષ્ટ્રવ્ય શિવનાં અને નાણાં માપવ: મુકવરીયુત / એજન, પૃ. ૨૨૯૫). તેઓ પિતાના કુલને ઉલેખ જfઘન સુત ( દ્રવ્ય એજન-પૃ. ૨૩૪૦ ), નાના | દ્રવ્ય એજન, પૃ. ૧૭૩૫ ), જોનપુર (દ્રષ્ટ્રવ્ય એજન પૃ. ૮૨૮), રાયત Conference, 24th 2 Proceedings of the All-India Oriental Varanasi, October (1968), 1972, પૃ. ૧૦. session. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાપર ખે. કાંટાવાળો ( દ્રવ્ય એજન, પૃ. ૨૬૫૬) યજુ(દ્રજન્ય : એજન, પૃ. ૯૯૦), રોહિત કુલ દ્રવ્ય એજન, પૂ. ૫૭૬, ૨૪૭૮, દુધનીય નૌ, એન, પૃ. ૧૭૩૫), ભરતકુલ ( વ્ય જન, પૂ. ૩૦, ૨૫૨૩, ૧૩૮, તત્વને), એ પ્રમાણે પણ કરે છે. તેમની માતાનું નામ સુન્દરી હતું. અને તે વાસિક કુલના બવાલની પુત્રી હતી. (બ્ધ રાતા રમાય માને સુન્વરી ચમગીનનમ્ । એજન, પૃ. ૩૦૪૦; માધવ: મુન્દ્રરીમુત: । એજન, પૃ, ૩૭૭૨; દુહિતા મોળાવ મુતરી અમીનનન/એજન, પૃ. ૧૫૭૬, ૩૨૮૮૦ મળોનાં ચ માનુht સમયઃ । એજન, પૃ. ૩૧૬૧, મિત્રાવરુળયોર્જે લે ! એજન, પૃ. ૩૦૭૮, ૧૪૦૧; વસિષ્ઠને એજન, પૃ. ૧૩૫૮; કુનિકુલ, “ એજન, પૃ. ૧૪૪૯, ૩૧૨૦, ધનનારા કુલ, જન્મ એજન, પૃ. ૩૨૧૨ )ૐ. સરૢ વેઢમાધવના નાનાભાઈ હતા અને તે " ક " તરીકે પપ્પુ, જાણીના હતા (વ્ય એજન, ૧, ૧૨૧૮, ૨૯૧૬ ), વેટમાધવને બે પુત્રો હતા; મેટા પુત્રનું નામ હતું વિન્ડ અને બીજા પુત્રનું નામ હતું વૈકટ ( ન્યૂ એજન-પૃ. ૧૨૬૨, ૨૯૬૪ ). વેંકટમાંધવનું વંશવૃક્ષ નીચે પ્રમાણે રજુ કરી શકાય : - ભવગાલ = ' । સારી નો કટ કાન્તિ માધવ = ૦ , 1 માધવ ( વેંકટમાધવ ) = ૦ વેટ Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 સંકણુ કેટલાક કુટમાં એવા મળે છે, તેમ અહીં પણ પુત્રનું નામ પિતામહના નામથી કે આપવામાં આવ્યું છે. For Private and Personal Use Only ૐ દ્રષ્ટ Sharma Umesh Chandra, The ViŚvāmitras and the Vasisthas, Viveka Publications, Aligarh, ૧૯૭૫, પૃ. ૩૮, ૬૨, ૬૩, ૧૦૪; મત્સ્યપુરાણ, ૧૯૭.૩૬ ૧૯૮.૧૫; શિયાળાની સિધ્ધેશ્વર, ગામાન ચરિત્રાણ, ( હિન્દી ), સારતીય ચરિત્ર મંડલ, પુના, ૧૧૧૪, ૪, ૧૪૫, ૧૫૪. Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દબાણકાર 'માધક દક્ષિણાપથના ધનધાન્યથી સમૃદ્ધ ચેલદેશમાં કાવેરીનદીના દક્ષિણ કિનારે આવેલ “ ગોમત” નામના ગામના તેઓ નિવાસી હતા. (દ્રષ્ટ એજન, પૃ. ૩૭૦૪, ૩૭૪૮, ૩૭૮૭, ૩૮૯૧, ૩૮૩૬, ૧૮૦૦, ૧૯૫૩, ૨૦૦૩). કન્વેદભાષ્યનું શીર્ષક: ઋવેદ ઉપરના વ્યાખ્યાનને વેકટમાધવ અગર્થદીપિકા' એવું નામાભિધાન કરે છે (દ્રષ્ટ એજન, પૃ. ૩૦૦૩, ૩૪૫૩, ૯૩૮, ૧૩૦૬); વળી તેઓ પોતાના આ વ્યાખ્યાનને “વ્યાખ્યાન' તરીકે પણ ઓળખાવે છે. આ સંદર્ભમાં તેઓ વિ + અ + / હયા (દ્રષ્ટ એ જન, પૃ. ૩૫૧૯ ), ઉપ + + +/(દ્રષ્ટ્રવ્ય એજન, પૃ. ૩૭૪૮) શબ્દ પ્રયોગ કરે છે. સમય : * વંકટમાધવ “ઋગર્થદીપિકા'માં જણાવે છે કે તેઓ “એકવીર” (પાઠભેદ: “એકધીર” એજન, પૃ. ૩૬૫૮, મહારાજના રાજ્યમાં સુખેથી રહેતા હતા. (કgવ્ય એજન, પૃ. ૧૮૮૨, ૩૬૫૮, ૩૭૦૪). ઉપર જણાવ્યું તેમ, તેઓ ચાલદેશના રહેવાસી હતા; એટલે “એકવીર” મહારાજ ચેલ સમ્રાટ હોઈ શકે. ચેલવંશના રાજાઓની વંશાવલિમાંથી નીચે જણાવેલ પાંચ રાજાઓનાં નામ “વીર” હતાં (૧) વીર રાજેન્દ્ર (૨) વીર ચલા (૩) વીર ચલ (૪) વીર ચલ (૫) વીર રાજેન્દ્ર સન ૧૦૬૨-૧૦૭૦ સન ૧૦૭૮-૧૦૮૮ સન ૧૧૩૫-૧૧૪૯ સન ૧૧૮૩-૧૨૦૬ સન ૧૨ ૦૭-૧૨૫૫ * * afriggers ” ઉપર લક્ષ્મણસ્વરૂપ લખે છે : “Madhava follows the southern method in his explanation" ( Nirukta : Indices & Appendics, Introduction, University of Punjab, Lahore, 1929. y. 40) અને આ સન્દર્ભ માં પં. ભગવદત્ત અને સત્યવા જણાવે છે કે – “ નિ:સત્તેર વેરાવળ તાલિબાહ્ય વાતોષ નઠ્ઠી થી " | (હિ તાકમયai " તાલ, તુરા મr, વેવ માધ્યl૨, gવાન, તિ, ૨૬૭૬, પૃ પર, Visaya): you. Quarterly Journal of the Mythic Society, Bahglore, Vol. XXI, No. 1, July, 1930, પૃ. ૪૪-૪૬. 4 5864, Quarterly Journal of the Mythic Society, Banglore Vol. XXI,, No. 1, July, 1930, પૃ. ૪૪-૪૬. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર છે. કાંટાવાળા " વંકટમાધવે જે અન્તિમ રાજા વીર રાજેન્દ્રના સમયમાં થયા હોય, તે તે વિક્રમની તેરમી શતાબ્દિમાં થયા હોય; અને જે તે કોઈ આગળના વીર રાજાના સમયમાં થયું હોય, તે તેને સમય આનાથી પૂર્વેને હોઈ શકે ” પં. ભગવદત્ત અને સત્યશ્રવા ઉપર્યુક્ત બે વિકલ્પો રજૂ કરે છે અને પ્રથમ વિક૯૫ને સ્વીકારે છે; અર્થાત તેમને સમય “લગભગ સંવત ૧૧૦૦૧૨૦૦ ” ને તેમના મતે ૪.૭ કુન્દન રાજા “દુર્લોર "ને “ઘામત gઘન” માને છે. આને ઉલેખ એક અભિલેખમાં “થોર થી છે; અને તેને સમયે ઈ. સ. ૯૦-૯૫૨ છે; તેથી વેંકટમાધવને સમય ઈસવી સનની નવમી અથવા દશમી શતાબ્દિ ગણાવી શકાય. લક્ષમણ સ્વરૂપ વેંકટમાધવને ઈસુની દશમી શતાબ્દિમાં મૂકે છે. જે “gવીરો”ને “વીરાજેન્દ્ર પ્રથમ ” ગણવામાં આવે, તે “gવીર "ને સમય અગિયારમી સદી થશે, કારણ કે “વીર રાજેન્દ્ર' ને સમય સન ૧૦૬૨-૧૦૭૦ છે; તેથી શકય છે કે કટમાધવ દશમી શતાબ્દિના ઉત્તરાર્ધમાં અને અગિયારમી સદીના પૂર્વાર્ધમાં થયા હોય; અહીં એટલું કહેવું પડશે કે 'કટમાધવને એકદમ કકસ સમયનિર્ણય કર સહેલું નથી; પરંતુ એટલું કહી શકાય કે વેંકટમાધવ સ્કન્દ સ્વામી (ઈસુની સાતમી સદી) અને ઉદ્દગીથ (પ્રાયઃ સ્કન્દસ્વામીના સમકાલવત )ને ઉત્તરકાલવત છે અને સાયણાચાર્ય (ઈની ચૌદમી સદી)ના પૂર્વ કાલવતી છે. ૧૦ દેવરાજ વાવો (લગભગ સંવત ૧૩૭૦ ) પિતાના નિધટુભાષને ઉદ્ધાતમાં વંકટમાધવનું સ્મરણ કરે છે. (દ્રવ્ય શ્રી રાતના રાઘવસ્થ માથ્થત...નિરીક્સ જિયતે ) ૧૧ ૬ પં. ભગવદ્રત્ત અને સત્યશ્રવા, એજન, પૃ. ૪૯. ૭ પં. ભગવદ્રત્ત અને સત્યશ્રવા, એજન પૃ. ૪૫. ૮ કુહનરાજ, ગવૅદાનુક્રમણી, ઉપદ્ધાત, મદ્રાસ, પૃ. ૨૭; Proceedings of the Fifth Indian Oriental Conference, પૃ. ૨૪૬; દ્રષ્ટ... Ram Gopal, The History and Principles of Vedic Interpretation, Concept Publishing Company, New Delhi, ૧૯૮૩, પૃ. ૧૦૨. ૯ લમણું સ્વરૂપ, એજન, પૃ. ૩૪; રામગોપાલ, એજન, પૃ. ૧૦૨. ૧૦ દ્રષ્ટય રામગે પાલ, એજન, પૂ. ૧૦૨; ૫. ભગવદ્ગ અને સત્યવાના મતે સ્કન્દરવામીને સમય લગભગ સંવત ૧૮૭ અથવા ઈ.સ. ૬૩૦ (એજન, પૃ. ૨૪) અને ઉગીથને સમય લગભગ સંવત ૧૮૭(એજન, પૃ. ૪૨) છે. ખાંડાના મતે સ્કન્દસ્વામીને સમય ઇ. સ. ૬૦૦ અથવા ૬૫૦ છે. ( દ્રષ્ટભ્ય Gonda Jan, એજન પૃ. ૪૦), આચાર્ય બલદેવ ઉપાધ્યાયના મતાનુસાર વેંકટ માધવને સમય ૧૨૦૦ વિક્રમ સંવતની આસપાસને લાગે છે, (વિવાહિય મોર સંદજાતિ, રરકારિ, વારાણસી, ૬૭, પૃ. ૬૧). પંડિત સામ્બશિવશાસ્ત્રી વેંકટમાધકને સમય ઈ.સ. ૧૮૫૦ થી ૧૧૫૦ ને માને છે. (દ્રષ્ટભ્ય આચાર્ય બલદેવ ઉપાધ્યાય, એજન, પૃ. ૬૧ ). ૧૧ પં. ભગવદ્રત્ત અને સત્યશ્રવા, એજન, પૃ. ૪૮. For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દભાષ્યકાર કટમાધવ બૃહભાષ્ય અને લઘુભાષ્ય : કુન્દન રાજએ “અફવારલાયબ્રેરી ગ્રંથમાલા” માં ઋગવેદના પ્રથમાષ્ટક ઉપરનું વેંકટમાધવનું ભાષ્ય પ્રકાશિત કર્યું છે. આ આવૃત્તિમાં “બૃહદ્દ-રૂપાન્તર (“A”) (version) અને લધુ રૂપાન્તર(version) આપવામાં આવ્યાં છે. સાયણાચાર્યે ઋદ ૧૦.૮૬ના ભાષ્યમાં માધવભટ્ટના ભાષ્યને ઉલ્લેખ કરે છે. ( દ્રવ્ય માધવમટ્ટાતુ...તિ ) અહીં “બે માધવ' ને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઉપર્યુંકત બંને ભાષ્યમાં-એટલે “બહદુભાષ્ય ” ( બૃહદ્રૂપાન્તર ) અને “લઘુભાષ્ય” (લઘુ-રૂપાન)માં કેટલેક સ્થળે શાબ્દિક સદશ્ય જોવા મળે છે અને આ શાબ્દિક સદશ્યનાં સ્થળે ભિન્નતાનાં સ્થળા કરતાં અધિક છે. “બૃહદ્દભાષ્ય ” વિકતૃત છે અને તેમાં ઉદ્ધર અને ઉદાહરણે વધારે છે, જયારે “ લઘુભાષ્ય ” અતિસંક્ષિપ્ત છે અને તેમાં મંત્રો ઉપર અનુવાદાત્મક વ્યાખ્યાન છે અને તેમાં શબ્દવિસ્તાર નથી.” દેવરાજ યજવા પોતાના “ નિધટુભાષ્ય ” (૧, ૧૪. ૧૮ )માં વેદ ૯. ૯૭ ૫૪ ( महीमे अस्य॒ वृषनाम' शूषे माँश्चत्ये वा पृशने वा वध । अस्वापयन्निगुतः ઘરવાડામિત્ર વારિત અત: in )ના વિવરણમાં વેંકટમાધવના “પ્રથમ ભાષ્ય ને ઉલ્લેખ કરે છે અને આ બન્ને વ્યાખ્યાને મળતાં આવે છે, એમ તે (એટલે કે દેવરાજ યજવા ) જણાવે છે. આ “ભાષ્ય ” “ સાયણભાષ્ય"ની સાથે પણ મળતું આવે છે; આ ઉપરથી અનુમાન કરી શકાય કે વેંકટમાધવે બે ભાષ્ય રચ્યાં હાયઃ ૧. વિરતૃત-(બૃહદ્ ) ભાષ્ય અને ૨. સંક્ષપ્ત–લઘુ ) ભાગ્ય, અર્થાત “ઋગર્થદીપિકા,” કે જે સંપૂર્ણ જવેદ ઉપર ઉપલબ્ધ છે અને આ વિસ્તૃત-(બૃહદ્ ) ભાષ્ય, કે જે ઋગવેદના પ્રથમાષ્ટક સુધી પ્રાપ્ત છે. આના ઉપરથી અનુમાન કરી શકાય કે વેંકટમાધવે જવેદ ઉપર પોતાની સંક્ષિપ્ત વ્યાખ્યા “ ગર્થદીપિકા ”નું રચનાકાર્ય પહેલાં પૂરું કર્યું હશે અને પછીથી વિસ્તૃત વ્યાખ્યા (બહભાખ્ય) રચવાને આરંભ કર્યો હશે. આ મહાન કાર્યને તેઓ પોતાના જીવનકાળ દરમિયાન સંપૂર્ણ કરી ન શક્યા હોય, ૧૨ શબ્દસંક્ષેપના વિશે દ્રવ્ય - વજંચન વિસર... હૈઃ સિરિતિ (દ્રષ્ટવ્ય લક્ષમણ સ્વરૂપ, એજન, પૃ. ૭૦; પં. ભગદત્ત અને સત્યશ્રવા, એજન, પૃ, ૫૫. ) ૧૪ દ્રષ્ટ” રામપાલ, એજન, પૃ. ૧૦૦; પં. ભગવત અને સત્યવા, એજન, . પક, કુત્વનરાજના મતે આ “ “માધવ ” ભિન્ન છે, (દ્રષ્ટવ્ય, રામગોપાલ, એજન, પૃ. ૯૯ ). અન્ય મત પ્રમાણે બૃહદ્ભાગના કર્તા “ઋગર્થદીપિકા ”ના કર્તા વેંકટમાધવના પિતામહ હતા. Cavou S. S. Joshi, The Problem of Madhava in the Rgveda Commentaries, Proceedings of the All-India Oriental Conference, 12th Session, Benares Hindu University, Benares (1943-44), 1946 ( BHU ), Vol. of II, પૃ. ૨૫૧, અહીંયા એટલું તે કહેવું પડશે કે જે બૃહદ્ભાગ્યના કર્તા વેંકટમાધવના પિતામહ હોય, તે વેંકટમાધ પિતાની બન્નરર્થદીપિકા ”માં તેમાંથી ઉદ્ધારણે આપ્યાં હતા અને/અથવા તે તેમને ઉલેખ પણ કર્યો હત; પરંતુ તેમણે (વંટમાધવે) આવું કશું જ નથી. . . . . . . ” For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra .. સુરેશચંદ્ર ગા. કાંટાવાળા અને તેથી તે કા અપૂર્ણ રહ્યું. બીજી એમ પણું અનુમાન કરી શકાય ૐ વૈંકટમાધવે સંપૂર્ણ ઋગ્વેદ ઉપર ‘‘ વિસ્તૃત ( બૃહદ્ ) ભાષ્ય '' રચ્યું હાય, પરંતુ પ્રથમાષ્ટકથી આગળના ભાગ દુર્ભાગ્યવશાત્ કાલના ગમાં લુપ્ત થઇ ગયા હોય. અત્રે વલ્લભાચાર્યના બ્રહ્મસૂત્ર ઉપરના બૃહદ્દમા અને “ અણુભાષ્ય 'ના ભાષ્યયની સમસ્યા સહેજે યાદ આવે એમ છે. 19 www.kobatirth.org अग्निमीळे पुरोहितं ' ઋગ દીપિકાની શૈલી : - ઋગદીપિકા ''ની વ્યાખ્યાનશશૈલી અતિશય સક્ષિપ્ત છે. જેમ સાયણાચાય પોતાના ઋગ્વેદ ઉપરના ‘· વેદા પ્રકાશ '–ભાષ્યમાં જે તે ઋચાઓના પ્રત્યેક શબ્દ ઉદ્ધૃત કરે છે, તેમ વેકટમાધવ ઋગ દીપિકા 'માં જે તે ઋચાઓના પ્રત્યેક શબ્દ ઉષ્કૃત કરતા નથી. તે વ્યાખ્યાનમાં કાઈક કોઈક વાર કોઇક કોક મન્ત્રના શબ્દ શબ્દોના પર્યાયવાચક અથવા વ્યાખ્યાનવાચક શબ્દ/શબ્દો જ આપે છે, દા. ત.:-~~ Acharya Shri Kailassagarsuri Gyanmandir यज्ञस्य देवमृत्विजम् । ઢોતા રહ્તવાસમમ્ ॥ ઋગ્વેદ ૧. ૧. ૧. વેંકટમાધવ “ ઋગ‘દીપિકા ''માં આ યાનું વ્યાખ્યાન આ પ્રમાણે કરે છે— अग्निं स्तौमि । पुरो निहितमुत्तरवेद्यां यज्ञस्य द्युस्थान स्वे स्वे काले देवानां यष्टारं हातारं देवानां रमणीयानां धनानां दातृतमम् । વૈ‘કટમાધવ અહીં વ્યાખ્યાનમાં સક્ષિપ્ત છે, એ સુસ્પષ્ટ છે. જયારે આ ઝ્યા ઉપરનું સાયણાભાષ્ય વિસ્તૃત છે (–અન્ય ૠયા ઉપર પણ વિસ્તૃત હોય છે–)૧૪ એ સુવિદિત છે. સાયણાચાર્ય પોતાના ઋગ્વેદભાષ્યમાં વ્યાકરણ વિષયક, વિનિયોગપરક, છન્દેવિષયક ઋત્યાદિ માહિતી આપે છે, તેમજ બીજા વૈદિક અને અન્ય ગ્રંથામાંથી પોતાના વિધાનના/સમજૂતીના સમર્થનમાં ઉદ્ધરણા આપે છે; દા. ત. ઋગ્વેદ ૧. ૧. ૧ના ભાષ્યમાં तथा च श्रूयते અનિને લેવાનાં હોતા ’--આ ઐતરેય બ્રાહ્મણુ ( ૩. ૧૪ )નું વિધાન ટાંક છે. 1 समु॑ पू॒ष्ण गमेमहि॒ यो ं गृहाँ अभिशास्ति इम ખેતિ જ વત્ ॥ ઋગ્વેદ ૬. ૫૪. ૨ , For Private and Personal Use Only ૪ અત્રે એ નોંધવું જોઈએ ઋગ્વેદના નવમ મ’ડલ ( “ પાનમાનીય ?' મંડલ ) ઉપરનું સાયણભાષ્ય . અન્યમ’ડલા ઉપરના ભાષ્યની સરખામણીમાં સક્ષિપ્ત છે; વળી વ્યાકરણ વિષયક ઈત્યાદિ માહિતી/ચર્ચા પણ પ્રાપ્ત થતી નથી. આવાં અને અન્ય કારણાને લીધે સાચભાષ્યના “ અનેકત્વ'ના પ્રશ્ન અંગે ચર્ચા થવા પામી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org દબાણકાર વેલકમાધવ કટમાધવ આ ઋચાનું વ્યાખ્યાન નીચે મુજબ કરે છે– " पूष्णा प्रणीता । तेन संगच्छेमहि । यो नष्टानां गवाम् । गृहाणि चोरख भूतानि । મિરજાતિ છે કે જાત: gવે ૨ હૃતમ્ | gfસ ૨ | નીતિ | અહીં પણ સ્પષ્ટ છે કે વેકટ માધવ મંત્રસ્થ શબ્દને પિતાના વ્યાખ્યાનમાં ઉદ્દત કરતા નથી, પરંતુ તેના સમાનાર્થક શબ્દ આપે છે, જેવી રીતે કે “હે...મેમદને માટે વ્યાખ્યાનમાં “સંજ”િ શબ્દ પ્રયોજે છે. વળી, મસ્ત્રમાં શબ્દોને જે ક્રમ હોય, તે કમમાં જ તેઓ વ્યાખ્યાન કરે છે અને સમજૂતી માટે ક્રમભંગ કરતા નથી. સાયણાચાર્ય ઉપર વેંકટમોધવની છાયા જોવા મળે છે; દા. ત. ઋવેદના પ્રથમ મંત્ર (ઋવેદ ૧.૧.૧)ના “ સાયણભાષ્ય' અને વેંકટમાધવની “ ગર્થદીપિકા 'ના તુલનાત્મક અધ્યયનથી માલુમ પડે છે કે સાયણાચાર્ય વેંકટમાધવને અનુસરે છે;૫ વળી તેઓ કાઈક કોઈકવાર વેંકટમાધવના શબ્દોને પણ ઉદ્ધત કરે છે : દા. ત. કટમાધવ : મુનિ તોfમ | સાયણાચાર્ય : નિનામ દેવ ઢ તલના બંને વ્યાખ્યાનમાં “ તૌકિ” શબ્દ સામાન્ય છે. ઉપર્યુક્ત ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાયણાચાર્ય પોતાના ભાષ્યમાં મન્ગસ્થ શબ્દને ઉત કરે છે; દા. ત. મન્ગસ્થ શબ્દ “ ”. કટ માધવની એક બીજી પણ વિશિષ્ટતા છે. ઋગ્લેદના પ્રત્યેક અષ્ટકના પ્રથમ અધ્યાયના પ્રારંભમાં ભૂમિકાત્મક કારિકાઓ તેઓ આપે છે. આ કારિકાઓમાં પ્રતીકરૂપે અધ્યાયના પ્રથમ મંત્રનો પ્રથમ શબ્દ તેઓ આપે છે. વળી, અર્થધટને પગી કેટલાક સિદ્ધાન્તો અને અન્ય બાબતેની-સ્વર વિષયક, છન્દાવિષયક, ઈત્યાદિ-રજૂઆત કરે છે. તદુપરાંત કેટલીક કારિકાઓમાં કોઈક કોઈક સૂતો વિશે સંક્ષેપમાં તેઓ ચચર્મ કરે છે (દ્રષ્ટવ્ય એજન, પૃ. ૪, ૩૪૫૭, ૩૪૫૮, ૩૫૨૦ વગેરે). વળી તેઓ વિનિયોગપરક માહિતી પણ આપે છે; દા. ત. ઋદ ૧.૨૦.૫ • નો કલાતો...” ના વિષયમાં વેંકટમાધવ જણાવે છે કે “ સંતા: સુષ્મા સોના તીરે તને મારવતા ફળ અવૈશ્વ : રાગમિઃ” (એજન પૃ. ૧૧૩). “વાવવા.. ૌ જિ.” (ઋવેદ ૧.૨.૧)ના સંદર્ભમાં તેઓ જણાવે છે કેઃ “ પૂર્વ સૂક્ત (ઋવે છે. ૨) કાતરનુવકે સનીય અગ સૂવખ્યાં પ્રાત:કાવત: સ્તર (એજન પુ. ૧૨ ). તેઓ સૂક્તના ઋષિને પણ ઉલલેખ કરે છે; દા.ત. ઋદ ૧.૧ ના સન્દર્ભમાં તેઓ જણાવે છે – નgણા વૈવામિત્ર શ્રેષઃ ” (એજન પૃ. ૬ . 14 Sou Bhawe S, S., The Soma-Hymns of the Rgveda : A Fresh Translation, Part II, M. S. University Research Series, No. 5, MSU, Baroda. 1960,4. "I; Part III, M. S. University Research Series, No. 6, MSU, Baroda, 1962, ૫. ૧, ૨૨ વગેરે. સ્વા, ૨ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર • કાંટાવાળા અર્થઘટનના સિદ્ધાન્ત અને દુષ્ય: સ્વરનું મહત્વ ગણે છે૧૧ અને આ અંગે તેઓ અર્થધટનની બાબતમાં તેઓ જણાવે છે કે – प्रकृती प्रत्यये वाऽपि स्वरो यत्र व्यवस्थितः । તારાર્થે તત્ર દ્રશૂ સ્થાતિ નિહિત છે ( એજન, પૃ. ૩૬૮). अन्धकारे दीपिकाभिर्गच्छन्न स्खलति क्वचित् । ga aૉ: guતાનાં મારાથ: છુટા ત છે (એજન, પૃ. ૮૩૦) અર્થધટનની બાબતમાં સ્વરના અગત્યના સિદ્ધાન્તનું પાલન તેઓ સામાન્ય રીતે કરે છે, પરંતુ તેનું સર્વદા તેઓ પાલન કરતા નથી એમ લાગે છે. દા. ત. નીચેની ત્રણ ઋચાઓમાં “ faો ન” વાળી ઉપમાઓના અર્થધટનમાં તેઓ સ્વરાનુસારી અર્થઘટન કરતા નથી. ઋવેદ. ૪. ૪૮. ૧ विहि होत्रा अवीता विपो न रायो अर्यः । वायवा चन्द्रेण रथेन याहि सुतस्य पीतये ॥ तद् व उक्थस्य. बर्हणेन्द्रायोपस्तृणीषणि' । विपो न यस्योतयो वि यद् रोहन्ति सक्षितः ॥ यस्य ते अग्ने अन्ये अग्नय उपक्षितो वया इव । વિવો 1 શુન્ના નિ જે નાના તવ લગાન વચન છે ઋગવેદ. ૬. ૪૪. ૬ દ. ૮. ૧૯, ૩૩ ઉપર્યુકત ઋચાઓમાં વેંકટમાધવ વિવઃ નું વ્યાખ્યાન કરતાં જણાવે છે – ” “વિક0 વનમાનધ્ય”, “મેઘાઈવર: રૂઢ મરિન ચર્ચ,” “વિક0 ય તિ: ” આમ તેઓ વિવા ને ષષ્ઠી વિભક્તિ એક વચન ગણે છે, જ્યારે સ્વરની દૃષ્ટિએ વિવપ્રથમ વિભક્તિ બહુવચન. ( દ્વિતીયા વિભક્તિ બહુવચન પણું થઈ શકે ) છે; આમ તેઓ અર્થધટનમાં સ્વરને અવગણે છે.. કન્દસ્વામીએ પણ અહીં અર્થધટનમાં સ્વરની અર્થપરકતાની અવગણના કરી છે. ૧૭ ઋવેદ ૧૧ શ્રીકૃષ્ણ સખારામ ભાવે વેદના અર્થધટનમાં પાણિનિનું તેમજ સ્વરનું મહત્ત્વ સ્વીકારે છે; Gocou Bhawe S. S., The Soma-Hymns of the Rgveda, Part I, M. S. University Research Series No. 3, MSU, Baroda, 1957, પૃ. ૨; Part II, પૃ. ૫૬, ૭૦, વગેરે Part III, પૃ. ૨ વગેરે; રામગોપાલ, એજન, પૃ. ૧૯૯-૨૦૦ 9950204 Jog K. P., On Venkata Madhava's Interpretation of the Similes in RV 4.48. 1; 6.44.6; 8 19.33., Journal of the Oriental Institute, (M. S. University of Baroda) Baroda ( = JOIP) Vol. 18, No, 3, March, 1969, પૃ. ૧૮૭-૧૯૭. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra જાભાગમર વેકકમાધક ૧.૧૪૩.૩માં માર્યાલ: શબ્દનું વ્યાખ્યાન કરતાં સાયણાચાર્ય તેને પ્રથમાં બહુવચનનું રૂપ લે છે, જ્યારે કટમાધવ અહી પછી એકવચન લે છે અને વૈકલ્પિક રીતે સાયણાચાર્ય પણ પછી એકવચન લે છે. ૧૮ પિતાના વ્યાખ્યાનના સમર્થનમાં વેંકટમાધવ કાત્યાયન, જૈમિનિનું નિદાનસૂત્ર, નિધટું, બૃહદેવતા, નિરુક્તને વધારે ટાંકે છે:૯; દા. ત. ઋવેદ ૧.૨૭,૧૦નું વ્યાખ્યાન કરતી વખતે “ તત્ નાનાદિ મધ્યસ્થ થfકવાય તો દ્વારા સનીયન”ના સમર્થનમાં યાસ્કના વિધાન નિરવ :...” (નિયુક્ત ૧૦.૭.૮)ને ટાંકે છે. અન્યત્ર નિરુતકાર યાકના વિધાન નૈs: થરપારો ચહેરો તિ (નિરક્ત ૧.૧૬)ને થોડા ફેરથી નૈs: થાનેverષો યત્તમછો ન યતિ તરીકે વેંકટમાધવ ટાંકે છે. ઋગ્વદ ૧.૨.૧ ના વ્યાખ્યાનના સન્દર્ભમાં રાવિનો વિમતિ (પાણિનિ ૮.૧.૬૩)ને ટાંકીને જણાવે છે કે યઃ તિરુ નેટ ચિતે. (એજન-પૃ. ૧૨ ). - વર્ગ, મંડલ, સૂક્ત અને મન્ટોના સન્દર્ભમાં તેઓ જણાવે છે કે અષ્ટક, અધ્યાય, વર્ગ ઇત્યાદિ વિભાગ પ્રાચીન ઋષિઓએ સંહિતાના સ્થાનને જાણવા માટે કર્યો છે અને આ વિભાજન તેઓ પણ સ્વીકારે છે. “વર્ગ "માં વિભાજન આર્ષ છે, કારણ કે બ્રાહ્મણ સાહિત્યમાં વર્ગ” શબ્દ ઉપલબ્ધ છે. ઋવેદની શાકલસંહિતાની ઋચાઓ અંગે તેઓ જણાવે છે કે દિપદા મળીને ઋચાઓની સંખ્યા ૧૦૪૦૨ છે; દિપદા જુદી ગણવામાં આવે, તો તેની સંખ્યા ૧૦૪૮૦ છે અને ઋચાઓની સંખ્યા ૧૦૫૮૦ છે.૨૦ - વંકટમાધવ જણાવે છે કે તેમણે પ્રત્યેક મન્ટને અર્થ જણાવ્યું છે; વિશેષતા : તેમણે બ્રાહ્મણગ્રંથનું અસાધારણ અધ્યયન કર્યું છે. તેમનું વિધાન “tતરામદાવ” સૂચવે છે કે તેઓ ઐતરેય શાખાના હોય. ઐતરેય, ૫૫લાદ-અથર્વવેદ અને તૌત્તિરીય ગ્રંથના જાકારને તેઓ “વૃદ્ધ ” તરીકે વર્ણવે છે. નિરુક્ત અને વ્યાકરણમાં શ્રમકરનાર વિદ્વાનોને તેઓ “પુનાતન ” કહે છે, તેમને મત છે કે આવા “મપુનાતમા:” વિદ્વાને વેદને ચતુર્થાશ જાણતા હોય છે. તાંડવ, શાંચ્યાયન, શતપથ અને કોષિતકીબ્રાહ્મણના જાણકાર વિધાનને તેઓ “ifuત તરીકે વર્ણવે છે. તેઓનું કહેવું છે કે બ્રાહ્મણોના અર્થને જાણનાર ૧૮ “તીર વો (એટલે કે સુder:, કુપુત: અને માવાણ:) (કસ અમારે). જો ૪. ક. ( agીfટ્ટ સમા, કૌસ અમારે ) જે g. (= પછી વિમવિત જીવન, કોસ અમાર) જૂજ જાનવર ચાર રના પવિતઘુવર તથા પ્રસંviાનુજ હૈ ”, (રામગોપાલ, f-enreથા-વિવેચન, નેશનલ કિલ્લા ગ્રાસ, નથી ત્રિી , ૧૯૭૬, પૃ ૬૬-૬૭). ૧૯ દ્રવ્ય પં. ભગવદ્દત અને સત્યશ્રવા, એજન, ૫. ૫૬. ૨૦ દ્રષ્ટવ્ય પં. ભગવદત્ત અને સત્યશ્રવા, એજન, પૃ. ૫૭; વળી જુઓ ત્રગર્થદીપિકા પંચમાષ્ટક પંચમાધ્યાયની ભૂમિકામક કારિકાઓ. - ૨૧ તુલનીય પં. ભગવદત્ત અને સત્યશ્રવા, એજન, પૃ. ૫૫. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ અને તેમાં પરિશ્રમ કરનાર વિદ્વાન શબ્દ અને રીતિ જાણે છે જાણુતા નથી. તે નોંધેછે કે ભાલ્લવિ, મૈત્રાયણીય અને ચરકનું વિશે ના મળતું નથી.કે આ તેધ ઉપરથી અનુમાન વિદ્વાન તત્કાલ્પન સમાજમાં સુલભતાથી ઉપલબ્ધ ન હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુશ ગા. હાથાળા અને સંહિતાના પૂરા અ ઉપબુ હણ કરવાવાળા વિદ્વાનેા કરી શકાય કે ખા શાખાના વૈકટમાધવ પોતાના ભાષ્યની વિશિષ્ટતા જણાવતાં કહે છે કે જેમ શ્મા' અને * સહકાર ” સમાનાર્થવાચક શબ્દો છે, તેમ ભાષ્યમાં ફક્ત સમાના વાચક શબ્દોનો પ્રયોગ અથમંટનમાં કરવામાં આવ્યા નથી; અને અર્થના ભેદ સ્પષ્ટતાથી બતાવવામાં આવ્યા છે; અને આ સમજાવવા માટે તેઓ “ો” અને “ અન '' શોનું ઉદાહર આપે છે, " વિદ્વતાપૂર્ણ ભાષ્ય રચવાને કારણે અને વૈદાવ્યયનની ખાળતમાં પોતાની નગરુક્તાને કારણે જ્યારે તેઓ “ હતુ નાઃ '' ( એજન પૂ. ૨૮૭) જેવું... આત્મીયદક વિધાન કરે છે, ત્યારે, કદાચ આ આત્મવિશ્વાસ, ચ્યાત્મપ્રશંસા અને નિક્તા અસ્થાને ન ડાય, એમ કહી શકાય. ભવભૂતિની આત્મશ્લાધા સુવિક્તિ છે, વૈદા બટનના કેટલાક આધુનિક સિદ્ધાન્તાની આગાહી વેકટમાધવના વ્યાખ્યાનમાં થતી લાગે છે. તેઓ પ્રાચીન ભાષ્યકાર છે, પરંતુ આ સિદ્ધાન્તાના પ્રતિપાદનમાં તેઓ આધુનિક લાગે છે, કારણે કે તેઓ ગુાવે છે કે “ મન્ત્રના ઘટન કરતી વખતે અન્યત્ર અધિ મત્રોની સાહાય્યથી મન્ત્રોનું અર્થ ઘટન કરવું જોઈએ.” આ સિદ્ધાન્ત વાચકનું ધ્યાન આકર્ષે એમ છે; કારણ કે વૈદ્યાર્થધટનના આધુનિક સિદ્ધાન્તા પૈકીનેા એક સિદ્ધાન્ત છે: “ વેદના આ વેથા કરવા જોઈએ.”૨૫ આમ સમગ્ર રીતે મૂલવતાં ઋગ્વેદભાષ્યકારામાં વેંકટમાધવ એક અગત્યનું અને અનુપમ સ્થાન ભોગવે છે; વળી તેમની “ ઋગદીપિકા " સાયભાષ્યના પાર્કના સન્દર્ભ માં અને એ. એ. મેકડોનેલ સંપાદિત બુઢતાના “ A ’” રૂપાન્તર ( version)ના સન્દર્ભમાં મહત્ત્વ ધરાવે છે,૨૧ k ૨૨ ગધૈયીવિકા, અમાષ્ટક પ્રથમાધ્યાય ભૂમિકાત્મક કારિકાઓ, પૃ. ૩૪૫૭-૫૮, ૨૩ દ્રષ્ટચ ઋગ་દિપા પૃ. ૩૬૫૯, " ૨૪ રામગોપાલ, એજન, પૃ. ૨૦૩૬ ગંદીપિકા, પૃ. ૩૫૧; અષ્ટમાષ્ટક તૃતીયાખ્યામ કારિકા છે. ૨૫ રામગાપાલ, એન, પૃ. ૨૦૨. ૨૬ દ્રવ્ય Sehgal S. R., Critical Value of the Bombay Edition of the Rgveda, JOIB, Vol. 3, No. 1, Septcmber, 1953, પૃ. ૫૦-૫૩; ૫. ભગવત્ત અને સત્યમવા, એજન, પૃ. ૫૬-૫૭. તા. ક. આ લેખમાં “ઋગથીપિ ના સન્દર્ભો અને હરણા વિશ્વધરાના વૈદિક સ‘શાધન સંસ્થાન, ડાશિયારપુર (પ’જાળ ) થી પ્રકાશિત આવૃત્તિમાંથી આપવામાં આવ્યા છે. For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાજસનેયી-માધ્યદિન-સંહિતામાં હિરણ્યસ્તુતિમંત્રી જ. ક. ભટ્ટ* શુકલ યજુર્વેદ સંહિતામાં “ હિરણ્યસ્તુતિના ત્રણ મંત્રો આવે છે, જેમાં “હિરાય | (સોનું)નું મહત્ત્વ વર્ણવેલું છે. આ મંત્રોમાં પ્રથમ મંત્ર કાળું વસ્ત્ર (અ.૩૪/૫૦) છે. બીજે મંત્ર તકરિ જિલ્લાના: (અ. ૩૪/૫૧ ) છે અને ત્રીજો મંત્ર વાદનન વાયmr. (અ. ૩૪/૫૧) છે. આ ત્રણ મંત્રમાં “હિરણ્ય ' અર્થાત “સુવર્ણ'ની મહત્તાનું પ્રતિપાદન કરેલું છે. પ્રથમ મંત્રાર્થ પ્રમાણે આયુષ્ય માટે હિતકારક તેજસ્વી, ધનદાયક તથા સ્વર્ગ પ્રકાશક આ ‘હિરણ્ય' છે. તે વિજય માટે મને પ્રાપ્ત થાવ. અહીં સુવર્ણ આયુષ્યાથે હિતકર તથા વિજય માટેનું પ્રતીક કહ્યું છે. – – L - 1 કર્મ કાંડમાં આ ત્રણ મંત્રોને “ આયુષ્યમંત્ર' તરીકે વિનિયોગ થયેલ છે. ગ્રહશાંતિ, યજ્ઞયાગાદિ વિધિવિધાનમાં યજમાન અને યજમાનપત્નીને આ ત્રણ મંત્ર ભણીને આશીર્વાદ અપાય છે. તેથી આ “હિરણ્યસ્તુતિ ' મંત્રને “આયુષ્યમંત્ર” પણ કહેવામાં આવે છે. સ્વાદયાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઓકટોબર ૧૯૯૦, ફેબ્રુઆરી ૧૯૯૧, ૫. ૧૩-૧૬ • મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૩૮૦૦૧૫. १ ॐ आयुष्यं वर्चस्य५ रायस्पोषमौद्भिदम् । इदए हिरण्यं वर्चस्व जत्रायाविशतादु माम् ॥ (શ. ય. સં. અ. ૩૪, મંત્ર. ૫૦ ) २ ॐ न तद्रशासि न पिशाचास्तरन्ति देवानामोजः प्रथमजए ह्येतत् । यो बिति । दाक्षायणए हिरण्य" स देवेष कृणुते दीर्घमायुः स मनुष्येषु कृणुते કોર્ષમા: n (યુ. ય. સં. અ. ૩૪. મંત્ર પ૧). ३ ॐ यदा बध्नन्दाक्षायणा हिरण्य एशतानीकाय सुमनस्यमानाः । સજ ગાયના િસવાયા HIMદવાસન્ ! (શ. યજ. સં. અ. ૩૭/૫૨). For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ હિરણ્યસ્તુતિને બીજો અને ત્રીજો મંત્ર (અ. ૩૪૫૧-૫૨ ) અથર્વવેદમાં પણ મળે છે. ત્યાં પણ તે “ યુવાન સૂવર' તરીકે જ આવે છે કે ઉબૂટ અને મહીધર શુકલ યજુર્વેદ સંહિતાના ભાષ્યકારો પણ જાણ કરંજૂ (અ. ૩૪/૫૦ ) વિષે કહે છે. વિ રિવું સાર્થ-માથુ ઉઠ્ઠાં વચંધ્ય-વસે gિरायस्पोषं-धनस्य वर्धयित वर्चस्वत् अन्नसंयक्त जैत्राय विजयाय मी आविशतात् मयि तिष्ठतु । મહીધર શેડા ફેરફાર સાથે ઉપર પ્રમાણે જ અર્થ કરે છે. બીજા મંત્ર (અ. ૩૪/૫ )નો અર્થ જોઈએ. આ હિરણ્ય ( સુવર્ણ) ધારણ કરનારને રાક્ષસે કે પિશાચ મારી શકતા નથી. કારણું કે દેવનું પ્રથમ ઉત્પન્ન થયેલું આ તેજ છે. જે મનુષ્ય આ હિરને અલંકાર તરીકે ધારણ કરે છે તે દેવોમાં લાંબા સમય સુધી રહે છે અર્થાત ચિરકાળ સુધી દેવકમાં વાસ કરે છે અને મનુષ્યલેકમાં પણ તે દીર્ધાયુષ્ય ભોગવે છે. ત્રીજ મંત્ર (અ. ૩૪/પ૨ ) માં કહ્યું છે કે દક્ષનાં સંતાને અથવા દક્ષવંશી પુરેડિતાએ આ હિર ( સુવર્ણ સુત્ર-રક્ષાસૂત્ર ) શતાનીક રાજાને બાંધ્યું હતું, તે હું દીર્ધાયુષ્યપ્રાપ્તિ માટે તથા વૃદ્ધાવસ્થા ભોગવવા માટે મને પિતાને આ “ હિરણ્ય-સૂત્ર’ બાંધું છું. ' આ ત્રીજો મંત્ર કર્મકાંડમાં યજમાનના હાથે કંકણબંધન માટે વપરાય છે. અગાઉ હિરણ્યસૂત્ર' બંધાતું હશે પછીથી કાળે કરીને તેને સ્થાને રક્તસૂત્ર ( લાલ નાડું) યજમાનને જમણે હાથે બાંધવામાં આવે છે. આયુષ્ય સાથે હિરણ્ય ( સુવર્ણ) ને ગાઢ સંબંધ હોવાથી જ કર્મકાંડમાં આ હિરણ્યસ્તુતિમંત્રોને “ આયુષ્યમંત્રો ' તરીકે વિનિયોગ થ છે. મહીધર અને ઉવટ આ ત્રણ મંત્રો ( અ. ૩૪/૫૦-૫૧-૫૨ ) માટે તેમના ભાષ્યમાં લખે જ છે કે આ હિરણ્ય સ્વતિના મંત્રો છે. અથર્વવેદ આયુષ્કામ સૂકત તરીકે ૧/૧૩૫માં ૪ ઋચાઓ આપી છે તેમાં બે મંત્રો થયાદનન ૧/૧૩૫/૧ અને ર તક્ષતિ ૧/૧૩૫/૨ છે. કૌશિક સૂત્ર આ સુક્તને (૪) ગયાવનગ્ન હાલાચાઃ (અથર્વવેદ ૧/૧૩૫/૧) અને ન તક્ષશિ ર વિશારા ( અથર્વવેદ ૧/૧૩૫/૨ ). (૫) શુ. યજુ. સં. ઉવટ ભાગ્ય અ. ૩૪/૫૦. શુ. યજુ. સં. મહીધર ભાષ્ય અ. ૩૪/૫૦. ६ तद्धिरण्यं रक्षांसि पिशाचाश्च न हिंसन्ति । देवानां प्रथमजं ओजः हि एतत् । अतः यः इद' हिरण्यमलङ्कारविशेषेण धारयति स देवेषु दीर्घमायुः वसति । चिरं देवलोके वसतीत्यर्थः । स मनुष्येषु दीर्घमायुः कुरुते अर्थात् स च मानुष्यमायुरतिक्रम्य जीवतीत्यर्थः ।। (શુ. ૫. સં. ઉલૂટ-મહીધર ભાષ્ય-અ, ૩૪/૫૧ ). ૭ તિન્ન: થિતુતિઃ (ઉબૈટ છે. ય. સં. ભાષ્ય ૩૪/૫૦). fguથતુતિ-મદીરમાળ ! (શે. ય. સં. ૩૪/૫૦). " For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org વાજસનેયી-સાયદિન-સંહિતામાં હિરણયસ્તુતિમંત્રો રક્ષાબંધન-સૂક્ત ' કહે છે. આ ચાર ઋચાઓથી અભિમંત્રિત બે કાળા રુદ્રાક્ષને હાથે બાંધવાનું પણ ત્યાં જાણુવેલું છે. વળી કૌશિકસુત્ર પર/૨૦ માં હિરણ્યમયી રાખડીને આ સૂકથી અભિમંત્રિત કરી હાથે બાંધવાનું અને તે વખતે સ્થાલીપાક કરી વૃતાત ભાતનાં ભજન કરવાનું સૂચવ્યું છે. આજે પણ આપણે ત્યાં બહેને ભાઈઓના આયુષ્યની કામનાથી રક્ષાસૂત્ર બાંધે છે. હિરણ્યનું મહત્વ અનાદિકાળથી આજસુધી અક્ષરનું રહ્યું છે. યાસ્કાચાર્ય · હિરણ્ય' શબ્દની જે વ્યુત્પત્તિ આપે છે તે યથાર્થ જણાય છે. બ્ધિ માતુ ? દિવસે બાયસ્થમાને યા, તે નાઝનમતિ ચા, હૂિતરનાં માતર , હૃદયરમ મસીતિ વા ! (નિરુક્ત અધ્યાય-૨, પાદ-૩ પૃષ્ઠ ૪૮. કો. ઉમાશંકર ાન ઋષિ સંપાવિત. વ. વિ. મ. થારાજની ૬ ૪૮ ). અર્થાત ' હિરણ્ય' 'કેમ તે લાંબુ કરાય છે, ખેંચાય છે, એક માણસથી બીજા માણસ પાસે પહોંચાડાય છે તેથી. વળી ઔષધરૂપે હિતકારક છે. ઉતર મવતિ ધારણ કરવાથી સુંદર લાગે છે કારમી મવતિ દરેકને તે ( સુવર્ણ) મેળવવાની ઈચ્છા થાય છે તેઃ છેલ્લાર્મળઃ | આમ સુવર્ણની મહત્તા યાસ્કાચાર્ય જણાવે છે. આયુર્વેદમાં પણ હિરણ્ય'નું ઘણું મહત્ત્વનું સ્થાન છે. હેમચૂર્ણ બાળકને ખવડાવવાથી બળ, બુદ્ધિ અને આયુષ્ય વધે છે. એટલું જ નહિ, પરંતુ સુશ્રુતમાં જ અન્યત્ર સુવર્ણને સ્વાદયુક્ત, હદયને ગમે તેવું, શરીરને પુષ્ટિ આપનાર, રસાયનરૂપ, દોષ તથા આમયને નાશ કરનારુ, આખને ઠંડક આપનારું તથા વિષવિનાશક પણ કહ્યું છે૧૧. વળી સુવર્ણ ધારણ કરવાના પણ અનેક ગુણે ચરક મુનિએ ચરકસંહિતામાં વર્ણવ્યા છે. સેનું ધારણ કરવાથી મંગળ થાય છે, આયુષ્ય વધે છે. એ સમૃદ્ધિનું પ્રતીક છે, આપત્તિને નાશ કરે છે, હર્ષદાયક છે અને તેજ વધારે છે. તદુપરાંત અન્નમાં વિષ જતું રહ્યું હોય તે “હેમચૂર્ણ' ૮ કોશિક સૂત્ર ૧૧/૧૯. ९ सुवर्ण सुकृत चूर्ण कुण्ठं मधु घृत वचा । मत्स्याक्षकः शंखपुष्पी मधु सर्पिः सकाञ्चनम् ॥ मर्कपुष्पी मधु धतं चूणित कनक वचा । हेमचूर्णानि कैडयः श्वेतदूर्वा घृतं મg | ઘરવારો મિતા: પ્રજ્ઞા: ફોર્ષેડુ જતુકર્ણપિ 1 અમારા વધુમેંદાવનવિવર્ધના: || ( સુશ્રુત–શારીરસ્થાન અધ્યાય-૧૦, ૧લેક ૬૦થી ૭૦ ). . १. सुवर्ण स्वादु हृद्यञ्च बृंहणीयं रसायनम् । दोषामयापहं शीतं चक्षुष्य . विषसूदनम् ॥ (સુશ્રુત-સૂરસ્થાન અ ૪૬/૩૨૬). ११ धन्यं मङ्गल्यमायुष्यं श्रीमदयसनसूदनम् । हर्षण काम्यमोजस्यं रत्नाभरणधारणम् ॥ (ચરક-સૂત્રસ્થાન ૫/૯૭) रत्नवदाभरणानि - रत्न तु विशुद्धमाणिक्यहीरकमुक्ताफलसुवर्णादि ।। (કાળ-ચાટીના) For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13 આપવાથી વિષને નાશ થાય છે.૧૨ આમ સુવર્ણ શાસ્ત્ર પણ બતાવે છે. આયુષ્ય સાથે ગાઢ સંબંધ આયુર્વેદ જોતિષશાસ્ત્રમાં પણ સુવણને મહિમા આયુષ્યમાથે બતાવ્યે જ છે. ભિન્નભિન્ન પ્રકારનાં રત્ન-સેનું, માણેક, નીલમ, પન્ના વગેરે શરીર પર ધારણ કરવાથી પ્રહથી ઉત્પન્ન થતી પીડા દૂર થાય છે. હિરણ્યસ્તુતિને ત્રીને મંત્ર યાનનું સાક્ષાયા. ( અ. ૩૪/પર મુ. વ. સંહિતા)માં હિરણ્ય-સુત્રના બંધનની વાત કરી છે, જેમાં દક્ષનાં સંતાને એ શતાનીકને આ હિરણ્યસૂત્ર બાંધેલું તેને આશય પણ દીર્ધાયુષ્યપ્રાપ્તિને જ છે. સાક્ષાયા: વત્ થનારાન तत् शतशारदाय अहं आबध्नामि यथा येन प्रन्यारेण जरदृष्टिः आसं भूयासम् ।। દક્ષનાં સંતાને એ જે હિરસૂત્ર શતાનીકને બાંધેલું તે હું સે શરદઋતુ જીવવા માટે બાંધું છું. હિરણ્યનો આ રીતે આયુષ્ય સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી અને આયુર્વેદ, જ્યોતિષ વગેર શાસ્ત્રોમાં પણ સુવર્ણ આયુષ્ય સાથે સંબંધ હોવાથી હિરસ્તુતિમંત્રોને “ આયુષ્યમંત્રો” તરીકેને વિનવેગ ખૂબ જ ઉચિત જાય છે. १२ न सज्जते हेमपाले विष पदलऽम्बुवत् ॥ (ચરક-ચિકિત્સાસ્થાન અ. ૨૩/૨૪૦) हेमप इति । हेम यः पिबति इति हेमपः । (ચક્રપાણી–ચરકટીકા) ૨૩ સાક્ષાયના:-અક્ષરથ અવસ્થાનિ વનિ વિખ્યા ૧ (વા. સૂ. ૪/૧/ss) ૨. વજુ. સંહિતા. અ. ૩૪/૫૧નું ઉદ્વટભાળ્યું. તે जरदृष्टि:-जरामश्नुते व्याप्नोठीति जरदृष्टिः । (ઉવટભાળ્યું. શુ. વ. સં. ૩૪/૫૧) जरन्ती जरां प्राप्ता अष्टिः शरीरं यस्य स जरदृष्टिः । (મહીધરભાષ્ય. શ. ય. સ. ૧૪/૫૧) For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ઐતરેય-આરણ્યકમાં વૈદિક “મહાવ્રત –– વિધિનાં સંદર્ભ, સ્વરૂપ અને મહત્ત્વ અમૃત ઉપાધ્યાય ઋવેદીય ઐતરેય-આરણ્યકને પ્રધાન ઉદ્દેશ “ મહાવ્રત” વિધિનું નિરૂપણ કરવાને તેમ જ એ વિધિનું રહસ્યાત્મક અને પ્રતીકાત્મક દર્શન સ્ફટ કરવાનું છે એ સ્પષ્ટ છે. ઐતરેય-આરણ્યકના પિતાના ભાષ્યની ભૂમિકામાં “મહાવત ને સંદર્ભ સ્પષ્ટ કરતાં સાયણાચાર્ય કહે છે કે – महावतमहः प्रोक्त प्रथमारण्यके स्फुटम् ।। ६ ।। गवामयनमित्युक्ते सत्रे संवत्सरात्मके । उपान्त्यमस्ति यदहस्तन्महाव्रतनामकम् ॥ ७॥ सत्रप्रकरणेऽनुक्तिररण्याध्ययनादिति । महाव्रतस्य तस्यात्र हौत्रं कर्म विविच्यते ॥ ८ ॥ એટલે કે “ પ્રથમ આરણ્યકમાં મહાવ્રત-દિવસ (વિધિ )નું સ્પષ્ટ વર્ણન કર્યું છે. આ મહાવ્રત, એક વર્ષ કે સંવત્સર સુધી ચાલનારા “ ગામવન' નામક સત્રના અંતિમથી આગલા (ઉપન્ય) દિવસે થનાર વિધિ છે. (ઐતરેય-બ્રાહ્મણમાં “ગવામયન’ -) સત્રનું વર્ણન કરતી વખતે આ (મહાવ્રત)ની ચર્ચા કરી ન હતી કેમકે આનું અધ્યયન અરણ્યમાં કરવામાં આવે છે. એટલે અહીં (આરકમાં ) એ જ મહાવ્રતનાં હેતાનાં કર્મક વિધિનું વિવેચન કરવામાં આવે છે. " સાયણાચાર્યના આ પ્રાસ્તાવિક શબ્દોથી જાણવા મળે છે કે મહાવ્રત કર્મ કે વિધિ ભલે સંવત્સરાત્મક યજ્ઞ-કર્મને એક વિભાગ હોય પરંતુ એની આધ્યાત્મિક, દાર્શનિક વિચારણું તે અરણ્યના એકાંત સ્થાનમાં, બ્રહ્મચર્યામાં નિમગ્ન ઋષિઓ દ્વારા થવી જોઈએ. કેમકે આ “મહાવ્રત' કર્મના ગંભીર તેમ જ રહસ્યમય અર્થનું આકલન એ જ આરણ્યક-વિદ્યા છે. આવી રહસ્યાત્મક તથા ગૂઢાર્થપૂર્ણ આરણ્યકવિદ્યા દીક્ષિતને જ પ્રાપ્ત થાય છે, અદીક્ષિતને નહીં. વસ્તુત: અદીક્ષિત અથવા અગ્ય વ્યક્તિ આ આરણ્યકવિદ્યાનું જ્ઞાન મેળવવાની અધિકારી નથી. આ જ આરક સ્વાધ્યાય', પુ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી- વસંતપંચમી અંક, ઐકબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, ૫. ૧૭-૨૦. બી/૨૨, કપા એપાર્ટમેન્ટ્સ, લાવણ્ય સોસાયટી પાસે, વાસણા, અમદાવાદ ૩૮૦ ૦૦૭, વા, ૨ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃત ઉષાદયાય ગત જ્ઞાનની વિશેષતા છે. એટલે જ આ ગંભીર જ્ઞાન જ્યાં-ત્યાં, જેને તેને આપી શકાતું નથી. આરણ્યકોનાં સર્વ રહસ્યોમાં “મહાવ્રતનું રહસ્ય પવિત્રતમ તેમ જ સર્વોત્કૃષ્ટ છે. કેમકે મહાવ્રતના યજ્ઞપરિક સંદર્ભ કરતાં એને આધ્યાત્મિક તથા દાર્શનિક સંદર્ભ અને એનું રહસ્યામક, રૂપકાત્મક તેમજ પ્રતીકાત્મક અર્થ સામર્થ ઓછું મહત્ત્વપૂર્ણ નથી. - ૮ બહાને “મહાવ્રત' એ સંજ્ઞાને અથ–પ્રથમ આરણ્યક(અ. આ. ૧.૧.૫ )ના પ્રારંભમાં જ · મહાવ્રત' એ સંજ્ઞાનો અર્થ સ્પષ્ટ કરતાં, ઈદ્ર દ્વારા વૃત્રને વધ થયે એ આખ્યાયિકાને નિર્દેશ કરીને, ઐતરેય-આરણ્યકના દ્રષ્ટા ઋષિ કહે છે કે “વૃત્રને મારીને ઈન્દ્ર મહાન બને. ઈન્દ્ર મહાન બન્યા ત્યારે “મહાવ્રત' થયું. આ કારણથી મહાવ્રત (એ) મહાન વ્રત છે.” આ પુરાકથાશ્રિત, રહસ્યાત્મક વિધાનની સ્પષ્ટતા કરતાં સાયણાચાર્ય મામિક ઢબે કહે છે કે- “ કૃતિઓમાં પ્રસિદ્ધ વૃત્રવધ પછી જ ઇન્દ્ર મહાન બન્યો હતો, એની પહેલાં નહીં. ઇન્દ્રનું નિર્ભય બનવું એ જ એનું મહાન બનવું એ છે.” વૃત્રવધ પહેલાં ઈન્દ્ર પિતાના ભયને જ જાપ જપતો હતો. આ રીતે ભીતિગ્રસ્ત બનેલા ઈન્દ્રનું હરવું-ફરવું બંધ થઈ ગયું હતું. આથી એની તબિયત લથડી ગઈ હતી અને તે “ અ૯૫ ” બની ગયો હતો. પણ વૃત્ર કે જે ઈન્દ્રની બધી જ ભીતિ, અલ્પતા, લઘુતા, હિનતા, દીનતા અને શિથિલતાનું કારણ હતું તેનો નાશ થવાથી ઈન્દ્રનું સમગ્ર વ્યક્તિત્વ બદલાઈ ગયું ; એ નિર્ભય થઈ ગયું. એટલે એની અલ્પતા, દીનતા, શિથિલતા ચાલી ગઈ. એ “મહાન' બની ગયે. કેમકે નિર્ભયતા એ જ મહાનતા છે. અને, એટલા માટે જ, વૃત્રવધની યુગપરિવર્તક ઘટના બન્યા પછી, ઈન્દ્રની મહાનતાને ઘોતિત કરનારું જે કર્મક વિધિ થવા લાગી તે “મહાવ્રત ' કહેવાયું. આ રીતે “મહાવ્રત ” ઈન્દ્રના મહત્વનું ઘી તક છે. આ જ વૃત્રવધની પુરાકથાનું તાતપર્ય છે. માટે, મહાવ્રતની ઉપાસના, ઈન્દ્ર જેવા સર્વશક્તિમાન (મહાન) તત્વની સાચી ઉપાસના છે જે સમય જતાં આધ્યાત્મિક દર્શનની જનની સિદ્ધ થઈ શકે તેમ છે. મહાવ્રતનું યાપક મહાવ્રતનું યજ્ઞપક સ્વરૂ૫:–વેદિક શૌયાગપરંપરામાં “મમ્હાવ્રત' એ, વર્ષ સુધી ચાલનારા તથા સંવત્સર (અર્થાત પ્રજાપતિ)ના પ્રતીકરૂપ “ગવામયન’ સત્રના છેલ્લાથી આગલા (ઉપન્ય) દિવસે થનારું કર્મક વિધિ છે. આ “મહાવત’ વિધિ પણ છે, ઉત્સવ પણ છે. જાતિના પ્રતીકરૂપ છે ઉત્સવ પણ છે. મહાવ્રત' વિધિનાં ત્રણ રૂ૫ છે. એકાહરૂ૫, અહીનરૂપ તથા સત્રરૂપ. સત્રરૂપ એ મહાવ્રતની પ્રકૃતિ છે પરંતુ એકાહરૂપ એ વિકૃતિ છે. મહાવ્રતવિધિ એકદિવસીય (એકાહરૂ૫) કમ છે અને એનાં પ્રાતઃ હવન, માનિ સવન તેમ જ સાયંસવન એ ત્રણ સવન છે. સોમરસ કાઢવાને વિધિ “સવન” કહેવાય છે જેમાં પ્રાત, મધ્યાહ તથા સંસ્થાના સમયનાં અન્ય વિધિવિધાન સમાવિષ્ટ છે. મહાવ્રત'ના પ્રાતઃસવનને આજ્ય તથા પ્રઉગ શસ્ત્રો એટલે કે મંત્રસમૂહ સાથે; માધ્યદિન સંવનને મહત્વતીય તથા નિકવલય શસ્ત્ર સાથે; અને સાયંસવનને અગ્નિમાત અને વૈશ્વદેવ શસ્ત્ર સાથે સંબંધ છે. For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ઐતરેય-આરણયકમાં નેદિક “મહાવત' વિધિના આદર્ભ, વરૂપ અને મહત્વ ૧૯ મહાવ્રતનાં ય સવનેનાં બધાં શસ્ત્રોનું પૂરું વર્ણન એતરેય-આરણ્યકના પ્રથમ આરણ્યકમ આપવામાં આવ્યું છે. આ વર્ણન રૂપકાત્મક હોવાથી અત્યંત અર્થભરપૂર છે એમાં સંદેહ નથી. આ જ પ્રથમ આરણ્યકનું, દાર્શનિક દષ્ટિથી, દ્વિતીય આરણ્યકમાં અનુસંધાન છે. આ દ્વિતીય આરણ્યકમાં “મહદકથ' અથવા મહાવ્રતના મહત્ત્વપૂર્ણ “નિકેવલ્ય ' શસ્ત્રના આધ્યાત્મિક સ્વરૂપને પરિચય મળે છે. આ નિર્કેવલ્ય’ શસ્ત્રના વિશિષ્ટ શાસ્ત્રીય સ્વરૂપનું પાંચમાં આરણ્યકમાં, સુત્રશૈલીમાં, વર્ણન થયેલું છે. આ “નિકવલ્ય’ શસ્ત્ર મહાવ્રતના મધ્યદિવસીય (માર્યાદિન) હોમનું મહાન શસ્ત્ર છે અને એ શર્માની વિસ્તૃત ચર્ચાથી સભર હોવાને લીધે પંચમારણ્યક પ્રથમારણ્યકની સારી રીતે પૂર્તિ કરે છે. ભારતીય સંસ્કૃતિના બહુ પ્રાચીન સમયથી જ “મહાવ્રત' એક સાંસ્કૃતિક ઉત્સવના રૂપમાં પ્રચલિત તેમજ લોકપ્રિય હશે એમાં શંકા નથી કૃષ્ણયજુર્વેદની તત્તિરીય સંહિતા તેમજ કાઠકસંહિતામાં મહાવ્રતને ઉલેખ તથા પ્રારંભિક વર્ણન મળે છે. બ્રાહ્મણયુગમાં “મહાવ્રત નું કડક પરિવર્તિત કે પરિવર્ધિત સ્વરૂપ જોવા મળે છે. તૈત્તિરીય બ્રાહ્મણ (૧.૨.૬.૧)માં ' મહાવ્રત'ના ત્રણ વિભિન્ન અર્થ આપ્યા છે જેને ઉલેખ સાયણાચાર્ય, ઐતરેય-આરણ્યકના ભાષ્ય (એ. એ. ૧.૧.૧, સા. ભા. )માં કરે છે. અહીં મહાવ્રત ને એક અર્થ ‘મહાન વ્રત ” પણ આપે છે. જેને છાંદોગ્ય–પરંપરામાં પણ નિર્દેશ છે. સંભવતઃ આ જ મહાવ્રતનું પ્રાચીન, લોકપ્રિય સ્વરૂપ હતું જેમાં સ્ત્રોમાં પણ ભાગ લેતી હતી અને બહુજનસમાજના સર્વે વર્ગોની ઉત્સવમાલીઓ એ ઉત્સવમાં પ્રતિબિંબિત થતી હતી. આ મહાવ્રત વરસમાં એક દિવસ, ઈન્દ્ર દ્વારા વૃત્રવધ'ના મહાન પ્રસંગની સ્મૃતિમાં, જનસામાન્યને માટે મહાન ઉત્સવના રૂપમાં સુપ્રચલિત હશે. લગભગ બધા જ વિદ્વાનોએ મહાવ્રતના મહોત્સવરૂપ તરફ સંકેત કર્યો છે. તાડવમહાબ્રાહ્મમાં મહાવ્રતને અન્ન કહીને એને પ્રજાપતિ સાથે સંબંધ દર્શાવે છે. શાંખાયન આરણ્યકમાં પણ * પ્રજ્ઞાતિય સં વરસ : | તસ્વૈષ આરમાં માત્રતY I' એ પ્રારંભિક શબ્દ વડે પ્રજાપતિને વર્ષ (સંવત્સર ) કહીને, મહાવ્રતને પ્રજાપતિનું શરીર ( આત્મા ) કહ્યું છે. આગળ જતાં મહાવ્રતને ઈન્દ્રનું શરીર પણ કહ્યું છે. જો કે અહીં મહાવ્રતને અર્થ મહાવ્રતને મંત્રસમૂહ (શત્ર) છે. આમ છતાં, મહાવ્રત કર્મને સંવત્સર, પ્રજાપતિ તેમ જ ઈદ્ર સાથે જે મૌલિક સંબંધ છે તેને અહીં જરૂર નિર્દેશ છે. તાંડયમહાબાહ્મણમાં સ્તોત્રનું પક્ષીરૂપ છે. ઐતરેય-આરણ્યકમાં તેત્રના પક્ષીરૂપનું, અવયવો સહિત, થઇ જ વિસ્તૃત નિરૂપણ છે અને “મહાવ્રત ”ના “ઍખ ”-વિધિનું પણ ઘણા વિસ્તારપૂર્વક વર્ણન છે. આ વર્ણન અતરેય-આરણ્યકના વિશિષ્ટ સાંસ્કૃતિક અંશો છે જે “મહાવ્રત ”ના પ્રતીકાત્મક સ્વરૂપના દ્યોતક છે આ બધા અંશોનું યથાસંભવ રૂપષ્ટીકરણ આ લખનારે એતરેય-આરણ્યકની સ્વરચિત હિન્દી આવૃત્તિનાં ટિપ્પણમાં સમાવિષ્ટ કર્યું છે. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ. . પ્રાચીન ગુજ૨ ગ્રન્થમાલા પ્રાચીન ફાગુ-સહ-સંપાદક : ડૉ. ભેગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સોમાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ ૧૦=૫૦ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ ૬પ૦ ૨ વણક-સમુચ્ચય, ભાગ ૧-મૂલ પાઠ-સં. : ડો. ભે. જ. સાંડેસરા ૯=૫૦ ૩ ભાલણકૃત નાખ્યાન (ત્રીજી આવૃત્તિ)-સં. : પ્ર. કે. કા. શાસ્ત્રી ૧૧=૫૦ ૪ ઉદયભાનુમતવિક્રમચરિત્રરાસ-સંપાદક : સ્વ. પ્રો. બ. ક. ઠાકોર ૨=૫૦ ૫ ભાલણ : એક અધ્યયન-લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી (૧૯૭૧) ૮=૦૦ ૬ વણકરસમુચ્ચય, ભાગ ૨-સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસચિઓ. કર્તા : ડૉ. ભેગીલાલ જ, સાંડેસરા અને ડૉ. રમણલાલ . મહેતા ૧૦=૧૦ ૭ પંચાખ્યાન બાલાવબોધ, ભાગ ૧-સંપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડો. સેમાભાઈ પારેખ - - ૨૪:૦૦ સિહાસનબત્રીસી-સં. ડો. રણજિત મ. પટેલ ૧૫=૫૦ ૯ હમ્મીરપ્રબન્ધ–સં. ડે. . જ, સાંડેસરા અને ડે. સે. પારેખ ૧૦ પંચદંડની વાર્તા–સં. ડે. સોમાભાઈ ધું. પારેખ (૧૯૭૪) ૩૧=૦૦ ૧૧ વાગભટાલંકાર બાલાવબોધ-સં. ડં. ભેગીલાલ જ. સાંડેસરા ૧૨=૦૦ સ્વ. પ્રોબ. ક. ઠાકર ગ્રન્થમાળા ૧ વિવિધ વ્યાખ્યાને ગુચછ ૧ ૨૨૫૦ ૨ 54 55 5 ૨ ૨=પ૦ ૨=૫૦ ૦ ૦ | ૦ ૦ ૦ ૦ નિરુત્તમાં ૫ વિક્રમોર્વશી-(અનુવાદ: મનનિકા સહિત) ૨પ૦ ૬ પ્રવેશકે, ગુચછ પહેલે ૪=૫૦ ૭ પ્રવેશકે, ગુચ્છ બીજે ૩=૯૦ ૮ અંબડ વિદ્યાધર રાસ ૯ મહાર સેનેટ (બીજી આવૃત્તિઃ બીજુ પુનર્મુદ્રણ) ૪=૦૦ ૧. આપણી કવિતાસમૃદ્ધિ (બીજી આવૃત્તિ; છ પુનર્મુદ્રણ) ૪=૦૦ નવીન કવિતા વિષે વ્યાખ્યાન (પ્રથમ આવૃત્તિનું પહેલું પુનર્મુદ્રણ) ૪=૦૦ છે. બ. ક. ઠાકોર ડાયરી, ભાગ ૧–સંપાદક: ડૉ. હર્ષદ મ. ત્રિવેદી ૨=૦૦ છે, બ. ક. ઠાકર અધ્યયનગ્રન્થ ૧૫=૫૦ ૧૪ એ, બ, ક. ઠાકોરની ડાયરી, ભાગ ૨– સંપાદક : ડો. હર્ષદ ત્રિવેદી ૯=૭૫ ૧૫ વિવેચક–પ્રો. બલવન્તરાય ઠાકોર ૨૫=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પ્રેસ, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧ ૦ ૦. ૧૩ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋવેદમાં મહર્ષિ વામદેવ મધુમાલતી ગ, ત્રિવેદી.* વામદેવષિનું વ્યક્તિત્વ, કુળગૌરવ, સમકાલીન વ્યક્તિઓ સાથેના સંબંધે -- | ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં “ વામદેવ' નામધારી અનેક વિભૂતિઓ છે. ઋગવેદના ઋષિ વામદેવ તે અંગિરા કુળના ગોત્રકાર, મંત્રકાર અને સૂક્તદષ્ટા ઋષિ છે. તેના વંશના આદિપુરૂ અંગિરસ કે અથર્નાગિરસ છે. પાર્થિવ અગ્નિની કાતિકારી શોધ કરીને અંગિરસે યુગપ્રવર્તક બન્યા હતા, એટલું જ નહિ પણ તેમની વીરગાથાએ તેથી પણ પ્રાચીન સમયની છે. ખુદ ઇન્દ્રને પણિઓ વડે અપહત ગાય પાછી અપાવવામાં અંગિરસોએ મદદ કરી હતી. બ્રહ્માંડપુરાણ, કંદપુરાણ, મત્સ્યપુરાણ, પદ્મપુરાણ, શિવપુરાણ, વાયુપુરાણ, શ્રીમદ્ભાગવતપુરાણ, વ. માં વામદેવઋષિના અનેક ઉલ્લેખ મળે છે. તેમાં વામદેવનાં તપ તથા શ્રીકૃષ્ણ, શિવ, કંદ, પરશુરામ, વ. સાથે તેમની મુલાકાતે ઉલલેખાયેલી છે. મત્સ્યપુરાણમાં તે વામદેવને એક શિવાવતાર પણ ગણેલ છે. શિજ કે શિજ, ભાવ, ભુગુ, ગોતમ, ઉચશ્ય, દીર્ઘતમસ, કક્ષીવાન, વ. સાથે વામદેવઋષિ ગોત્ર સંબંધ ધરાવે છે. ગોતમ વામદેવઋષિના પિતા કે પિતામહ હોવા જોઈએ. ગોતમના પુત્ર કે વંશજ હોવાથી તેઓ પોતાની જાતને ગોતમ તરીકે ઓળખાવવામાં ગૌરવ લે છે. વામદેવને અગ્નિની બંધૃતા પિતા ગામ પાસેથી વારસામાં મળી છે. ઋ. ૪/૨૧ માં શિજના ધરમાં સોમ વાટતા ઋત્વિજોને, તેમ જ શિજના ધરમાં છુપાયેલું બળવાન ભાર્વરનું બળ સ્તતાને પૂર્ણ કરવા તેના ઉપર રેડાય છે એ ઉલ્લેખ છે. જો કે સાયણે કરિનઃ જામજમાના: બરિવન: તત્સંધી સૌરિનઃ ચનગાના અને માર્વર: એટલે તેજસ્વી એવો અર્થ કર્યો છે, પણ પ્રીફીથ નોધે છે તેમ હરિજ એક ગોત્ર છે. સંભવતઃ અંગિરસો, ઊંશજ, કક્ષીવાન, ગતિમ, ભગુ, વામદેવ, બધા એક કુળના છે તેથી પર્વતભેદનના ભવ્ય પરાક્રમ માટે દરેકને ગૌરવ છે. આમ ગૌતમવંશના પૂર્વપુરુષનાં નામોને વામદેવઋષિના પૈતૃક નામ, ઉપનામ તરીકે વાપરી શકાતાં હોય “સ્વાધ્યાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, કબર-૧૯૯૦ફેબ્રુઆરી-૧૯૯૧, પૃ. ૨૧-૨૧, શામળદાસ આર્ટસ કૉલેજ, ભાવનગર ૧ ભાગવત, ૧૦, ૮૪, ૫, સ્કન્દ ૩, ૪, ૧૫-૧૧, શિવ-૧, ૨૨, પા ઉ. ૧. ૩૮, વાયુ ૬૫. ૧૦૦, બ્રહ્માંડ છે. ૧. ૧૫, મત્સ્ય ૪. ૨૭, ૩૦, ૪. ૩૧, ૨૩. ૩૬ ૨ . ૪, ૪, ૧૧, ૩૧, ૧૨, ૩૨. ૯. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુમાલતી મ. ત્રિવેદી એવું લાગે છે. કક્ષીવાન અને ગૌતમને પૈતૃક સંબંધ તે મહાભારતે પણ નોંધ્યું છે. બેહદેવતા કક્ષીવાનને દીર્ઘતમસૂના પુત્ર કહે છે. આમ દીર્ધતમસુ અને કશીવાન એ વામદેવઋષિના ગૌતમવંશના જ છે. વામદેવઋષિ આત્મસાક્ષાત્કાર વર્ણવતાં કહે છે કે 'હું કક્ષીવાનઋષિ છું. હું આજુનેય કુત્સનું પ્રશાસન કરું છું.’– પિતૃપરંપરા માટે ગર્વ અનુભવતા ઋષિ પોતે જ પૂર્વપુરુષ હોવાનું અનુભવે અને આથી પણ ઉચ્ચ આદર્શ પ્રકાશના પુત્ર અંગિરસ બનવા-સેવે, એ ધણું સ્વાભાવિક છે. વામદેવમંડળમાં તત્કાલીન સંભાવિત વિભૂતિઓ-રાજવીઓ અને ઋષિઓના ઉલલેખ મળે છે, ને વામદેવઋષિને અને તેમને ઘનિષ્ઠ પરિચય દર્શાવે છે. ખાસ કરીને પુજાતિનો પ્રતાપી રાજા પુરુકુન્સ, જે દુર્ગહ અને આજનીને પુત્ર હતો, તે તે વામદેવઋષિના પૌરાહિત્ય નીચે હતે જ, પુરુકુત્સ માટે વામદેવે અનેક યજ્ઞો કર્યા હતા અને ઈન્દ્ર દ્વારા તેને અનેકવાર વિજય અપાવ્યું હતું. પુરુકુત્સના જીવનના છેવટના ભાગમાં દાશરાજ્ઞયુધે તેને માટે તેમ જ તેના પુર રાજવંશ માટે કારમી કટોકટી સર્જી હતી. ત્યારે વામદેવઋષિએ સપ્તર્ષિઓને વિશ્વાસમાં લઈને પુરુકુત્સની પાસે યજ્ઞ કરાવ્યો હતો, તેને પરિણામે ત્રસદસ્યુ જપે અને પુરુ રાજવંશનું પતન થતું અટકી ગયું. ત્રસદસ્યુજન્મકથા ઉપરથી કુત્સરાજા ઉપર વામદેવઋષિનું પૂર્ણ પ્રશાસન હતું તે હકીકત સુસ્પષ્ટ થાય છે. દિવોદાસને પુત્ર સુદાસ પુરુકુત્સને સમકાલીન અને પાડોશી રાજા હતો. દારાણયુદ્ધમાં મકાના સ્થળે પુરુકુસનું સામ્રાજ્ય હોવાથી તેની પુષ્કળ ખુવારી થઈ હતી એના સ્પષ્ટ ઉલલેખ ઋવેદમાં મળે છે. સુદાસના પુરોહિત વસિષ્ઠ મહર્ષિ (દાશરાજ્ઞયુદ્ધના શરૂના ભાગમાં તે) પુરુકુત્સને “પ્રાણપણે સેવા આપતા' કહે છે. તેથી લાગે છે કે પાડોશી રાજા છતાં બંને સ્વાભાવિક શત્રુ નહોતા. સમ્રાટો મહામાત્યની સલાહ પ્રમાણે જ ચાલે, તેથી આ સારા સંબંધમાં વામદેવઋષિની દીર્ધદર્શિતા અને શાણપણુ જણાય છે. સુદાસના માતામહ દેવવાત સુંજયને માટે પ્રદીપ્ત થયેલા અગ્નિની વામદેવે પ્રશંસા કરી છે. વળી, ઝુંજયને વંશજ સહદેવપુત્ર સોમક હતો તેણે વામદેવઋષિને બે જાતવાન અશ્વો ભેટ ધર્યા હતા. તે સૃજય જાતિને વામદેવ માટે સમાદર દર્શાવે છે. ભૃગુઓ સાથે ગોતમવંશને મંત્રી હતી. અનિને વામદેવે ભૂગુ જેવું આચરણ કરતે' કહ્યો છે. વામદેવમંડળમાં સપ્તર્ષિઓના ઉલેખ અનેકવાર છે. વામદેવ પોતે સપ્તષિઓમાંના એક હતા અને દાશરાજ્ઞયુદ્ધના સમકાલીન હોવાથી વસિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, ભરદ્વાજ, વ.ના સમકાલીન હતા. ઋગવેદનું ચતુર્થ મંડળ લગભગ આખું વામદેવઋષિએ જોયેલું છે, પણ રામદેવના કુળમાં ઘણું જ્ઞાની સૂક્તદષ્ટા થઈ ગયા છે. સરસ્વતીતટથી સદાનીરી ગંડકી * સુધી સામ્રાજવે વિસ્તારના વિદેહ માધવના પુરોહિત ગોતમ રહૂગણુ તે વામદેવના પિતા કે નજીકના પૂર્વપુરુષ હતા. વામદેવના ભાઈ નોધા ગોતમ વેદના સૂક્તદા ઋષિ છે. અંહમુય, ૩ . ૭, ૧૯, ૨-. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વૈદમાં સાથેિ બામદેવ બુદ્ધ કય અને મૂત વામદૅન્ક એટલે વામદેવના પુત્ર કે વાજ છે. શરત વામદેવના પિતરાઈ ભાઈ હતો અને દીનમસ ગાત્રસ’બધી હતા. ઐતરેય બ્રાહ્મણુ ૮.૪.૨૩ પ્રમાણે ભરત દૌન્તિના રજ્યાભિષેક દીયતમાં મામય કરાવ્યો હતો. મહાભારતમાં મગધની પર્વતીય ઉષકાઓ વચ્ચે ગાનમયાન બાશ્રમ લેખાયો છે. તમવશીય શતાનંદ જનક વિદેહીના પુરહિત હતા. આમ વામદેવની પૈતૃક પરંપરા ગૌરવપૂર્ણ છે. થાયૠષિનુ અશ્રત જીવન!–– પુરાણો નોંધે છે તેમ, અનુપમ સૌન્દર્યવતી મહસ્યા, વામદેવઋષિને તેમના સંયમના પુરસ્કારરૂપે મળી હતી. આ અહલ્યાને મેળવવા ઇન્દ્રસહિત બધા દેવા આતુર હતા અને તે માટે તેમણે કાવાદાવા પશુ અજમાવ્યા હતા. પાિમે ઋષિને માર્ગ વવતી શત્રુ: એ કટું સત્યનો સાક્ષાત્કાર થયા હતા. છતાં ઋષિએ ગૃહસ્થથમ સમજીને પત્નીનો ત્યાગ કર્યા નહોતા, જો કે અમુક કારણાસર તેને શિલા બનાવી દેવી પડી હતી. ઇન્દ્રના પ્રસ`ગ પછી પણ પત્નીને ઘરમાં રાખવા બદલ વિષનો સામાજિક બહિષ્કાર થયા હતા. દાણાપાણી પશુ ન મળે એવી કપરી પરિસ્થિતિમાં નાટક એકવાર ષિને પાનનાં આંતરડાં પકાવવાં પડ્યાં હતાં. દેવદ્રા પપ્પુ લગભગ ઊઠી ગઇ હતી. અર્ધાંગનાના ચારિત્રિક આક્ષેપ વર્ષના આઘાત જીરવવા ઋષિને બેહદ સામપાના આશ્રય લેવા પડયા હતા. વામદેવના શ્વાનમાંસભક્ષણને ઉલ્લેખ મનુસ્મૃતિમાં આપદ્ધર્મ તરીકે છે.પ જયારે બૃહૃદેવતા આ જાણે કાઇ ગૌરવપ્રદ બાબત કાય એ રીતે આના ઉલ્લેખ કરે છે. બુદતા તો એમ પણ નોંધે છે. કેન્દ્ર જન્મતાંવેત પામવષિને યુદ્ધનું આહવાન આપ્યું. મધ દસ દિવસ સાત લડીને જીતી ગયા અને પરાજિત ઇન્દ્રની ઋષિએ હરરાજી કરી.યાયમાંડળમાં આ પશુ ઉલ્લેખ છે. આમ આ અહલ્યાપ્રસંગે બંને પક્ષે સારી રસાકસી થ હતી અને છેવટે કાંઈક સમાધાન થયું હતું. મારી સમજ પ્રમાણે પાકયાને ત્રસદસ્યુજન્મકથા સાથે નિકટ સબંધ છૅ અને એ રીતે . અહલ્યા નિર્દેષિ ઠરે છે અને વામદેવઋષિ રાજભક્તિથી પ્રેરાઈ તે આત્મબલિદાન આપનાર મહાન વિભૂતિ કરે છે. આની વિસ્તૃત ગૃાવટ મેં અન્યત્ર કરી છે. વામદેવમંડળમાં જાવા માટે અને પુત્ર માટે જે ધન્ય મગ જોવા મળે છે તે કષિત ગૃહજીવનમાં ન સબવે, તેમ જ જો દેષિત હૈાય તેા અહલ્યા અહલ્યા ( નિર્દોષ ) બનીને ઋષિ સાથે રહી ન શકે અને જો રહે તે વામદેવની રચનાએ ઋગ્વેદના ગાત્રમડામાં સ્થાન ન પામે. ા. ૪. ૧૮, ૧૩ * મ મનુ ૧૦, ૧૬ ૬ બુદ્ધદેવતા ૪, ૧૨૬, ૧૩૧ થી ૧૬૬ . ૪. ૧. ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૨૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪ www.kobatirth.org વામદેવૠષિની સિદ્ધિ, આત્માનુભૂતિ, તત્ત્વચિંતન : વામદેવઋષિને અમુક સિદ્ધિ, રહસ્યા, તાંત્રિક શક્તિ વશપર પરાગત રીતે વારસામાં મળ્યાં હતાં. વામદેવઋષિ, અગ્નિની મિત્રતાથી પ્રાપ્ત થયેલી બંધુતાને જોરે, જોરાવર દુષ્ટ તત્ત્વાને ભગાડવાની શક્તિ ધરાવે છે તે બધુતા ઋષિને તેના પિતા ગાતમ પાસેથી વારસામાં મળી છે. ગતમ આંગિરસગોત્રના હોવાથી, અને અગ્નિ, અગિરસગે ત્રના આદિપુરુષ હેાવાથી, આખી વંશપર પગમાં અગ્નિ સાથેના ગાત્રસ બધ-બંધુતા ઊતરી આવેલ છે. ચતુ મંડળના વૈશ્વાનર અગ્નિના સૂક્તમાં વામદેવઋષિ અગ્નિએ પોતાને કાંઇ ગહન અને ભવ્ય અનુભૂતિ કરાવી હોવાને દાવા કરે છે. એક કાળે આ જ્ઞાન પ્રગટ હરો, પશુ વામદેવના સમયે તેા તે ગાયના ભૂંસાયેલા પગેરા જેવું અપ્રાપ્ય હતું. તે વામદેવને બતાવીને અગ્નિએ ભારે મેાટા પક્ષપાત દાખવ્યા છે. આ મહાન જ્ઞાનધન મેળવવા બદલ કાઇ પેાતાની ઇર્ષ્યા ન કરે. આ જ્ઞાન, પૃષ્ઠ નામે સપ્તધાતુ સામરૂપે હતું. ગ્રોફીથ માને છે કે પૃષ્ઠ તે માધ્ય દિનસવન વખતે વપરાતી વિશિષ્ટ સામરચના છે. જો કે સાયણ આવું કહેતા નથી. વિધિ સામની અદ્ભુત શક્તિ વિષે અનેક કથાએ મળે છે, તેથી કલ્પી શકાય કે આ સામમાં કાઇ અદ્ભુત શક્તિ હતી. 4 વામદેવમહર્ષિ તે જન્મ પહેલાં જ આત્માનુભૂતિ થઈ હતી એમ કહેવાય છે. ઋગ્વેદમાં આ બાબતા એકરાર છે. ઐતરેય આરણ્યક ૨/૫માં આના નિર્દેશ છે. ઐતરેય ઉપનિષદ વ્યક્તિના ત્રણ જન્મ નિરૂપીતે નોંધે છે કે આ જ્ઞાનને લીધે વામદેવઋષિને અમરતા મળી હતી.૮ વામદેવમંડળમાં આવતા ઈન્દ્ર-અદિતિ-વામદેવ સ ́વાદમાં ઈન્દ્રના જન્મના વિકલ્પે વામદેવના જન્મને પ્રસ`ગ પણ માનવામાં આવે છે. તેમને સામાન્ય રીતે જન્મવું નહોતું. આ જાણીને એની માતાએ અદિતિનું ધ્યાન ધર્યું ત્યારે અદિતિ ઇન્દ્ર સાથે ત્યાં ઉપસ્થિત થઈ અને વામદેવઋષિએ ગર્ભામાં જ રહીને ઈન્દ્ર સાથે ચર્ચા કરી. વામદેવના જન્મસબંધી બધી કથાએ રૂપકાત્મક જણાય છે, જ્યાં ગર્ભવાસને લેાહકારાગાર કહેલ છે. વામદેવઋષિને ગર્ભસ્થિત અવસ્થામાં જ સર્વાત્મભાવની અનુભૂતિ થઈ હતી. મનુ, સૂર્ય અને ઉશના કવરૂપે પોતાના પૂર્વજન્મે તેમને જ્ઞાત છે અને હાલ પોતે આજ્નેય કુત્સનું પ્રશાસન કરનારા કક્ષીવાન (ગોત્રના ) ઋષિ બનનાર છે તેને પશુ તેમને ખ્યાલ છે. બૃહદારણ્યક ઉપનિષદ નાંધે છે કે જેમ વામદેવઋષિએ સર્વાત્મભાવ અનુભવ્યે એમ જે કાઈ બ્રહ્મભાવ અનુભવે, તે સર્વવ્યાપી બ્રહ્મ બને છે. · Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સિવાય પુનર્જન્મ વિષે વિચારનારા તત્ત્વોમાં વામદેવઋષિ કોઇ ગણાય છે. ઋ. ૪/૨૬/૧માં ઋષિ પેાતાના પૂર્વજન્મા ગણાવે છે અને ૠ. ૪/૨/૧૭માં દેવા પુનર્જન્મપરંપરાને, લેઢાને ધમણુથી ફૂંકીને ગાળવાની જેમ, વિશુદ્ધ કરે છે, એમ કહ્યું છે. તેમાં સનાતન આત્માને કર્મો પ્રમાણે પુનર્જન્મ ભાગવવાના રહે છે અને તેનું ક્રમિક વિશુદ્ધીકરણ સાવધ પુરુષાર્થોથી થઈ શકે, અવે ખ્યાલ જડ્ડાય છે. વેક્થી ઇતર સાહિત્યમાં વામદેવઋષિનુ ઐત. ૩પનિ. ૨, ૧ થી ૫ બૃહદા. કૃત્તિ. ૧. ૪. . મધુમાલતી મ. ત્રિવેદી For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવામાં મહર્ષિ વામદેવ તત્વજ્ઞાન “ જન્મત્રયી” નામે સુવિખ્યાત છે. તે પ્રમાણે પ્રાણીમાત્રના ત્રણ જન્મ થાય છે. પ્રથમ જન્મ માતાપિતાના સમાગમ વખતે, બીજે જન્મ ગાણ તરીકે જન્મ, અને ત્રીજો જન્મ તે મૃત્યુ પછી જન્મ. અમરત્વ મેળવવા ઈચ્છતા સાધકને માટે વામદેવનું આ તત્વજ્ઞાન પ્રમાણભૂત લેખાય છે. વિનમ્ર વ્યક્તિત્વ:– ઋગવેદના વતર્યમંડળના દષ્ટા હોવાને એકરાર વામદેવઋષિએ કર્યો છે. કવિ અને ઋષિ તરીકે તેમને નવીન કાવ્યરચનાને ઉમંગ છે. તેમને આત્મવિશ્વાસ છે કે સ્તુતિના સાધનથી પિતે દેવની કૃપા મેળવી શકશે, પિતાના યજમાનને ઉદય, જાણે તે ઉષાકિર ધારણ કર્યા હોય એમ, અવસ્થંભાવી છે-આ બધું ખરું; પણ તેની સાથે વામદેવઋષિનું વિનમ્ર વ્યક્તિત્વ એકદમ ધ્યાન ખેંચે છે. તેઓ આત્મગૌરવ જરૂર ધરાવે છે. આત્માભિમાન નહિ. ઋષિ નમ્રપણે સ્વીકારે છે કે પિતાનું જે કંઈ જ્ઞાન છે તે અગ્નિદેવની દિવ્ય બક્ષિસ છે. અરે, એ જ નહિ. જ્ઞાનના સમસ્ત વિષયો અગ્નિની જ આણ નીચે છે. અગ્નિએ પિતાને વિશિષ્ટ ગણીને જે રહસ્ય આપ્યું તે તે જાણે વૃષભની ધારણપાત્ર ધુરાએ વત્સને જોડયો હોય એવી વિનમ્રતા ઋષિ દર્શાવે છે.૧૦ ઋષિ સ્પષ્ટ સ્વીકારે છે કે આ કાંઈ પિતાની નવીન શોધ નથી, અગ્નિનું પ્રદાન છે અને તે પણ આજે વાઈ ગયું હોવાથી કોઈ જાણતું નથી, પણ એક કાળે વામદેવના પૂર્વજો તે જાણતા. હવે ફરીથી વામદેવને તે જ્ઞાન મળ્યું તેથી જ્ઞાનપરંપરા ખંડિત થતી અટકી. ઋવેદના અન્ય સમર્થ મહર્ષિઓએ પ્રસંગોપાત્ત આત્માભિમાન દર્શાવ્યું છે, જેમકે ‘વિશ્વામિત્રનું બ્રહ્મ આ પ્રગતિશીલ ભારત જાતિને રક્ષે છે' (ઋ.૩.૬૨ ). “ગોવાળિયાની સોટી જેવા ટચૂકડા બિચારા ભરતને વસિષ્ઠ અગ્રેસર બન્યા પછી અભ્યય થયે.” (ઋ. ૭.૩૩.૬)આવી કોઈ આત્મશ્લાઘા વામદેવઋષિ કરતા નથી. વામદેવ તે પુરપ્રજાની કટોકટી દૂર થઈ અને ત્રસદસ્યુ જેવો લાયક રાજા સાંપડે તે માટે મિત્ર-વરુણને લાખ લાખ ધન્યવાદ આપે છે. આમ વામદેવઋષિને વિનય આકર્ષક બને છે. વામદેવઋષિના ગોતમવંશમાં પણ તેજસ્વી મહર્ષિ થયા છે અને ધણા તે વેદના સૂક્તદષ્ટા પણ છે, છતાં ચર્થમંડળ તે આખું વામદેવે જ રચ્યું છે તે ઋષિની આત્મનિર્ભરતા બતાવે છે. બીજ સંભવિત કારણ એ હોઈ શકે કે દાશરાયની તળાઈ રહેલી કટોકટી અને જહાજધા પક્ષની અપ્તરંગી નીતિરીતિ જોતાં એમ વિચારાયું હોય કે બધા જ પ્રતિભાશાળી ઋષિઓ એકસાથે રહે તે કદાચ વિનાશ આવે તે કઈ જ ન બચે. એના કરતાં જદ જદા પ્રદેશમાં તેજસ્વી ઋષિઓને મોકલ્યા હોય તે સર્વનાશ થતો અટકે. આમ સુદૂર જઈ વસેલા ગોતમવંશી મહર્ષિએમાં દીર્ધતમસૂની અને ગોતમ રહગણની આખ્યાયિકાઓ તે પ્રસિદ્ધ છે. ગોતમવંશી ઋષિઓ પુરુ રાજવંશના કાયમી પુરોહિતેા હતા અને ઇક્વાકકળ માટે જેમ સુમંત્રને, એમ પુરવંશ માટે વામદેવને અત્યંત આત્મીયતા હતી એવી સ્પષ્ટ છા૫ ઋદમાં મળે છે. , ૪ ૫ ૬ ૧૦ * વા, For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra ૨૧ મધુમતી મ. ત્રિલે આમ અવેદમાં વામદેવઋષિનું તેજ સ્વી છતાં વિનયાન્વિત, સમર્થ રાજકુળના જવાબદાર કુળગુર તરીકેનું, સનિષ્ઠ, આત્માનુભૂતિથી ગૌરવાન્વિત, આશા-ઉમાનું પ્રત્સાહક છતાં શાંતિ અને પરમ કલ્યાણનું ચાહક અને વ્યક્તિત્વ ઉપસી આવે છે. વામદેવઋષિને સમય દાશરાજ્ઞયુદ્ધને કારમો સમય હતો છતાં વામદેવમંડળમાં વિજય કે શત્રુવંસની, યશ કે ધન મેળવવાની પ્રાર્થનાઓ એટલી બધી નથી થઈકે જેટલી શાંતિ અને કયાણ માટે થઈ છે. ઈમ્ શબ્દ એટલો બધે વપરાય છે કે ઋષિનું સર્વ ઈરિત તેમાં જ સમાઈ જાય છે. આમ વામદેવ ઋષિને સાચા તત્ત્વદષ્ટા ઋષિ કહી શકાય એમ છે. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अल्लोपनिषद्वयम् પ્રજ્ઞા ઠાકર* - ઉપનિષદે એટલે તત્વજ્ઞાન, વેદાને પૂર્ણ અર્થવિન્યાસ, ઉપનિષદે એ વેદોને અંતભાગ હોઈ તે વેદાંત કહેવાય છે અને તેથી જ તેમાં વિદિક પરિભાષાનું પ્રાધાન્ય જોવા મળે છે. આવાં કેટલાંક ઉપનિષદે આપણું વેદોમાં ગૂંથાયેલાં છે. ઇશ, કેન વગેરે દસ કે તેર ઉપનિષદે મુખ્ય મનાયાં હોવા છતાં અનેકાનેક ઉપનિષદ આજ પર્યત રચાતાં રહ્યાં છે. તેમાં પ્રમાણમાં આધુનિક કહી શકાય તેવા યોગ ઉપનિષદ, સામાન્ય વેદાન્ત-ઉપનિષદ, વિષ્ણવ, શૈવ, શાક્ત તથા તાંત્રિક ઉપનિષદે પણ છે. અહીં દર્શાવેલાં બને ઉપનિષદ પિકી પ્રથમ “મોનિય' એ શાક્ત-ઉપનિષદ છે. શાક્ત ઉપનિષદે કુલ અઢાર છે. તેમાં માનતો નિષ સિવાયનાં સત્તર ઉપનિષદે તાંત્રિક છે. ઉપરાંત સાત શાક્ત ઉપનિષદના અંતે “પ્રત્યાયને સૌભાગ્યમા..૩નિષ સમાવ” એવો નિર્દેશ કરે છે. પરંતુ અથર્વવેદમાં કયાંય “સૌમાયા ”ઉલલેખ થયો નથી. જો કે, અત્નો નિષના અંતે તે પ્રકારને ઉલેખ ન હતાં ‘ત્તિ મા-પનિષત્ તમાશા' એમ જ દર્શાવાયું છે. આ અલ્હા-સાનિક (શાત-ઉપનિષદ ] ત્રણ મંત્રોનું બનેલું છે. તેમાં ઈલા, વરણ, મિત્ર, અર્યમા વગેરે દેવતાઓનાં નામોને ઉલેખ વારંવાર જોવા મળે છે. મુખ્યત્વે “ઇલા 'ની સ્તુતિ કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે: હે પૃથ્વી, તાર માતૃસ્વરૂપ અનેક દિવ્યને ધારણુ કરે છે; હે ઈલા, વરુણ રાજાએ એ રૂપ ફરીથી પાછાં આપ્યાં છે. (વારંવાર આપ્યાં છે) , મિત્ર, તારું આવાહન કરું છું. તારું, ઈલાનું આવાહન કરું છું. હે ઈલા, હે ઈલા, તને બોલાવું છું; તારું આવાહન કરું છું. જેને તેજની કામના છે, તે મિત્ર દેવ ઈલાનું આવાહન કરે છે. (મંત્ર-૧). હું ઈલા પાસે ગયે છું; તું પણ ઈલા પાસે ગયો છે. તું અર્યમા પાસે પણ ગયો છે. વરણ પણ અર્યમા પાસે ગયો છે. આ દીર્ધાયને ધારણ કરનાર વ૨ણ આ સમગ્ર સંસારને ધારણ કરે છે. તે દીર્ધાયુ છે, ભક્તિ વહન કરનારને માટે તે સુગમ છે. ઈન્દ્ર તેનું આવાહન કરનાર પાસે જાય છે. સર્વકોષ્ઠ એવો ઈન્દ્ર અને સપ્તર્ષિઓ-એ બધાં તથા દેવો પણ સંતુષ્ટ થાય છે. (મંત્ર-૨). સાયાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી વસંતપંચમી અંક, એકબર ૧૯૯૦શિઆરી ૧૯૧. પૃ. ૨–૭૪. * મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૮ www.kobatirth.org હુ ઇલાને અંગેા પ્રસારીને, નીચે નમીને નમન કરુ` છું ( મ`ત્ર–૩ ). આ ઉપનિષદનું નામ અજ્ઞાસનિષય છે પરંતુ ઉપનિષદમાં ક્યાંય ના શબ્દના પ્રયાગ થયા નથી. • મજ્જા 'ના અર્થ - A mother, · The supreme Goddess ‘—અર્થાત્ માતા કૈ સશક્તિમાન દેવી, એવા થાય છે. જો કે, ઉપનિષદમાં મુખ્યત્વે જ્ઞાની સ્તુતિ કરાઈ છે. × ફૂલ ' શબ્દના અર્થ ભૂમિ, ગાય, વાણી, વૈવસ્વત મનુની કન્યા—એવા થાય છે. અર્થાત્ આ માતૃશક્તિ પાસેથી ઈન્દ્ર, અર્યમા, મિત્ર, વરુણુ વગેરે દેવાએ દિવ્યત્વ તેમ જ દીર્ધાયુ પ્રાપ્ત કરેલાં છે. આ શક્તિથી જ તે સર્વશક્તિમાન છે; તેમ આ શાક્ત ઉપનિષદમાં સ્પષ્ટ રીતે દર્શાવાયું છે. વરુણુ શબ્દ પણ માત્ર પશ્ચિમ દિશાના દેવ અથવા જલના દેવ પૂરતો મર્યાદિત નથી. પરંતુ વરુણુ એટલે પરબ્રહ્મ, પરમશકિત, ઇશ્વર સ્વરૂપ તેવા થાય છે. અથવા વાતિ સિ ચળઃ '—ના અર્થમાં વરુણુ શબ્દ પ્રયોજાયા છે. આમ સમગ્ર વિશ્વને ધારણ કરનાર વરુણુ તથા સર્વશક્તિમાન ઈન્દ્ર અને સપ્તર્ષિ આ વગેરેએ ઇલાનું આવાહન કર્યું છે. તેથી ઈલા આ બધા જ દેવતાઓ કરતાં સર્વાપરી છે. ઉદાહરણ : હૂર્તઃ આ શાક્ત ઉપનિષદ વિકૃતિપાઠના આઠ પ્રકારો પૈકી ગટાવાની પદ્ધતિને મળતું આવે છે. જો કે તેમાં શાસ્ત્રશુદ્ધ જટાપાના પ્રયાગ પ્રાપ્ત થતા નથી. જટાપાઠનાં લક્ષણો તથા ઉદાહરણુ આ પ્રમાણે છે ઃ ब्रूयात् कर्मविपर्या सकममीदृग्विधिं दिशेत् । जटाख्यां विकृति धीमान् विज्ञाय कमलक्षणम् ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir अग्निमीळ ईळेऽग्निमग्निमीळे । ईळे पुरोहितं पुरोहितमीळ ई पु॒रोद्दतम् । पुरोहितं य॒ज्ञस्य॑ य॒ज्ञस्य॑ पु॒रोहि॑तं पु॒रोहि॑तं य॒ज्ञस्य॑ । I पु॒रोहि॑त॒मति॑ पु॒रःवि॑तम् । પ્રજ્ઞા કાર जटा माला शिखा लेखा ध्वजो दण्डो रथो घनः । अष्टौ विकृतयः प्रोक्ताः क्रमपूर्वा मनीषिभिः ॥ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir । यशस्य देवं देवं यज्ञस्य यज्ञस्य देवम् । देवमृत्विजमुत्विों देवं देवमृत्विजम् । ऋत्विजमित्य॒त्विजम् ॥ उत्तरा हातारं रत्नपातम रत्नधातामं होतारं होतारं रत्नधातमम् । रत्नपातममिति रत्नधातमम् ॥ આ ઉદાહરણ સાથે અલાઉપનિષદને સરખાવીએ તે તેમાં સામ્યને આભાસ નજરે પડે છે. પરંતુ તેના ત્રીજ મંત્રમાં એકનું એક પદ પાંચ વાર આપવામાં આવેલ છે. જ્યારે વિકતિપાઠમાં કયાંય એક જ પદને પ્રયોગ પાંચવાર થયેલો જોવા મળતું નથી. આ દૃષ્ટિએ તે જટાપાઠની પદ્ધતિથી જુદું પડે છે. શાકત ઉપનિષદનું ઉદાહરણ આ પ્રમાણે છે. તેને ઉપરોક્ત જટાપાઠના ઉદ્ધા સાથે સરખા. दिग्यानि पत्ते वसे दिव्यानि दिव्यानि धसे । बत्त इलल इलले धत्ते धत्त इलले । पत्त इति धत्त ।। इसस बरुणो वरुण इलल इलले वरुणः । इलल इति इलले । बरुणो राजा राजा वरुणो वरुणो राजा । राजा पुनः पुनः राजा राजा पुनढुंः । पुनर्नु रिति पुनः दुः। हयामि मित्रो मित्रो ह्वयामि ह्वयामि मित्रः । मित्र इलामियां मित्रो मित्र इलाम् । इलामिलन इलल इलामिलामिलले । इसस इलामिलामिलल इलल इलाम् । इलां वरुणो बरुण इलामिला वरुणः । पणो मित्रो मित्रो वरुणो वरुणो मित्रः । मित्रस्तेजस्कामस्तेजस्कामा मित्रो मित्रस्तेजस्कामः । तेजस्काम इति तेजः कामः ॥ मंत्र-१ ॥ २ इलामिलामिलामिलामिलाम् । इलेलाकब)ऽकबह इलेलाकबहॊऽकबह इलेलाकबाडकबह इलेलाकबोकबह : इलेलाफबोऽकबहः। अकबोऽस्म्यकबोऽस्म्यकबहाँऽस्म्यकबों ऽस्म्यकबोऽस्मि । For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે આપણે બીજ અલેપનિષદ વિશે વિચારીશું. તેને ભાવાર્થ આ પ્રમાણે છે. વરુણની દિવ્યતા ભૂમિ ઉપર ઉતરે છે. મિત્ર અને વરુણનાં દિવ્યરૂપ દેખાય છે; જસ્થાય છે. રાજ વણે મને (વચન કે આશીર્વાદ ) ફરીથી આપ્યું છે. હું મિત્રનું આવાહન કરું છું. મારે તેજની કામના છે. હું વરુણ અને મિત્રને બોલાવું છું. ઈન્દ્ર દેવોને ઉતા છે. મને હેતાને પણ તે બોલાવે છે. ઈન્દ્ર અને દેવો મને ત્યજે નહીં અલા એ સર્વથી છોડ છે, સર્વથી છ છે, પરમમહાન છે; પૂર્ણ છે અને પરબ્રહ્મની શક્તિ છે. અર્થાત માતા છે. એક સ્તંભ મેં રાખે છે. હું યજ્ઞ વડે, યજ્ઞમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર વગેરેને આહુતિ આપું છું. ઋષિઓના સર્વ અથર્વમંત્રો વડે હું ઈન્દ્રને પહેલાં અને પછી તેની છેષ્ઠ માયાને આહતિ આપું છું. પૃથ્વીમાં જે કાંઈ છે તે બધું અલ્લાનું છે અને વરુણ રાજા તે ફરીથી મનુષ્યને આપે છે. હું મિત્ર, અલા, મહાન દયાશીલ એવા ભગવાનને બોલાવું છું. એનામાં પૂર્ણતા ભરેલી છે. અલ્લા અનાદિ સ્વરૂપ છે. આ અથર્વણું શાખા મનુષ્ય, પશુઓ, જલચર વગેરે, બધા પર અનાદિ કાળથી કૃપા કરનારી છે. અલ્લાની શક્તિ અને સંહાર કરનારી છે. - આ ઉપનિષદમાં પ્રયોજાયેલાં-ટ્રાય કરજો, દ, બી, સુમરાજ, fસહસત્તા વગેરે શબ્દો અરબી કે અન્ય કોઈ ભાષામાંથી લેવાયા છે. એ રીતે અહીં સંસ્કૃત તથા અસંસ્કૃત શબ્દોનું મિશ્રણ પણ જોવા મળે છે. સંસ્કૃતનાં પદોની છાયા માત્ર જોવા મળે છે. કારણ સંસ્કૃત પદ જે રીતે પ્રજાતું હોય છે તેવો પ્રયોગ અહીં જોવા મળતો નથી. પરંતુ અન્ય કોઈ ભાષાના નિયમ અનુસાર સંસ્કૃત પદેને ઉપયોગ કર્યો હોય તેમ લાગે છે. વળી મનાવજન ૫દમાં બ. વ. લઈએ તે ઘરે ક્રિયાપદ યોગ્ય લાગતું નથી. તેવી જ રીતે વનt trગાપુન: પણ બંધબેસતું નથી. કારણુ વરૂણ એકવચનમાં છે. વળી મંત્ર બીજાની પ્રથમ પંક્તિમાં કંઈક ખૂટતું હોય કે કેમ તૂટ હોય તેવું લાગે છે. મરી: શબ્દનો અર્થ સ્પષ્ટ થતું નથી. તથા પૂવષ્ણુ એ વિચિત્ર સમાસ લાગે છે. મંત્ર સાતમાં દર્શાવેલ ઇદ હક ૬ શબ્દો દ્વારા જની અથવણ પદ્ધતિનાં દર્શન થાય છે, જે પાછળથી તંત્રના નામે જાણીતી થઈ. આ અલોપનિષદ ઘણું મોડું લખાયું હોય તેમ લાગે છે. છતાં તેમાં પ્રથમ દર્શાવેલ શાક્તઉપનિષદની છાપ દેખાય જ છે. આ ઉપનિષદ સાત મંત્રોનું બનેલું છે, જો કે શાક્તઉપનિષદની જેમ તે વિકતિપાઠની પદ્ધતિ પ્રમાણે રચાયેલું નથી. શાક્ત ઉપનિષદના અંતમાં કે મંત્રમાં કયાંય અરે નો કે તેની શાખાને ઉલેખ થયેલ નથી. જ્યારે આ ઉપનિષદમાં મંત્ર સાતમાં ‘માવી gar” એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ ઉપનિષદના અંતમાં પણ "f અવયંવરમાં સનો રિવલ્લભૂ છે' એ સ્પષ્ટ નિર્દેશ કરે છે. જો કે આ અલોપનિષદ અથર્વવેદમાં કયાંય જોવા મળતું નથી. ઉપરાંત ત અથર્વનરાણમાં એમ દર્શાવ્યું છે. પરંતુ અથર્વવેદની કઈ શાખાનું ઉપનિષદ છે તેને ઉલેખ કયાંય નથી. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ખોનિકાન્ ૩૧ અથર્વવેદની નવ શાખાઓ છે. ? વિશ્વના ૨ નો અથવા તૌર ૩ નૌઃ ૪ શૌનીય ૬ ગાગણ ૬ ગમત ૭ ૮ ૮ હેયર અને ૧ પારા-આ શાખાઓ પૈકી fપcqનાર અને ના શાખાના કેટલાક ગ્રન્થ આજે ઉપલબ્ધ છે. જયારે અન્ય શાખાઓ લુપ્ત થઈ છે. આ વિશ્વાસ, નર શાખાઓના ગ્રંથોમાં પણ ઉપર્યુક્ત બંને ઉપનિષદે કયાંય પ્રાપ્ત થતાં નથી. આથી એમ જણાય છે કે આ ઉપનિષદે પાછળથી લખાયેલાં હશે. ઉપરાંત દ્વિતીય અવલોપનિષદમાં કેટલાક શબ્દ તે શાક્ત ઉપનિષદમાંથી સીધા જ ઊતરી આવેલા હોય તેવું જણાય છે. શાક્ત ઉપનિષદને પ્રથમ મંત્ર છે ફિલ્માનિ પત્ત નિત નો ના જુના હયામિ મિત્રો તને દૂર કરો મિત્રો તેમનામ: જયારે બીજા અલેપનિષદને પ્રથમ મંત્ર આ પ્રમાણે છે. • हरिः ॐ वरुणानुदिम्यानुदात्तं इल्लल्ल मित्रा ही अस्मल्लां इल्लल्ले मित्रावरुणादिव्यानि धत्ते इल्लल्ले वरुणो राजापुनर्वदुः हमामि मित्रो इल्ला इल्लल्ले इल्लां वरुणो मित्रो સેગમ: | બીજા અલોપનિષદમાં પ્રથમ બે પંકિત વધારે છે તે પછી તિવ્યનિ જે થી તેનામ: સુધી બંને ઉપનિષદોમાં મંત્ર એક જ સરખે જોવા મળે છે. તફાવત માત્ર એટલે છે કે બીજ અહલે પનિષદમાં ને સ્થાને અલ્લાં, અને તે સ્થાને અને પુનર્વ ને સ્થાને પુનરંતુ શબ્દોને પ્રયોગ જોવા મળે છે. પુનર્દુ શબ્દ વેદોમાં પણ કયાંક કયાંક જોવા મળે છે. પણ તે શાસ્ત્રીય પ્રયોગ નથી. પાણિનીય વ્યાકરણ અનુસાર પુનઃ પ્રયોગ વધુ ઉચિત છે. બંને ઉપનિષદેના બીજા મંત્રમાં- “તારમો' શબ્દ સમાન છે. તદુપરાંત શાક્તઉપનિષદમાં “કો મ કો ' શબ્દ છે. જ્યારે બીજા અલેપનિષદમાં જો માણાસુન્દ્રા શબ્દ છે, જે બહુ સ્પષ્ટ થતો નથી. શાક્ત ઉપનિષદના ત્રીજ મંત્રમાં એક જ પદને પાંચવાર પ્રયોગ કરવામાં આવેલ છે. જ્યારે આ અલેપનિષદમાં આ પ્રાગ કયાંય નથી. વળી ત્રથી સાત મંત્રો શાક્ત ઉપનિષદ કરતાં જુદા પડે છે. બંને ઉપનિષદોમાં ઈઝ, મિત્ર, વરુણુ વગેરે દેવતાઓનાં નામોને ઉલલેખ મળે છે. શાસ્ત ઉપનિષદમાં શુદ્ધ સંસ્કૃત શબ્દોને ગગ થયેલું છે. કયાંય અન્ય ભાષાના શબ્દો જોવા મળતા નથી, જ્યારે બીજા અલોપનિષદમાં ફારસી, અરબી, ઉર્દૂ શબ્દોનું મિશ્રણ જોવા મળે છે. આવા અન્ય ભાષાના શબ્દપ્રયોગને કારણે એવું અનુમાન કરીએ કે બોલિવર મુસ્લિમ સત્તાધીશેને For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખુશ કરવા લખાયું હશે તે પણ પ્રથમ બોનિપર તે ધણું વહેલું લખાયું છે અને તેમાં માં અર્થાત પૃવી કે સર્વશક્તિમાન માતૃશક્તિની સ્તુતિ છે. બીજા અલેપનિષામાં કરા અને अल्ला शहाना अयोग. अल्लाना अर्थ पय माव। थाय छे. मेटला मन मल्लाना શબ્દસામ્યને કારણે જ એને મુસ્લિમ શાસકોને ખુશ કરવા માટેનું ઉપકરણ ગણુાવવું યોગ્ય લાગતું નથી. તે ઉપરાંત અન્ય ભાષાઓમાં જેમ સંસ્કૃત અને આપણું સંસ્કૃતિને ગભાવ છે તેમ આ શબ્દ પણ ઈસ્લામે આપણું વૈદિક સાહિત્યમાંથી જ નહિ પામો હોય ? એ પણ सशाधन भागतीपात साजेछ. अल्लाना अर्थ पा सशतिभान याय. पारसीमाना અવેસ્તામાં પણ ઋગવેદના અંશ જેવા મંત્રો છે. વળી ઇસ્લામ અને હિંદુ સંસ્કૃતિને એક કરવાના હેતુસર આ પ્રયત્ન કરાયો હોય તે માન્યતા પણ નકારી શકાય તેમ નથી. નોંધ:-શાક્ત ઉપનિષદ તથા અલ્લે પનિષદને પાઠ આ સાથે સામેલ છે. [प्रथम मसापनिपान ] शाक्त-उपनिषदः अल्ला-उपनिषत् विव्यानि धत्ते धत्ते दिव्यानि दिव्यानि भत्ते । धत्त इलल इलले धत्ते धत्त इलले । धत्त इति भत्ते । इलले वरुणो वरुण इलल इलल वरुणः । इलल इति इलले । वरुणो राजा राजा वरुणो वरुणो राजा । राजा पुनदूं: पुन• राजा राजा पुनढुं: । पुनर्दुरिति पुनःदुः ।। हयामि मित्रो मित्रो ह्वयामि ह्वयामि मिनः । मित्र इलामिलां मित्रो मित्र इलाम् । इलामिलल इलल इलामिलामिलले । इलल इलामिलामिलल इलल इलाम् । इलां वरुणो वरुण इलामिलां वरुणः । वरुणो मित्रो मित्रो वरुणो वरुणो मित्रः । मित्रस्तेजस्कामस्तेजस्कामो मित्रो मित्रस्तेजस्कामः । तेजस्काम इति तेजः कामः ॥ १ ॥ अयामिलामिलामयामयामिलाम् । इलां त्वं त्वमिलामिलां त्वम् । त्वमर्यममयमं त्वं त्वमयंमम् । For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नल्लोपनिषद्वयम् अर्यमं वरुणो वरुणोऽयममयमं वरुणः । वरुणो दम दम वरुणो वरुणो दध्म । दम दीर्घायुर्वीर्घायुर्दम दम दीर्घायुः । दीर्घायुर्वहते बहते दीर्घायुर्दी युबहते । दीर्घायुरिति दीर्घ आयुः । वहते सुयः सुयो बहते वहते सुयः । सुय इति सुयः । . . होतारमिन्द्र इन्द्रो होतारं होतारमिन्द्रः । इन्द्रो होतारं होतारमिन्द्र इन्द्रो होतारम् । इन्द्रो महासुरेन्द्रो महासुरेन्द्र इन्द्र इन्द्रो महासुरेन्द्रः । महासुरेन्द्रः सप्तऋषयः सप्तऋषयो महासुरेन्द्रो महासुरेन्द्रः सप्तऋषयः । सप्तऋषयः सं सं सप्तऋषयः सप्तऋषयः सम् । सप्तऋषय इति सप्तऋषयः । सं तुष्ट तुष्ट सं सं तुष्ट । तुष्ट देवा देवास्तुष्ट तुष्ट देवाः । देवा इति देवाः । इलामिलामिलामिलामिलाम् । इलेलाकबोऽकबह इलेलाकबोडकबह इलेलाकबाँडकबई इलेलाकबोऽकबह इलेलाकब)ऽकबहः । अकबर्होऽस्म्यकबोऽस्म्यकबहाऽस्म्यकबर्होऽस्मयकबोस्मि ॥३॥ इति अल्ला-उपनिषत् समाप्ता । [द्वितीय मसापनि ५४] अथ अल्लोपनिषत् । हरिः ॐ वरुणनुदिव्यानुदात्तं इल्लल्ले मित्रा ही भस्मल्ला इल्लल्ले मित्रावरुणादिव्यानि पत्ते । इल्लल्ले वरुणो राजापुनर्वदुः हयामिमित्रो इल्लां इल्लल्ले इल्लां वरुणो मित्रो तेजस्कामः ॥ १॥ हूँ होतारमिन्द्रो होता इन्द्रो रा माहासुरिताः । भल्लो जेष्ठं श्रेष्ठं परमं पूर्ण ब्रह्मण अल्लाम् ॥ २ ॥ द्रो अल्लो रसुलमहंमदरकबरस्य अल्लो भल्लां भाबलाबुमेककं निरवातकम् ॥1॥ ११.५ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. अल्लो यजेन हुत्वः भल्ला सूर्यचन्द्रसर्वनक्षत्रा: अल्लो ऋषिणां सर्वाचा इन्द्राय पूर्व माया . परमं अन्तरीक्षाः ॥ ४ ॥ अल्लो पृथिव्यानि धत्ते ईल्लल्ले वरुणो राजा पुनर्दद: । इल्लल्ले कबरइल्लां कबरइल्लां इल्लेति इल्लल्ले ॥ ५ ॥ हरिः ॐ अस्य इल्लं इल्लल्ले मित्रावरुणो राजा पूर्णदष्यः । ह्वयामि मित्रो इल्लां कबर इल्लां रसुलमहंमदरकबरस्य अल्ले अल्लो पूर्णदध्यः ॥ ६ ॥ हरिः ॐ अल्ला इल्लल्ला अनादिस्वरूपाय आथर्वणी शाखा ही जनानां पशुसिद्धान् जलचरान् अदृष्टं कुरु कुरु · फट् । असुरसंहारिणीं हूं अल्लो • रसुलमहंमदरकबरस्मल्ले अल्लो इल्लल्ले तिल्लल्लाः ॥ ७ ॥ इति अथर्वणशाखायां अल्लोपनिषत्सम्पूर्णा ॥ सयधि: [१] अप्रकाशिता उपनिषदः । संपा. डॉ. चि. कुंजनराजमहाशय, प्रका. बी अवार लायब्ररी (थियोसोफीकल सोसायटी), मद्रास, १९३३. । [2] Vedavikstilakṣaṇa--Samgraha.. [Al collection of twelvo tracts on vedavikītis and allied topics] Edited by: The Late Prof. K. V. Abhyankar and G. V. Devasthali. Pub, by-Hon. secretary, B.O.R.I; Poona-411004, June-1978. [3] The Practical Sanskrit-English Dictionary-Vaman Shivram Apto, Pub. : Motilal Banarasidass, Delhi, fourth Edition, 1978. [४] संस्कृत-गुजराती शब्दरत्नमहादधि-भाग-१ संशोधक-पं. भगवानदास पुरबचंद, प्रका: शेठ भोगीलाल सांकळचंद, अहमदाबाद, सन-१९२७. (संवत-१९९३). [५] वैयाकरणसिद्धान्तकौमुदी-तृतीयो भागः । (बालमनोरमा-तत्त्वबोधिमीसहिता). पं. गिरधरशर्मा चतुर्वेदः, प्रका. मोतीलाल बनारसीदास, दिल्ही १९८२. [६] वैदिक साहित्य और संस्कृति-ले. आचार्य बलदेव उपाध्याय, प्रका. शारदा संस्थान, ३७ बी, रवीन्द्रपुरी, दुर्गाकुण्ड, वाराणसी-५, १९८०. [७] ब्रह्मनित्यकर्मः प्रका. अरुण यज्ञदत्त शास्त्री, २९, बाणगंगा, मुंबई नं-४००.०६. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન વિશ્વ: એક વિહંગાવલોકન છે. ભેગીલાલ જ. સાંડેસરા ‘વિશ્વદર્શન' એ બહુ મોટે શબ્દ છે. એમાં શું અને કેટલું કહી શકાય ? પણ સ્થાલીપુલાક ન્યાયે અભ્યાસીઓ અને ઇતિહાસવિદોએ જે કહ્યું છે, તેથી વિશ્વમાં માનવની અને માનવસંસ્કૃતિની ઉત્ક્રાન્તિનું નિદર્શન તે એ દ્વારા અવશ્ય થાય છે. પ્રાગ-ઇતિહાસકાળમાં માનવ જ્યારે બર્બર દશામાં હતા, હાડકાંનાં હથિયારોથી પ્રાણીઓને શિકાર કરી, કાચું માંસ ખાઈ, સામી ટોળીઓ સાથે યુદ્ધ કરીને જીવન ગુજારતે હતા ત્યારે પણ ગુફામાં ચિત્રો તે દોરતે હતે; બર્બર અવસ્થામાં પણ કલાની વૃત્તિ અને પ્રવૃત્તિને એ આવિષ્કાર હતે. ટાળીઓ યાયાવર હતી-રખડુ હતી, એકથી બીજા સ્થળે ફર્યા કરતી હતી; ‘ટાળી ' એટલે કામ (-Tછ “ જવું’ એ ધાતુ ઉપરથી ). જ્યાં એક કરતાં વધુ ટોળીઓ ભેગી થાય અને યુદ્ધ કરે એ છે + Fr=', પછી યાયાવર ટાળીઓ એક સ્થળે સ્થિર થઈ હતી, એ સ્થાનને પણ “ગ્રામ' (ગામ-ગામડું) એ નામ મળ્યું. આદિ માનવની સંસ્કૃત માનવ તરીંકની ઉત્ક્રાન્તિમાં બે મોટી શોધ કારણભૂત છે—ખેતીની શાધ અને અગ્નિની શેધ. ખેતીથી અન્ન પેદા થયું અને તેથી લેકવ્યવહાર ચાલે, એટલું જ નહિ, પણ સિક્કાના અભાવમાં વિનિયમની પદ્ધતિથી માલનું આદાનપ્રદાન થયું; ગોધન અને ધાન્ય એ ખરાં ધન. બીજી મહત્વની શેધ તે અગ્નિની. અણિકાષ્ઠ ધસીને અથવા ચકમક ધસીને અગ્નિ સળગાવ્યા ન હોત તે કાચું ધાન રંધાત કેવી રીતે ? આથી જ જગતમાં અગ્નિની પૂજા થઈ છે અને વેદ'ની પ્રથમ ઋચા अग्निमीळे पुरोहितं यज्ञस्य देवं अत्विजम् । होतारं रत्नधातमम् ॥ . - એમ અનિની સ્તુતિ કરે છે અને એમાં ઈછત શાબ્દિક પરિવર્તન થતાં “અવેસ્તા 'ની કથા બની જાય છે. લગ્નવિધિ અગ્નિની સાક્ષીએ થાય છે. અગ્નિહોત્રને અગ્નિ કદી ખૂઝાતે નથી. અસુર, અક્કડ, મિસમ, ગ્રીસ અને મિસરની પ્રાચીન સંસ્કૃતિમાં અગ્નિનું સ્થાન મહત્વનું છે. યજ્ઞમાં અર્પણ થતા હવિ દેવોને પહોંચાડવાનું કામ અનિનું છે. મોહેંજો દડો અને હરપાસંસ્કૃતિમાં પણ અનપૂજાને સ્થાન હતું. “. “પાધ્યાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપેસવ-વસંતપંચમી અંક, ઐ કટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૩૫-૪૦૧ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડો. ગીતા જ. સાંડેસરા ખેતી અને અગ્નિ પછી ત્રીજી શેધ તે માટીનાં વાસણ બનાવવાની. રસોઈ કંઈ પતરાળાં પડિયામાં ન થાય. કુંભારના ચાકડા ઉપર વિવિધ પ્રકારનાં માટીનાં વાસણ બન્યાં, તેથી રઈ શકય બની. કુંભકારનાં સર્જન એ પણ અજબ સૃષ્ટિ છે. આથી કુંભાર “પ્રજાપતિ કહેવાય. " માટીનાં વાસણ પછી અગત્યની શોધ પૈડાંની. કુંભારના ચાકડા ઉપર માટીનાં વિવિધ પ્રકારનાં વાસણ બનતાં હતાં; તે પણ ઈજિપ્ત જેવા સંસ્કૃત દેશમાં, પેરુના ઈ-કા સામ્રાજ્યમાં, મેકિસકે, ગ્વાટેમાલા અને યુકાટાનની મય સંસ્કૃતિમાં તેમ જ એ પછી ત્યાં વિકસેલી આઝટેક સંસ્કૃતિમાં પૈડું નહોતું, એ આશ્ચર્યજનક છે. પેરુમાંથી યુરોપને સિકોનાનું વૃક્ષ મળ્યું જેણે જગતમાં મેલેરિયાને રોકો પણ યુરોપે બદલામાં બાકીના વિશ્વને સીફીલિસ આપ્ય; (આયુર્વેદની પ્રાચીન સંહિતાઓમાં એ રોગ નથી; પછીના ગ્રન્થમાં તે ‘ફિરંગરેગ કહેવાય છે.) અમીર-ઉમરા અને ધર્મગુરુઓ પાલખીમાં બેસતા, સંદેશાવ્યવહાર ઝડપથી દોડનાર કાસદ મારફત ચાલતો, સ્મરણ માટે અમુક પ્રકારની ગાંઠ વાળવામાં આવતી. આઝટક લેકે પાસે ઘોડા નહતા તેમજ દારૂગોળે ન હતો. તેથી તેઓ સ્પેનિયાડેથી જલદી પરાજિત થઈ ગયા. પેનના ધર્માન્જ કેથલિક પાદરીઓએ આઝટેકનું લગભગ બધું સાહિત્ય બાળી નાખ્યું અને તેમની પાસેથી સેનાને મબલખ ભંડાર હતો, તે લૂંટી લીધા. સંસ્કૃત “હાટક” એટલે “સેનું '. પૃથ્વીને પશ્ચિમ ગોલાધ એ પાતાદેશ. ત્યાં હાટકેશ્વરનું મન્દિર હતું અને એ પ્રદેશમાં પુષ્કળ સેનું હતું, એનું વર્ણન પુરાણમાં આવે છે. (નાગરે પરદેશથી આવેલી પ્રજા છે; એમના કુળદેવ હાટકેશ્વર છે; જુએ દેવદત્ત ભાંડારકરને લેખ Foreign Elements in Hindu Population) મેકિસકની સરહદ ઉપર આવેલા યુ. એસ. એ. ના એરિઝોના રાજ્યના સાન શહેરમાં, યુનિવર્સિટી ઓફ એરિઝોનાના મ્યુઝિયમમાં મેં એક ચિત્ર જેય હતું. પેનિયાડ મુખ્યત્વે સોનું લેવા માટે આઝટેક રાજ્ય ઉપર આક્રમણ કરતા હતા; આથી કેટલાક આઝટેક ઈયિને એક સ્પેનિશ સરદારનું પહેલું પહોળું કરીને એમાં સોનાને ઊકળતો રસ રેડી એને મારી નાખે છે. મય અને આઝટેકનું થોડુંક સાહિત્ય હજી બચ્યું છે, પણ એની લિપિ હજ સંતોષકારક રીતે ઊકલી નથી; તેથી મય અને આઝટેક સંસ્કૃતિ વિષેની માહિતી મુખ્યત્વે એમનાં ભવ્ય સ્થાપત્યોમાંથી મળી છે. સંસ્કૃતિની વળી મહત્ત્વની શોધ તે લિપિ. લિપિદ્વારા જ સંસ્કૃતિને વારસો પેઢી દર પેઢી સચવાઈ રહે છે. હરપન લિપિને સર જહોન માર્શલ એક રીતે વાંચે છે, ફાધર હેરાસ બીજી રીતે વાંચે છે, ડે. પ્રાણનાથ ત્રીજી રીતે વાંચે છે, ફિનલેન્ડના પપેલા બ્રધર્સ ચોથી રીતે વાંચે છે અને બીજા કેટલાક વિદ્વાને વળી પાંચમી, છટ્ટી અને સાતમી રીતે વાંચે છે. કારણ એ કે સિબ્ધ સ્કૃતિની-લેથલની એકપણ મુદ્રા બે લિપિમાં નથી ! ગ્રીક સિક્કાઓ ઉપર મીક અને બ્રાહ્મી એમ બે લિપિની મુદ્રાની સહાયથી અશોકના શિલાલેખની બ્રાહ્મી લિપિ અને એ જ રીતે સેમિટિક મૂળની ખરોષ્ઠી લિપિ (જે જમણેથી ડાબી બાજ લખાતી તે) ઉકેલી શકાઈ. ઈજિપ્તની “રોઝીટા સ્ટોન' નામથી ઓળખાતી પ્રચંડ શિલા બ્રિટિશ મ્યુઝિયમમાં છે, તેની સહાયથી ઈજિપ્તની - હીરાલીકિક' (Heiroglyphic)-ચિત્રલિપિ વાંચી શકાઈ અને ઇજિપ્તની હજારો વર્ષ જૂની For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાથન વિશ્વ એક હિબાહોન સંસ્કૃતિ ઉપર અપૂર્વ પ્રકાશ પ. પનું ઈજિતુવિદ્યા (Egyptology )ને સુસ્થિર ભૂમિકા ઉપર મુકવાને યશ નેપોલિયન બોનાપાર્ટ છે. એ જે મોટે વિજેતા હતા એ જ વિદ્યાસિક હતા; તેણે ઈજિપ્ત ઉપર ચઢાઈ કરી ત્યારે પ્રત્યેક શાસ્ત્ર અને વિજ્ઞાનના નિષ્ણાતોને ફ્રાન્સમાંથી પિતાની સાથે તે ઈજિપ્ત લઈ ગયો હતો અને ત્યાંથી જે વિપુલ એતિહાસિક સામગ્રી લાવવામાં આવી, તે કાન્સના પબમાં બ્રુનેન રાજવંશના મહેલ “લુત્ર 'માં ગોઠવાયેલા મ્યુઝિયમમાં રક્ષિત છે. પણ ઇજિપ્તમાં યે ૧૩ નહેતું-લાકડાનું પૈડું પણ નહોતું. એ સંજોગોમાં પીરામિડ જેવી અદ્દભુત ઇમારતે બાંધવા માટે (જેને પ્રાચીન કાળના ગ્રીક Seven wonders of the World )-આલમની સાત અજાયબીઓ પૈકી એક ગણુતા ) હજરો ગુલામો ઉપર જે જુલમ થતે એનું ઘણાજનક ચિત્ર પુરાવિદોએ ઈજિપ્તની ચિત્રલિપિના લેખ ઉપરથી દોર્યું છે. એસિરિયા, અક્કડ, ખાડિયા, મેસોપોટેમિયા, પેલેસ્ટાઈન, શામ (સીરિયા), અરબસ્તાન, ઈરાન આદિ દેશમાં રાજમહેલ અને મદિરમાં પુસ્તકાલય હતાં. કાગળ તે ત્યારે હવે જ નહિ, કેટલુંક વૃક્ષની છાલમાંથી બનેલા પદાર્થ “પેપિસ' (જેમાંથી અંગ્રેજી શબ્દ Paper “ કાગળ વ્યુત્પન્ન થયો છે) ઉપર લખાયું હતું, પણ મોટે ભાગે એ પુસ્તકાલય પકવેલી માટી (TerraCotta)ની તકતીઓ ઉપર છે. એવી હજારે તકતીઓ નાશ પામવા છતાં બીજી હજારે બચી છે. એસિરિયાના રાજા અસુર બાનીપલની (જેને કેટલાક વિદ્વાન “ હરિવંશ'માં વર્ણવેલી અને પછી ગુજરાતી વગેરે નવ્ય ભારતીય ભાષાઓમાં પ્રસિદ્ધ “ઉષાહરણ'-'ઓખાહરણ”ની કથાની નાયિકા ઉષાને પિતા બાણાસુર માને છે) લાયબ્રેરી અને બીજા પ્રસિદ્ધ રાજા હમુરબીના કાયદાની (Code of Hammurabi) લિખિત તકતીઓ સુપ્રસિદ્ધ છે. ચામડા ઉપર લખાયેલા યહુદી ધર્મના પ્રાચીનતમ દસ્તાવેજો મૃત સરોવર પાસેની એક ગુફામાંથી પૅડાંક વર્ષ પહેલાં લગભગ સુરક્ષિત મળ્યા છે: એ Dead sea scroll તરીકે ઓળખાય છે અને તે ઉપર યુરોપીય અને અમેરિકન વિદ્વાનોએ સારું કામ કર્યું છે. ધાતની શોધ થતાં તામ્રામ યુગ આવે અને તે પછી લોહયુગ શરૂ થયે તથા લોખંડનાં એજર અને હથિયારે બનવા લાગ્યા અને સંસ્કૃતિએ આગેકુચ કરી. ભારતમાં બૌદ્ધધર્મની સ્થાપના પછી ત્રણેક સદીઓ સુધી બુદ્ધની મૂર્તિ થઈ નહોતી, પણ એમના ધર્મચક્રપ્રવર્તનના પ્રતીક તરીકે ચક્રની પૂજા થતી હતી. જેન ધર્મમાં પણ એમ જ હતું, એ મથુરાને જૈન સ્તૂપ, જે અતિપ્રાચીન હોઈ જેન આગમ સાહિત્યમાં પણ “દેવનિર્મિત સ્તૂપ' તરીકે ઓળખાતા એમાં તીર્થકરની મૂર્તિને સ્થાને ધર્મચક છે. ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રને પણ અહીં યાદ કરવું જોઈએ. માનવે લોખંડના ચની શોધ કરી અને જંગલી ઘોડાને પલોટી સવારીમાં લીધે અને રથની સાથે જે તે સાથે પ્રાચીન ઈતિહાસમાં પરિવહનમાં આમૂલ ક્રાતિ થઈ, જેની તુલના ઓગણીસમી સદીના આરંભમાં જવળ વરાળ યંત્રની શોધ સાથે થઈ શકે. ઘોડેસવાર અને રથ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ! - હ ગી જ. સિરા ન હેત તે સિકંદર ગ્રીસથી ભારત સુધી આવી શકત નહિ અને ચંગીઝખાન (એ મુસલમાન નહિ પણ બૌદ્ધ હત) કેસ્ટેટિનેપલ– જે રોમન સમ્રાટોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યા પછીપવિત્ર રોમન સામ્રાજ્ય Holy Roman Empire-નું પાટનગર હતું અને તુર્કો દ્વારા રામન સામ્રાજ્યનું પતન થયા પછી ઈસ્તંબુલ બન્યું) સુધી પહોંચી શકત નહિ લખંડ અને પોલાદની શાધને કારણે તથા-ભલે ઓછા પ્રમાણમાં પણ-ભૂગર્ભ તેલની પ્રાતિને કારણે ધનુર્વેદમાં યે #ન થઈ; બાણુનાં પ્રાણઘાતક ફણાં બન્યાં, શત્રુ સૈન્ય ઉપર બળતાં બાણ ફેકી શકાયાં, સૂર્યકાન્ત મણિની સહાયથી પિતાની છાવણીમાં બેસીને શત્રુન્ય ઉપર આગ લગાડી શકાતી અને ઝેરનું તથા ઝેરી વનસ્પતિનું જ્ઞાન થતાં ઝેરી બાને વરસાદ વરસાવી શકાતે અને શત્રુને ઝેરી પિશાક પહેરાવી એને વધ કરી શકાતે. ‘મુદ્રારાક્ષસ' આદિમાં વર્ણવેલી વિષકન્યાએ ઐતિહાસિક હવાને પાકે સંભવ છે. (ગુજરાતના સુલતાન મુહમ્મદ બેગડાને તેની દાઈએ બાલપણુથી અમુક પ્રમાણમાં અફીણ ખવરાવ્યું હતું. તેથી તે પુખ્ત વયનો થયો ત્યારે તેના શરીર ઉપર માખી બેસે તે તે મરી જતી એમ ફારસી તવારીખકારે નોંધે છે). ગામડાં વિસ્તૃત થતાં અને વિનિમય દ્વારા પણ વ્યવહારનો વિસ્તાર થનાં નગરે થયાં. કિશોરલાલ મશરૂવાળાએ સંસ્કૃતિના બે ભેદ પાડયા છે–સંત સંસ્કૃતિ અને ભદ્ર સંસ્કૃતિ. ઋષિઓના આશ્રમોની સંતસંસ્કૃતિ હતી પણું નાગરિક જીવન એ ભદ્ર સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન છે. નગર એ સંસ્કૃતિનું પ્રચાર કેન્દ્ર છે. સપ્તસિંધુના પ્રદેશમાં અને ગંગાયમુનાનાં મેદાનમાં આર્યો જ્યારે આશ્રમ જેવા નિવાસમાં રહેતા હતા ત્યારે મોહેં–જો–ડેરે અને હરપ્પાના-સંભવતઃ દ્રાવિડનગરવાસી સંસ્કૃતિની ઉચ્ચ કક્ષાએ પહોચેલા હતા. ગ્રીક સંસ્કૃતિને ઉદ્દભવ અને વિકાસ ત્યાંનાં નાનકડાં નગર-રાજ્યોમાં થયે હતો; એનું સાતત્ય મધ્યકાલીન ઇટલીનાં વેનીસ, જિનોઆ આદિ નગરરાજ્યોમાં જોવા મળે છે. પછીના સમયમાં ગ્રીક સંસ્કૃતિને વાર અલેકઝાન્ડ્રિયા, રામ અને કસ્ટન્ટિનોપલ–એ મોટાં નગરોએ સાચવ્યો હતો. ભારતના પ્રાચીન ઈતિહાસમાં પાટલિપુત્ર, મથુરા, તક્ષશિલા, પ્રતિષ્ઠાન, રાજગૃહ- ઉજજયિની, વૈશાલી, ભરૂચ, ઘોઘા અને સપારા તથા મધ્યકાલીન ઇતિહાસમાં કનેજ, ધારા, પાટણ અને વિજયનગર જેવાં નગરના વૃત્તાન્ત એ જ સત્ય રજૂ કરે છે. ભારતના. હદયભાગમાં આવેલી વારાણસી નગરી સેંકડો વર્ષ થયાં સમસ્ત ભારતવર્ષમાં ધર્મ અને સંસ્કારિતાને પ્રસાર કરી રહી છે. ગુજરાતના ઇતિહાસને, આ દૃષ્ટિએ વિચાર કરતાં, કેટલાંક પ્રધાન નગરને ઇતિહાસ જ કાલાનુક્રમે નજરે પડે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણની દ્વારિકા અને પછી ગિરિનગર-જૂનાગઢ, વલભી, શ્રીપાલ-ભીનમાલ, અણહિલવાડ પાટણ અને છેલે અમદાવાદ-એટલાં નગરના ઇતિહાસમાં ગુજરાતને રાજકીય તેમજ સાંસ્કૃતિક ઇતિહાસ મુખ્યત્વે સમાઈ જાય છે. સંસ્કૃતમાં નરને એક પર્યાય બીવન છે. આથી નદીને લોકમાતા કહી છે. નગરો નદીકિનારે વસે કે સમુદ્રકિનારે વસે; ત્યાંથી દેશપરદેશ સાથે વેપાર ચાલે. ‘પત્તન –પણુપાટણ એટલે વ્યવહાર અને વેપારનું કેન્દ્ર પાટલિપુત્ર, ઉજ્જયિની, અણહિલવાડ; આદિ સ્થલપત્તને હતાં; દ્વારકા. સોપારા આદિ જલપત્તન હતાં. વિદેશમાં એડને, ઝાંઝીબાર, સેકેટ આદિ જલપત્તન For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન વિશ્વ: એક વિહંગાવલોકન હતાં; ભદ્રેશ્વર, પારાદીપ (ઓરિસ્સા), ભરૂચ, સુરત, ખંભાત, ચીન, ગોવા તથા વિદેશોમાં અલેકઝાન્ડ્રિવા, ટાયર, સીડેન, કાયેંજ, વેનીસ, જિનોઆ, લંડન, માર્સેસ આદિ ઉભયપત્તન હતાં. " ... " પ્રારંભનાં શાસન એ નગરરાજ હતાં-પ્રજાતંત્રો હતાં. ભારતમાં અનેક નગરરાજ્યના ઉલ્લેખો વિશેષતઃ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં મળે છે. યાદવોનું ગણરાજ્ય હતું; મહાવીરના પિતા વૈશાલીના ગણરાજ્યના એક અગ્રણી હતા પણ મોર્ય અને ગુપ્ત સામ્રાજ્યના વિસ્તારવાદે ગણરાજ્યોને વિનાશ કર્યો, એ ઘટનાનું કલાત્મક નિરૂપણ “ દર્શક’ની નવલકથા “દીપનિર્વાણ'માં છે. જે વ્યવસ્થાશીલ પ્રચંડ વિજેતા અને વીરત્વના તપખા જેવા રાજવીઓના સંધર્ષમાં અનેક મહાકાવ્યોની સામગ્રી પડી છે”—“જય સોમનાથ' નવલકથાની પ્રસ્તાવનામાં મુનશીનું વાક્ય અહીં યાદ આવે છે.. ગ્રીસનાં નગરરાજે આધુનિક અર્થમાં લોકશાહી રાજે (Democratic States) નહિ, પણ અમીરશાહી રાજ (Plutocracy) હતાં; એમાં નાગરિકે કરતાં ગુલામોની સંખ્યા વધારે હતી ! શિક્ષક, વૈદ્યો અને ફિલસૂફ પડ્યું મોટે ભાગે ગુલામ હતા અને અમુક શરતેએ તેઓ સ્વતંત્ર થઈ શક્તા. (ગુલામે અને તેમની સ્વતંત્રતા વિષે કોટિલ્યના અર્થશાસ્ત્ર'માં પણ પ્રકરણ છે). મીક રાજ્ય મંયકાલીન ભારતનાં રાજપૂત રાજ્યની જેમ-અંદરોદર બાખડયા કરતાં પણ પરચાની સામે મેટે ભાગે એક થઈ જતાં. બોફરન્સની સામુદ્રધુની-જેને શ્રી કે “હેલેન્ટ' તરીકે ઓળખતા–આગળ ઈરાની સમ્રાટ દારાના લાખોના સુસજજ સૈન્યને પ્રકાએ હરાવ્યું ત્યારે એક ગ્રીક આગેવાને ઉદ્દગાર કાઢયો હતો કે “ઈરાની સમ્રાટ આપણી ગરીબી લુંટવા આવ્યા હતા ! ” મહાન અલેકઝાન્ડર-સિકંદરે-ઇજિપ્તના ઉત્તર કિનારે અલેકઝા િનગર વસાવ્યું, એ પ્રીક અને આરબ સંસ્કૃતિનું વિશિષ્ટ દ્રાવણપાત્ર તથા વિદ્યા અને સંસ્કૃતિ કેન્દ્ર હતું. પ્રાચીન જગતનું કદાચ સૌથી વિશાળ પુસ્તકાલય ત્યારે હતું. કહેવાય છે કે એક ખલિફાએ તે બાળી નાખ્યું. (એ માટેની પેચીદી દલીલ-Dilemma-એવી છે કે આ પુસ્તકમાં જે કંઈ હોય તે કુરાનમાં પડ્યું હોય તે આ પુસ્તકાલયની જરૂર નથી અને કુરાનમાં જે નથી તે આમાં હોય તે પણ એની જરૂર નથી !) ખલીફાઓના સમયમાં રાજસત્તા અને ધર્મસત્તા એક હતી-શાસક ધર્મગુરુ પણ હતા (Theocracy); શીખ ગુરુઓની પણ ધર્મસત્તા હતી. મોટા ભાગના પાશ્ચાત્ય વિદ્વાનોએ એમ માન્યું છે કે આર્યો મધ્ય એશિયામાંથી ભારતમાં આવ્યા; ને એ માટે કશે એતિહાસિક આધાર આજ સુધી કોઈ એ આ નથી! વરુણ અને નાસત્ય (બે અશ્વિનીકુમાર ) એ વૈદિક દેવના સંમાનપૂર્વક ઉલેખ એશિયા માઈનરમાં બાગાઝકઈ પાસેની ગુફામાં છે. લોકમાન્ય ટિળક (Orion and Arctic Home in the Vedas), હર્મન યાકોબી (ભારતીય ખગોળશામ વિષે તેમને જર્મને મહાનિબંધ ), ડચ વિધાન જે, પોન્ડા-J. Gonda–ને સદૂગત છે. રઘુવીરે પ્રગટ કરેલ અન્ય Sanskrit in Indonesia For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડો, ગાલ જ, સાંડેસરા અને મારા પ્રવાસપુસ્તક “પ્રદક્ષિણા'માં થાઈપ્રદેશ અને કડિયા વિષેનો પત્ર તથા અવિનાશચન્દ્ર દાસ (કલકત્તા યુનિવર્સિટીએ બે ભાગમાં પ્રગટ કરેલો તેમને મળ્યું Rigvedic India) આદિ સંશાધને દર્શાવે છે કે બેદિક આર્યો ભારતમાંથી વિશ્વભરમાં ફેલાયો છે. વિધ્યાચલને નમાવીને, પાછા આવવવાનો વાયદો કરીને અગત્ય મુનિ દરિયાપાર ગયા તે ગયા સરખા ભારતીય કહેવત “ અગત્યના વાયદા') તેમણે અને તેમની પછી અગ્નિ એશિયામાં ગયેલા ભારતવાસીઓએ પિતાને રાવજ નહિ, પણ ધર્મવિજ ત્યાં ફરકાવ્ય; ત્યાંની પ્રજા માટે ભાગે મુસલમાન થઇ છતાં હજી પણ ઈન્ડોનેશિયામાં ગરુડધ્વજ ફરકે છે અને સુકર્ણના દેશમાં રામાયણનાં નાટક ભજવાય છે. રામાયણને સર્વ પ્રથમ આંતરરાષ્ટ્રિય મહોત્સવ જકાર્તામાં થયો હતે.. અત્યંત કઠિન ભાષા અને લિપિને કારણે ચીનના ઇતિહાસ અને સંરકારિતાને અભ્યાસ બાકીના વિશ્વમાં ઝાઝો થયું નથી. પણ કયુશિયસ અને લાઓત્સ (“કંગષિ')ના ઉપદેશ અમર છે. કફ્યુશિયસે એ આશયનું કહ્યું છે કે “મારે શિક્ષણ આપવાનું હોય તે હું વિદ્યાર્થીને સો પહેલાં હું ભાષા બોલતાં અને લખતાં શીખવું.” રાજ્યના અમલદાર (Mandarin)ની નિયુક્તિ માટેની સંપર્ધાત્મક પરીક્ષા સો પહેલાં ચીનમાં શરૂ થઈ હતી. ભારતના બૌદ્ધધર્મને સૌથી કીમતી વારસે હીનયાન (બ્રહ્મદેશ, શ્રીલંકા, થાઈપ્રદેશ, કંબોડિયા, વિયેટનામ, ઈન્ડોનેશિયા આદિમાં) અને મહાયાનરૂપે (તિબેટ, ચીન, મેનેલિયા, કેરિયા, જાપાન, આદિમાં ) સચવાયો છે. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ઢાંકની બ્રહ્મામાંર્તિ નત્તમ પલાણ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ઢાંક ગામ એનાં મૂતિશિ, ગુફા સ્થાપત્ય અને વાપીવિધાનથી ગુજરાતના એક પ્રાચીન કલાભંડાર તરીકે સુપ્રસિદ્ધ છે. અર્વાચીનકાળમાં જેમ્સ બજેસ પિતાના “ એટિવિટિસએફ કાઠિયાવાડ ઍન્ડ કરછ' (1876)માં ઢાંકની ગુફાઓ વિશે નોંધ કરે છે. ડો, હસમુખ સાંકળિયા પોતાના થિસિસ “ધ આકર્યોલેજ ઓફ ગુજરાત' (194)માં સહેજ વધુ વિગતે ઢાંકને પરિચય આપે છે. આ પછી ગુજરાતના રખડુ ફિરસ્તા ' એવા ડે. હરિલાલ ગૌદાની “ ગુજરાતને ભવ્ય ભૂતકાળ ' (1968)માં હાલ હયાત પુરાવશેની લાંબી યાદી આપે છે. અને પુરાતત્ત્વ સંશાધન મંડળ, પોરબંદરના વોરા તથા પલાણુ ધારા * તસવીરમાં ઢાંક ' નામને બાર છબીઓ સાથેને વિગતપ્રચુર લેખ “ સ્વાધ્યાય ' પુ. ૪, અંક ૩ (એપ્રિલ 1971)માં પ્રસિદ્ધ થાય છે. આ પછી ડૉ. ઉમાકાન્ત શાહ અને ડૉ. સોનવણે જેવા અભ્યાસીઓએ આ લેખકો પાસેથી જુદી જુદી તસવીર મંગાવી તેના વધુ સઘન અભ્યાસ અન્યત્ર આપ્યા છે. ઈ. સ.ના આરંભથી માંડીને ઈ. સ.ની તેરમી સદી સુધીના ક્રમબદ્ધ પુરાવશેષો ઢાંકમાંથી પ્રાપ્ત થાય છે, ખાસ કરીને મૂતિકલાના આ અવશેષે સમગ્ર પશ્ચિમ ભારતમાં પ્રવર્તેલી કલાશૈલી વિશે ઘણું બધું અવનવું કહી જાય છે. ગુજરાતની કલા પરંપરામાં ગુપ્તકાળ એક મહાન અને અતિ રસિક વળાંક છે. ગુપ્તકાળમાં પણ આરંભની કલા અને ઉત્તરની કલા, ભલે રાજકીય દષ્ટિએ-ગુપ્તશાસન માત્ર પંચોતેર વર્ષે જ ગુજરાતમાં કયું હોય પણ કલાશેલીની નજરે એણે એક બાજુથી ક્ષત્રપ તો બીજી બાજુથી સ્વતંત્ર એવી પશ્ચિમ ભારતીય શૈલીને જન્મ આપે છે. આ સંક્રાન્તિકાળનાં બહુ જ ઓછાં શિલ્પ આપણી પાસે છે, તેમ જ જે છે (જે પ્રકાશમાં આવ્યાં છે, તેને અભ્યાસ પણ આપણે કલાના પરિપ્રેક્ષ્યમાં કરી શક્યા નથી. આજે ગુજરાતની કલા પરંપરાનું પુનઃમૂલ્યાંકન એક તાતી જરૂરિયાત બની રહેલ છે. અતુ. હમણાંના મારા ઢાંકપ્રવાસમાં નજરે ચડેલી અદ્યાપિ અપ્રસિદ્ધ એવી એક બ્રહ્મા થોડી ચર્ચા કરવાનું અહીં ધાર્યું છે. આ પહેલાં ડૉ. ગૌદાનીએ પિતાના ઉપર્યુક્ત સંથમાં સોલંકીકાળની એક બ્રહ્મમૂર્તિને અને રાપલાણે ‘તસવીરોમાં ઢાંક'માં એક પ્રાચીન બ્રહ્મામૂર્તિને નિર્દેશ કરેલ છે. સંભવતઃ આ ત્રીજી બ્રહ્મામૂર્તિ છે, કારણ કે તેનું પ્રાપ્તિસ્થાન, કલૌલી અને સમય ભિન્ન છે. “સ્વાદયાય', પુ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઓકટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૪૧-૪૬. - ૩, વાટી પ્લેટ, પોરબંદર ૩, ૫૫. . . ૪ , : . સ્વાવ, ૬ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરોત્તમ ૫es “તસવીરમાં ઢાંક'માં જે મૂર્તિશિલ્પ રજ થયાં તેના કાળનિર્ણય પરત્વે અમે ચોક્કસ રહી શકેલા નહિઃ શ્રી મધુસૂદન ઢાંકી પોરબંદર આવેલા અને એમની સાથેની ચર્ચાના અંતે હજુ વધુ ફોટોગ્રાફસ ભેગા કરવા જોઈએ' તેમજ અમુક મૂર્તિની ઓળખાણ અને સમય ફેરવવા જોઈ એ-એમ લાગેલું, ત્યારે મારા તરફથી “કુમાર 'માં “ સૌરાષ્ટ્રની વિરલ મૂર્તિએ વિશેની લેખમાળા ચાલતી હતી. તે કોણીમાં ' કુમાર” સપ્ટે. 1973માં ઢાંકની પ્રલંબપાદ ખુઠ મૂર્તિને પરિચય લખાયે. તે પછીના મારા બીજા પ્રવાસમાં મને ઢાંકની સકંદમૃતિ ઈ. સ. ૬૦૦ની લાગેલી, જેની વિસ્તૃત ચર્ચા મારા તરફથી એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ગેમાસિક સંબોધિ' (એપ્રિલ 1975)માં થયેલી. હમણાં પ્રાપ્ત ઢાંકની આ બ્રહ્મામૂર્તિએ કલા પરંપરા વિશે એક ન જ પ્રકાશ આપ્યો છે અને એમ લાગે છે કે ઢાંક પાદરના પીપળેશ્વરના કુબેર, સંબધિ માં પ્રસિદ્ધ કંદમૂર્તિ અને આ બ્રહ્મામૂર્તિ એક જ કલાશૈલી ધરાવે છે. ભારતમાં બ્રહ્મામૂર્તિની પરંપરા ઘણી જૂની છે. સામાન્યતઃ ચાર મુખ, ચાર હાથ, દાઢી અને વાહન તરીક હંસ એમનું પ્રતિમા વિધાન છે. કયાંક એક મુખ અને બે હાથ તેમજ ચાર મુખ અને બે હાથવાળી મૂર્તિઓ પણ છે. દાઢી વિનાની બ્રહ્મામૂર્તિઓ તે ગુજરાતમાં પણ ઘણી છે. ભારતમાં પ્રાપ્ત બ્રહ્મામૂર્તિઓમાં સૌથી પ્રાચીન પ્રાપ્ત બ્રહ્મામૂર્તિ માટીની તકતી ઉપર મળે છે. ભીતરગાંવ (કાનપુર ) થી પ્રાપ્ત આ તકતી ઉપર બ્રહ્માની એક મુખવાળી આકૃતિ ઉપસાવેલી છે. કમલાસન અને દ્વિભુજ આ બ્રહ્માકૃતિ ઈ. સ.ના આરંભની જણાય છે, જો કે આ આકતિ બ્રહ્મા હોવા વિશે અને તેના સમય વિશે મતભેદ છે. નિઃશંક બ્રહ્માની કહી શકાય તેવી મૂર્તિ મથુરામાંથી પ્રાપ્ત થાય છે જે . સ.ની બીજી સદીની છે. આ પછી ગુપ્તકાળની સંખ્યાબંધ મૂર્તિ પ્રાપ્ત છે. વિકાસમની નજરે બ્રહ્મામૂર્તિનું એક લક્ષણ “ધ ડેવલમેન્ટ ઑફ હિન્દુ આઈકોનોગ્રાફી” (તૃતીય આવૃત્તિ: 1974, પૃ. 517)માં 3. જિતેન્દ્રનાથ બેનરજી આમ નોંધે છે કે બ્રહ્માની પ્રાચીન મૂર્તિઓ બે હાથવાળી અને દાઢીવિહીન છે.' ગુજરાતમાં મળતી બ્રહામૂતિઓ વિશે અન્યત્ર સારી એવી ચર્ચા થઈ છે. એટલે અહીં કલાશૈલીની દષ્ટિએ ઘેડ વિમર્શ કરીએ. વિદિત છે કે કલાવિવેચનની આધુનિક પરંપરા ઊભી કરવાનું હોય ફર્ગ્યુસનને જાય છે. કદાચ એમણે પહેલીવાર જગતભરના કલાભંડારે નિહાળી મિશ્ર, ગ્રીક, મધ્યકાલીન યુરોપીય શૈલી, ચીન અને ભારતીય શૈલી–એવી પાંચ મુખ્ય કલાશૈલી દર્શાવી, વિશાળ ફલક પર કલાવિવેચનાને અત્રપાત કર્યો. ભારતીય કલાને લાગેવળગે છે ત્યાં સુધી ફર્ગ્યુસને ભારતીય કલાને વ્યાપક પરિચય આપે પણ તેને સૌદર્યબોધ તેમને આત્મસાત ન થયું. આ કામ એમના પછી મંદિરકલાની બાબતમાં અમેરિકન કલામર્મજ્ઞ વિદૂષી સ્ટેલા કેમરિશ દ્વારા અને મૂર્તિ કલાની ૧ ગુજરાતમાં પ્રાપ્ત બ્રહ્માર્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપતા બે લેખે તે ૧ ‘વિશ્વભ્રષ્ટ બ્રહ્મા” (કનૈયાલાલ દવે) “ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ' માર્ચ ૧૯૪૦, પૃ. ૪૦ જેમાં બ્રહ્મામૂર્તિવિધાનના મૂળ સંસ્કૃત ભલા પણ આપવામાં આવ્યા છે. ૨ “ગુજરાતમાંથી લપ્ત થયેલા બ્રહ્માના સંપ્રદાયને એક અવરોષ' (નરોત્તમ પલાણુ) “ ગુજરાત ” દીપોત્સવી અંક ૨૨૯ ( એક. ૧૯૭૧)-જેમાં ગુજરાતમાં પ્રાપ્ય બધામતિઓની યાદી છે. For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હકની રાહાલ બાબતમાં આનંદકુમાર સ્વામી દ્વારા અમુક અંશે સિદ્ધ થયું. વાસુદેવશરણું અગ્રવાલે, વેદિક સાહિત્યને પોતાનો સૂક્ષમ અભ્યાસ કલાવિવેચનમાં કામે લગાવ્યો તે ડો. મોતીચંદ્ર જેવા વિચક્ષણ કલામર્મરે ચિત્રકલાના અનુષંગે “ પશ્ચિમ ભારતીય કલામેલી 'ના લાક્ષણિક અંશે તારવવાનું કામ કર્યું. આમ તે “પશ્ચિમી શૈલા ને પ્રથમ ઉલેખ સત્તરમી સદીના તિબેટના ઇતિહાસલેખક તારાનાથે " બૌદ્ધ પ્રતિ કલાના સંદર્ભે કરેલ, જેના આધારે કાલે ખંડાલવાલાએ અને પછી ડે. ઉમાકાંત શાહે એને લગતા વિશિષ્ટ કલાનમૂનાઓ રજૂ કર્યા, પરિણામે ગુપ્તશાસનના અંત પછી, રાજકીય દૃષ્ટિએ મૌત્રકકાળ દરમિયાન ઈ. સ. ની છઠ્ઠી સદીથી સ્વતંત્ર એવી “પશ્ચિમી શૈલી ને ઉદ્દભવ સ્વીકારાય છે. ગુજરાતની કલા પરંપરાને લાગેવળગે છે ત્યાં સુધી જે કંઈ ગૂંચ અથવા અસ્પષ્ટતા છે તે અહીં છે. પશ્ચિમી કલાશૈલીનાં સર્જક પરિબળે કયાં ? આ શૈલીની પૂર્વવર્તી કલાશેલીઓનું શું ? જે સમયગાળે આ શેલીને સ્વીકારાયો છે તે જ સમયગાળામાં પ્રાપ્ત અન્ય કલાશૈલીઓનું શું અને સૌથી વધુ કઠિન સમસ્યા આ શૈલીની અનુગામી શૈલીઓની છે. આ ઉપરાંત જે તે કલાશૈલી, એનાં રૂપવિધાન અને ભાવસંવેદનાના પ્રશ્નો, એનાં સ્થળ અને કાળના પ્રશ્નો તેમ જ એનું નામકરણ' બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન, મુસ્લિમ એમ ધર્મ પ્રમાણે નામકરણ કે મૈત્રક, પ્રતિહાર, સોલંકી એમ રાજવંશ મુજબ કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ એમ પ્રદેશમુજબ–નામકરણની એકવાક્યતા લાવવા માટે શું કરવું જોઇએ ? ઈ. સ.ની છઠ્ઠી સદીમાં પશ્ચિમી કલાએ દેખા દીધી તેની પ્રાર્વભૂમાં ગુપ્તકલા છે. કલાના પ્રત્યેક ક્ષેત્રમાં ગુપ્ત સુવર્ણને પર્યાય છે. ગુજરાતમાં ઈ. સ.ની પાંચમી સદીથી ગુપ્તકલાનાં પગરણ થયાં ત્યારે અહીં ક્ષત્રપકલા' છે. (અક્ષત્રપકલા ” એ આમ ધારું જાડું વિધાન છે). એ કલાને વધુ પડતે ઝોક લેકકલા તરફને હતે. જોકકલાની પરંપરા એ આદિ પરંપરા છે, જેના નામના ગઈકાલ અને આજે પણ સર્જાતા રહ્યા છે. માનવીના પ્રથમ ઓજારથી માંડી. સિધુ સભ્યતા અને છેક મોર્યકલા સુધીની કલા પરંપરાને જોકકલા (પ્રિમિટિવ આર્ટ)કહેવામાં આવેલ છે. શૃંગ અને કુષાણુમાં રૂ૫વિધાનની અમુક દષ્ટિ' નોંધી શકાય છે, જ્યારે ક્ષત્રપ તે આમ જ અર્ધ કુદરતી, અર્ધ માનવસર્જિત કલાકૃતિ, જેમાં પ્રાકૃત અંશે પ્રધાન છે. શૃંગ અને કુષાણુના સંપર્કમાં આવ્યા હોવા છતાંય ક્ષત્રપ પિતાની આગવી કલાશૈલી ઉપજાવી શકયા નથી તે સાંસ્કૃતિક દૃષ્ટિએ તેમની મર્યાદા ગણાવી જોઈએ. ૨ આજના આપણા ઈતિહાસ પુરાતત્તવાહિના લેખકે, સરકારી તેમ જ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ આદિનાં પ્રકાશનો “ગુજરાત” એટલે “ ઉત્તમ ગુજરાત' એ અર્થ કેન્દ્રમાં રાખીને કામ કરતાં જણાય છે, જ્યારે હવે ૧૯૬૦ પછી ‘ ગુજરાત ” સંજ્ઞા ઘણી વ્યાપક બની છે, એમાં દક્ષિણ પજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને સમાવેશ થઈ જાય છે. હવે ‘ ગુજરાત’ શબ્દમાં આ પ્રદેશને પણ સમતોલ વિચાર “. આ નહિ સમજનાર સમયથી વણે પાછળ અને જે તે વિષયની ડિસ્સર્વિસ કરનાર છે. “લા કકલાની ધાતુમતિઓ” વિરો જુએ, ‘ઇતિહાસ વિમર્શ' (૧૯૭૪)-નરેતમ પલાણ. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * તરાતમ પલાણુ જે કાળમાં ક્ષત્રપકલા છે તે કાળમાં શૃંગકુષાણુ વગેરે તે ચાલુ જ છે. કન્યાંક એમનું મિશ્રણ છે અને ગુપ્તકલા પ્રવેશે છે. ગુપ્તકલા પાતે એ મિાજમાં છેઃ પૂર્વકાલીન અને ઉત્તરકાલીન. આ બે ધારાઓ જે તે પ્રદેશમાં પહેાંચી અનેકવિધ પ્રાદેશિક શૈલીભેદ્યમાં પરિણમે છે, જેમાંની એક પશ્ચિમકલા શૈલી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ. સ.ની છઠ્ઠો સદીથી પશ્રિમીકલા, જેને મુખ્ય આશ્રયદાતા રાજવંશ મૈત્રક હાઈ “ મૈત્રકકાલીન કલા ' એવા સામાન્ય નામથી પણ ઓળખાય છે. જો કે ઇ.સ.ની આઠમી સદીના અ`તમાં મૈત્રાના અસ્ત થયા છતાં ગુર્જર-પ્રતિહારકલા ’ એવા વિશેષ નામથી પશ્ચિમીકલા જ સતત રહેલી ગ્ણાય છે. નવમીથી તેરમી સદીનાં પાંચસે। વ આમ જુએ તેા રાજપૂત કલા ’ છે, જેમાં પ્રારંભે ઉપર નાંધ્યું તેમ ગુર્જર પ્રતિહાર ', રાષ્ટ્રકૂટ, સ્વૈન્ધવ, સેાલ કી આદિ રાજપૂતા મુખ્ય છે. ઇ.સ.ની ચૌદમીના આર્ભથી મુસ્લિમશાસન અને ગુજરાતની કલાપરપરામાં એક અણુધાર્યો વળાંક. આમ ગુજરાતની કલાપરપરાના ચાર યુગ કલ્પી શકાય છેઃ આરંભથી ઇ.સ.ની પાંચમીને અંત, છઠ્ઠીથી આઠમીના અંત સુધીમાં ત્રણ સ વર્ષ પશ્ચિમી અથવા મૈત્રકકલા, નવમીથી તેરમીનાં પાંચસે વર્ષ ‘ રાજપૂત કલા ' અને ચૌદમીથી મિશ્રકલા, ( આ માત્ર કામચલાઉ આલેખ છે.) › ઈ. સ. ૬૦, એની આગળનાં પચાસ વર્ષ અને પાછળનાં પચાસ વ ગૂચવષ્ણુભરેલાં અતિ સંકુલ એવાં સે વરસ છે. ડૉ. ઉમાકાન્ત શાહ આદિ અનેક કલાવિવેચક્ર ( અને સંભવતઃ આ લેખક પણુ) આ સમયગાળાને સ્પષ્ટ કરવા જતાં ભિન્નભિન્ન અનેક મુશ્કેલીમાં મૂકાયેલ છે 1 ડૉ. શાહે ‘સ્વાધ્યાય’ ઑકટોબર ૧૯૭૩માં આ સમયગાળાની કલાને સ્પષ્ટ કરવા ઘણી પાયાની મથામણુ કરેલી છે, પર`તુ એમના સંખ્યાબંધ તસવીરા સાથેને એ લેખ, પરસ્પર-વિરોધી વિધાન અને કાળનિણૅયથી કઠિન બની ગયેલા છે. દ્વિભુજ ગણેશને તેએ ચોથી સદીના ગણે છે, જ્યારે ઢાંકના દ્વિભુજ સ્કંદને છઠ્ઠીમાં મૂકે છે, વાસ્તવમાં શામળાજીના ગણેશ કરતાં ઢાંકના કદ વિશેષ પ્રાચીન જણાય છે ! શામળાજીના ગણેશે જે ધાતી પહેરી છે તે મથુરાના વિષ્ણુની છે, વળી ગણેશની ઊભા રહેવાની શૈલીમાં એક ‘ એકશન ’ છે, જ્યારે સ્કંદ સન્મુખ દર્શીન અને તેથી વિશેષ પ્રાચીન છે. કહેવાનું એટલુંજ કે આ દિશામાં હજુ વધું પરીક્ષણની આવશ્યક્તા છે. શામળાજીના ઢાંકની બ્રહ્મમૂર્તિની ચર્ચા કરીએ તેની પહેલાં ઢાંકની કઈ કઈ ભૂતિ એ કયાં કયાં પ્રસિદ્ધ થઈ છે તેનું સ્હેજ વિd ગાવલેાકન કરી લઈએ ઃ ૧૯૪૧માં ડૉ. હસમુખ સાંકળિયાએ સૂર્યસૂર્યાણી, પાર્શ્વનાથ અંબિકા અને તીથ કરાની પેનલ ‘આકલાજી આક ગુજરાત ’માં/૧૯૪૫માં સારાભાઈ નવાએ પાર્શ્વનાથ (ઊભી પ્રતિમા) · જૈન તીર્થાઝ 'માં/૧૯૬૩માં એમ. આર. મજમુદારે વિષ્ણુ ' મુનશી ફેલીસીટેશન વોલ્યુમમાં/૧૯૬૮માં ડૉ. ગૌદાનીએ ભિન્નભિન્ન છાપાંમાં, જો કે પેાતાના ગ્રંથ ‘ભવ્ય ભૂતકાળ'માં એક પણ મૂર્તિ મૂકી નહિ/૧૯૭૧માં મણિભાઇ વેરા, નરોતમ પલાણુ દ્વારા કુબેર, યક્ષ, યક્ષી, ગણેશ, ઉત્તાનપાદ- અદિતિ (મુજેશ્વરી), ઉત્તાનપાદ અદિતિ ( ફાડેશ્વરી), ફાડેશ્વરના ત્રણ ખડા, બલરામ, પાર્શ્વનાથ ( બેઠી પ્રતિમા), સૂર્ય' (ઢાંકની કૂઈ) For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તકની બહામૂતિ તસવીરોમાં ઢાંક, નામક લેખમાં “ સ્વાધ્યાય' પુ. ૮, અંક ૩/૧૯૭૧ (જુલાઈમાં નત્તમ પલાણ “કુમાર” અંકમાં/૧૯૭૩ (સપ્ટે.)માં પ્રલંબપાદબ્રુદ્ધ નરોતમ પલાણ દ્વારા “ કુમાર’ અંકમાં/૧૯૭૩ (એકટ.)માં ડે. ઉમાકાંત શાહ દ્વારા નાગરાજ, અજ્ઞાત માતૃકા અને સ્કંદ સ્વાધ્યાય ' પુ. ૧૧, અંક ૧ માં/૧૯૮૧માં ભગ્ન વિષ્ણુ-ડો. પ્રવીણ પરીખ દ્વારા “સ્વાધ્યાય ” પુ. ૧૮, અંક ૩માં આમ ઢાંકની કુલ વીશેક મૂર્તિ ઓ મારી જાણ મુજબ અદ્યાપિ પ્રકાશમાં આવેલ છે. આ સાથેની બ્રહ્મામૂર્તિ આ સંગ્રહમાં એકને વધારે છે. ઢાંક ડુંગરેશ્વર મહાદેવ પૂજારીની ખડ ભરવાની નાની ઓરડીમાં જુના ભંગાર સાથે આ મૂર્તિ પડી છે. જટામુકુટ, કંડલયુક્ત ત્રણ મુખ દાઢીવિહીન છે. ગળામાં એકાવલી, દિભુજ, ઊંચે ઊઠેલા દક્ષિણ હાથમાં કમળ, વામહસ્તે કળશ, સપ્રમાણુ બેઠી કાયા, ધોતી અને સીધા પ્રાકૃત પગ, આશરે ત્રણેક ફૂટ ઉંચી આ મૂર્તિને પથ્થર ઓળખી શકાતો નથી. બ્રહ્માની આ એક અતિ પ્રાચીન મૂર્તિ છે. આગળ ખેંચ્યું તેમ આ બ્રહ્મામૃતિ કુબેર અને કંદની કલા પરંપરામાં છે. ત્રણેય મૂર્તિમાં પ્રાકૃત પગવાળી બેઠી કાયા, એકાવલી અને કુંડલ એકસરખી શૈલી ધરાવે છે. તક્ષણની દૃષ્ટિએ પ્રથમ કુબેર, પછી બ્રહ્મા અને પછી સકંદ અનુમાની શકાય છે. કુબેર એક પાટમાં સીધું તક્ષણ પામ્યા છે, ગળા ઉપરાંત હાથપગમાં એકાવલી કુબેરપણું સૂચવે છે. આ કલાશૈલીને હેજ વિકાસ બહ્મામાં કલ્પી શકાય છે. અહીં સાદી ગાંઠવાળી દેતી છે. સ્કંદમાં આ શૈલી વધુ આગળ વધે છે. અહીં દેતીની ગાંઠ ઉપર અલંકૃત કમરબંધ તથા બે પગ વચ્ચે પાટલી તક્ષણ પામેલ છે. કાળનિર્ણય માટે આ રેખાને હજુ પણ આગળ લંબાવવી પડશે. કમરબંધ અને પાટલીનું આ કામ વિષ્ણમૂર્તિમાં આગળ વધે છે. કમરબંધ અને પાટલી એ જ છે, માત્ર છેતીમાં વલરી આવી છે. પગ એકધારા જાડા અને પ્રાકૃત હતા તે નીચેની તરફ પાતળા અને પષ્ટ બન્યા છે. વિષય છે એટલે ઊભે મુકુટ આબે અને ચહેરાની રેખામાં સહેજ પ્રસન્નતાની ઝલક દશ્યમાન બની છે. બીજી બાજુથી નાંધીએ તે કુબેર અને બહામતિની કલા, હજુ પ્રભાવક સુધી પહોંચી નથી. કંદમૂર્તિમાં પાછળની પીઠિકાને ઉપરને ભાગ ચક્રના રૂપમાં વિકાસ પામતે જોઈ શકાય છે. આ વિકાસ વિષjમૃતિમાં પૂણું બન્યું છે એટલું જ નહિ, સાદુ પ્રભાચક્ર અહીં અલંકૃત પણ બન્યું છે. આ મૂર્તિને પ્રથમ પ્રસિદ્ધ કરનાર મજમુદાર અને પુનઃ પ્રસિદ્ધ કરનાર ૪ કબરમૂર્તિના ફેટા માટે જુઓ * સ્વાધ્યાય”પુ. ૮, અંક ૩ (એપ્રિલ ૧૯૭૧ ) અને સકંદમૂર્તિના ફેટા માટે જુએ સ્વાધ્યાય” પુ. ૧૧, અંક ૧ ( આક, ૧૯૭૩), For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * નશાન પા . કલ્પના દેસાઈ આ મૂર્તિના સમય ઈ. સ.ની છઠ્ઠી અને સાતમીના સૂચવે છે.પ. આપણે હવે પાછા પગલે ગતિ કરીએ તેા સ્ક ંદમૂર્તિ પાંચમી-ઠ્ઠો અને બ્રહ્મામૂતિ ચોથી—પાંચમીમાં આવી રહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બ્રહ્મામૂર્તિની છાતી, ઉદર અને કટીની બાહ્ય રેખા ગાંધારકલાનો ખ્યાલ ઊભો કરે છે, જયારે ખભા અને પ્રાકૃત પગ ભરતકલાનો સત્ત રચે છે. સભવ છે . ઉમાકાંત શાહ અનુમાન છે તેમ આ ખુદ પશ્ચિમ ભારતની સાવ સ્વતંત્ર એવી પ્રાચીન કલાના નમૂના ઢાય ! ખેર, ઢાંકની આ બ્રહ્મામૂર્તિ અતિ પ્રાચીન છે અને એક સાથે અનેક બાબત જેમ કે બ્રહ્માપૂર્જા, બ્રહ્મામૂર્તિ, મૂર્તિ કલા વગેરે ઉપર પ્રકાશ ફે"કે છે, આપણા વિમશને ઉત્તેજે છે. ૫ ઢાંની બીછ વિષ્ણુમૂર્તિ ડૌ. પ્રીયદ્ર પરીખ દ્વારા પ્રસિદ્ધિમાં આવી છે, પરંતુ સા રોલીની બાબતમાં એમની નજર શામળાના નિરૂપ વિષ્ણુ ઉપર રહી, વાસ્તવમાં એ મૂર્તિ ડૉ. આર. એન. મહેતા દ્વારા પ્રસિદ્ધિમાં આવેલ સૂરત જિલ્લાના તેણે ગામની વિષ્ણુભૂતિ'ની પરંપરામાં છે અને તેના સમચ ડો. પરીખ કહેછે તેનાથી વધુ પ્રાચીન છે. ઢાંની મજમુદારવાળી નિયમૂર્તિ ભાવનગર ગાંધીસ્મૃતિમાં અને પરીખવાળા મૃતિ" સૌરાષ્ટ્ર યુનિવર્સિ'ડીમાં સમાયેલી છે. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સડેરનું પ્રાલંકીકાલીન મંદિર નવીનચંદ્ર ખાચાય + સંડેર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ છે. તે પાટણની નજીક છે. સંડેર ગામ એક ઐતિહાસિક સ્થળ હોય તેમ લાગે છે. તેને ઉલેખ કર્ણદેવ ૧લાના સુનકના દાનપત્રમાં આવે છે. અહીં પ્રાચીન મૂર્તિઓ જોવા મળે છે. મૂર્તિ વિનાનાં ત્યાં બે મંદિરે આવેલાં છે. મારી જાતતપાસમાં મને જાણવા મળ્યું છે કે ત્યાં મંદિરને સમૂહ છે. મંદિરે પૈકી એક મંદિર પ્રાફોલંકીકાલનું હોય તેમ લાગે છે. તેનું શિખર ચતું કોણ છે. આ મંદિરની શિખરરચના વિશિષ્ટ પ્રકારની છે. તે ટેડા શૈલીની છે. નીચેથી ઉપર જતાં ક્રમે ક્રમે ઓછી લંબાઈ પહોળાઇ ધરાવતા થર વડે શિખરની ઉપરની ટોચ સંધાય છે પરિણામે સમગ્ર ધાટ પગથિયાંની રચનાવાળા સર્પાકાર (પિરામિડ) ધાટના બને છે. દરેક સ્થળે ચારેબાજુએ એક યા એકથી વધુ રૂપાંકન વડે અલંકત કરવામાં આવે છે. બાકીના પિલાણુમાં મુખકમળ કે મૂર્તિ મૂકીને વધુ આકર્ષક બનાવવામાં આવે છે. સોલંકીકાલમાં મંદિરના શિખરની પરંપરા છાઘ પ્રાસાદથી બહુધા જુદી પાડી ખાવિત શિખર શૈલીને અનુસરે છે. સંડેરનું આ મંદિર, પ્રસિદ્ધ થયેલી મંદિરસ્થાપત્યની બે પ્રમુખ દ્વારા પ્રાકૃચૌલુકય અને ચૌલુક્યના મધ્યાન્તર અથવા સંક્રમણ સમયનું હોય તેમ લાગે છે. તલમાનની દૃષ્ટિએ આ મંદિર માત્ર ગર્ભગૃહ અને તેની સન્મુખ આવેલ પ્રવેશએકનું બનેલું છે. આ મંદિરના ગર્ભગૃહની દીવાલ ઉપર ભદ્ર તેમ જ પ્રતિરથ નામનાં નિગમે સાધવામાં આવે છે. જે મંદિરના જમીનતલથી અડીને શિખર ઉપર ચે જતાં દેખાય છે. મંદિરની પાછળ ભાગ કુંભ અને કલશ નામના થરાથી શોભે છે. પ્રવેશચેકીની બહારની દીવાલે વેદિકા અને આસનપટ્ટીથી શેભે છે. • આ મંદિર પૂર્વાભિમુખ છે. તેની જધા પર કેટલાંક શિ આવેલાં છે. મંદિરની દક્ષિણ આંધા પર અષ્ટભુજ નૃસિંહશિલ્પ આવેલું છે. તેના વર્તુભુજ સ્વરૂપમાં નીચલા બે હાથ હિરણ્યકશ્યપને વધ કરતા દર્શાવ્યા છે. ઉપલા બે હાથમાં ચક્ર અને ગદા દર્શાવેલાં છે. શિ૯૫ની બન્ને બાજુએ સુંદર નર્તકીઓનાં શિલ્પ છે. આ ઉપરાંત યમ તથા બ્રહ્માની મૂર્તિઓ આવેલી છે. બ્રહ્માની જમણી બાજુએ તેમનું વાહન હંસ છે. સ્વાદયાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઑકટોબર ૧૯૯૦ ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૪૭-૪૮. • ૪૫૧, જેઠાભાઈની પોળ, નાની પોળ, ખાડિયા, અમદાવાદ ૧. ૧ આચાર્ય ગિ. વ. (સં.) ગુજરાતના ઐતિહાસિક લેખે ભા. ૨, લે. ૧૪૩, પ્રકાશક ધી ફાર્બસ ગુ. સલા, મુંબઈ, ૧૯૩૫. For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવીન આચાર્ય પશ્ચિમની જધા ઉપર વરાહનું શિલ્પ છે. આ ઉપરાંત નર્તકીઓનાં શિલ્પ તેમ જ નાગયુગલ, વાદકો, તથા વરુણ અને ભૈરવનાં શિલ્પ છે. આ મંદિરની ઉત્તરની જંધામાં મહીષાસુરમર્દિનીનું શિલ્પ છે. દક્ષિણ પશ્ચિમની દીવાલ તથા બારશાખમાં વિષ્ણુનું શિ૯૫ હોય તેમ લાગે છે. આ ઉપરાંત ગણપતિ, નવગ્રહ પટ્ટ તેમ જ વિષ્ણુના દશાવતાર જોવા મળે છે. દશાવતારમાં શિપ ધસાઈ ગયેલાં હોવાથી ઓળખી શકાતાં નથી. સમય ગુજરાતી આચાર્ય ગિરજાશંકર, વ-(સં.) ગુજરાતના એતિહાસિક લેખો. ભા. ૨-નં. ૧૪૩. પ્રકાશક-ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૩૫. આચાર્ય. ન. આ, ગુજરાતને ચાવડા રાજયને સાંસ્કૃતિક ઇતિહાસ, પ્રકાશક-યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૭૩. મહેતા. ૨. ના., ગુજરાતને મળેલ શિલ્પ સ્થાપત્યને વાર, પ્રકાશક-ગુ. યુ. અમદાવાદ પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮ પ્રકરણ-૪. - મુનિ જિનવિજયજી, ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધન-સામગ્રી, પ્રકાશક-ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ–૧૯૩૩. પરીખ રસિકલાલ અને શાસ્ત્રી (ડો.) હ. ગં... ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, પ્રકાશક-ભે. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૭૬. શાસ્ત્રી (ડૉ.) હ. ગ, ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પ્રકાશક-ગુ. યુ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪. શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ-( સંદ) જૈનતીર્થ સર્વસંગ્રહ ભાગ ૧-૨-૩, પ્રકાશક-આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ, અમદાવાદ, ૧૯૫૩ અંગ્રેજી બર્જેસ જે. અને કાઉન્સ એચ.–ધી આર્કિટેકચરલ ઍન્ટીકવીટીજ ઓફ નોર્ધન ગુજરાત, લંડન, ૧૯૩૦. સેમપુરા કે. એફ-ધી સ્ટ્રકચરલ ટેમ્પલસ એક ગુજરાત, પ્રકાશક-ગુ. યુ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮. ૨ સ્થળ ઉપર કરેલી નોબ પરથી. For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कतमेन दिग्विभागेन गतः स जाल्मः ? "પ્રીતિ મહેતા - કાલિદાસના વિક્રમોર્વશીય નાટકના પ્રથમ અંકમાં સૂર્યની પૂજા કરીને પાછા ફરી રહેલે પુરુરવા સહાય માટે આજંદ કરતી અપ્સરાઓ પાસે જાય છે અને તેમના ભયનું કારણ પૂછે છે. અપ્સરાઓ ઉર્વશીને પરિચય કરાવતાં કહે છે કે –સ્વર્ગના અલંકાર સમી ઉર્વશી કુબેરભવનથી પાછી ફરી રહી હતી ત્યારે હિરણ્યપુરના કેશી દાનવે એનું ચિત્રલેખા સાથે અપહરણ કર્યું છે માટે એમને તે અસુરના ત્રાસમાંથી બચાવવાનાં છે. તે દાનવ ઈશાન-દિશા તરફ ગયો છે તેમ જાણીને રાજા પુરુરવા અપ્સરાઓને હેમકૂટશિખર ઉપર પિતાની પ્રતીક્ષા કરવાની સલાહ આપીને ઇશાન-દિશા તરફ રથ દેડાવવાની સારથીને આજ્ઞા આપે છે. પરંતુ પ્રશ્ન એ છે કે-કેશી દાનવ ઈશાન દિશામાં ગયે હોઇ શકે ખરે? પરંતુ આ પ્રશ્ન જોઈએ તે પહેલાં બીજા પ્રતે પણ ઉદભવે છે–આ ઘટના કયા સ્થળે બની હેમકટ પર્વત કયાં આવેલું છે? કશી દાનવ કેશુ? કયા શહેરને છે ! આ ધટના અસરજતીર્થની ભૂમિમાં બની. માત્ર એટલે સેનાના શિખરવાળા પર્વત. આ પર્વત હિમાલયની ઉત્તરે આવેલ છે. તેનાથી પૃથ્વીના એક ભાગની સીમા નક્કી થતી હોઈ તેને “વર્ષ પર્વત' ગણવામાં આવે છે.. દુનિયાના ભાગ પાડતાં સાત વર્ષ–પર્વતમાં તે એક છે. એમ. આર. કાલેનું પણ આવું મંતવ્ય છે. મય નામના દાનવે આમારામાં સેનાનું, હવામાં ચાંદીનું અને પૃથ્વી ઉપર લોખંડનું નગર બાંધ્યું હતું એવી પોરાવિ માન્યતા છે. આકાશમાં રહેલા સેનાના બનેલા આ હિરણ્યપુરમાં કેશી રાક્ષસ રહેતા હતા. પરંતુ મહાભારત અનુસાર જોઈએ તો તારકાસરના તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુમાલી નામના ત્રણ અસુરોનાં ત્રણ નગર, આ લેખકોએ બ્રહ્માની આજ્ઞાથી મયદાનવ દ્વારા આ નગર પિતાના માટે બનાવ્યાં હતાં. આ નગરોમાંથી એક સોનાનું હતું જે સ્વર્ગમાં સ્થિર કહેવામાં આવ્યું છે, બીજનગર જે ચાંદીનું હતું તે અંતરિક્ષમાં સ્થિર માનવામાં આવ્યું છે. ત્રીજુ નગર મટ્યલેદમાં સ્થિર લોઢાવામાં આવ્યું છે. આમ આ રીતે જોતાં દેશી દાનવની વાત ન હોઈ શકે એમ પુરવાર થાય છે. આ દેશી દાનવ ઈશાન દિશામાં ગયે હોઈ શકે ખરો? કેશી દાનવ ઈશાન દિશામાં ગયો હઈ શો નહિ કારણ શતપથ બ્રાહ્મણ અનુસાર ઈશાન ખૂણામાં મનુષ્યો અને દેને વાસ છે. કાંડ-૧, અ-૬, બા-૨, કંડિકા-૪ અનુસાર ઈશાન ખૂણે એ સ્વર્ગને દરવાજો છે. જ્યાં ઊભા રહીને અર્થ તેમ જ દક્ષિણા અપાય છે. આ ઉપરાંત એતરેય-બ્રાહ્મણ અનુસાર નેતાં દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થતાં, સાચાય', ૫. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી અને વસંતપંયમી અંક, ઓબ૨ ૧૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૪-૫૨. • ૫, શાનમંદિર સોસાયટી, વાસણા, અમદાવાદ- - જેવા છે For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિ મહેતા અસરોએ દેને ક્રમે કરીને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાંથી હાંકી કાઢયા. દે ઈશાન ખૂણામાં ગયા, જ્યાં તેઓ વિજયી થયા. ઈશાન ખુણે એ એવું સ્થળ છે કે જ્યાં દેવ હાર ખાતા નથી. જનન-મન-મન્નનતિતિએ વસિઝ શેત્રવાળા સત્યહવ્યને પુત્રની મદદ વડે, ઈશાન ખૂણા સિવાયની સમસ્ત પૃથિવી ઉપર વિંજય મેળવ્યું ત્યાર પછી તેણે સસહેવ્યને પુત્રને વિનંતી કરી કે બાકી રહેલ ઈશાન ખૂણા ઉપર તે તેને વિજય પ્રાપ્ત કરાવી આપે. સત્યહન્યતે પુત્ર રાજપુત્રને કહ્યું કે ઈશાન ખૂણામાં દેને વાસ છે જેથી ત્યાં વિજય પ્રાપ્ત કરો એ મનુષ્ય માટે અશક્ય છે તે દાનની તો વાત જ ક્યાં ? આ ઉપરાંત અહીં વાસ્તુ-વંત્ર પ્રમાણે પડ્યું જોઈએ તે અસર કે અનિષ્ટકારક સો દક્ષિણ, નેત્રય અને વાયવ્યમાં વસે છે તેથી દેશી દાનવ ઈશાન દિશા તરફ ગયો ન હોય એટલે તે ચેકસ. પુરુરવા અને ઉર્વશીનું કથાનક ઋદ ૧૦-૯૫માં પણ પ્રાપ્ત થાય છે. શતપથબ્રાહ્મણ અનુસાર પુરવા અને ઉર્વશીનું કથાનક આ પ્રમાણે છે– ઉર્વશી નામની અસર હતી. હવે થી ત્રણ શરતે પુરાવા સાથે રહેવા તૈયાર થાય છે. પુરવવા અને ઉર્વશી લાંબી મુદત સુધી સાથે રહ્યાં. ઉર્વશીએ ગર્ભ ધારણ કર્યો. ગંધને પરસ્પરમાં કહ્યું, “ ઉર્વશી બ લાંબે સમય મનુષ્ય સાથે રહી, તેણીને અહી લાવવા કંઈક યુક્તિ કરો. ” ; . .. ઉર્વશી તેણીના પલંગ પાસે બે બચ્ચાં સાથે એક ઘેટી બાંધતી, ગંધર્વો તેમાંનું એક બરચું ઉઠાવી ગયા. ઉર્વશીએ આર્તનાદ કર્યો, “માર હાલવું તેઓ ઉપાડી ગયા, કેમ જ અહીં* જવાંમંદ ન હોય ! ” ત્યારબાદ ગંધ બીજ ઉપાડી ગયા. ઉર્વશીએ તે પ્રમાણે આર્તનાદ કર્યો. પુરુરવા એ વિચાર કર્યો, હું જ્યાં છે ત્યાં જવાંમર્દની ખામી કેમ દેખાય? નગ્નસ્થિતિમાં તે હતા તેવો જ ગંધર્વ પાછળ દોડયો. ગંધર્વોએ વીજળીને ઝબકારો કર્યો અને ઉર્વશીએ પરવાને નગ્ન સ્થિતિમાં જોયે, તરત જ તેણી અદશ્ય થઈ ગઈ. પુરુરવા પાછા ફર્યો ત્યારે તેણે જોયું કે ઉર્વશી અદશ્ય થઈ ગઈ હતી. દુખથી બૂમ પાડતે કુરુક્ષેત્રમાં તે સર્વ સ્થળે ભટકયો. પરંતુ અહીં જે કરુક્ષેત્રને નિર્દેશ કરવામાં આજે છે તે આજના હરિયાણામાં આવેલું કરક્ષેત્ર નહી. શ. બ્રા. અનુસાર કુરુક્ષેત્ર એટલે એ ક્ષેત્ર જેની અંદર ચરુ (કેશુકલશ) મૂકવામાં આવે છે એટલે કે ગર્ભ રહેવાનું સ્થાન, જે ઈશાન ખૂણામાં આકાશમાં ઘણે ચે રહેલું છે. ત્યાં અગ્નિ અને સોમ એકમેક થતાં ગર્ભાધાન થાય છે, આમ છે. બા.માં કુરુક્ષેત્ર શબ્દ વપરાય છે પરંતુ ઈશાન ખૂણામાં આકાશમાં જાણે કે રહેલ વિદ્યુતના ગર્ભના સ્થાનને ઉદ્દેશીને લખાયેલ છે. વિક્રમોર્વશીયમમાં પણ વિદ્યુતના ઉલલેખે નોંધપાત્ર છે. આ સંદર્ભમાં સંભવતઃ જળભર્યા - વાદળામાં ચમકતી વીજળીનું વાદળ સાથે ઈશાનમાં આગળ વધવાનું સૂચન ઉર્વશીના અપહરણ દોરો થયું હોવાનું માની શકાય. પુરુરવાએ ગંધર્વો પાસેથી અગ્નિ મેળવી. અગ્નિને ત્રણમાં વહેચી આરાધી ગંધર્વ બન્યાની વાત પણ આ સાથે સુચિત ગયા. For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir परमेन निविभागेन गतः स नामः? પોરાણિક સંદર્ભો અનુસાર પરરવા અને કુશીનું કથાનક આ પ્રમાણે છે-એક અપ્સરા તરીકે તે અદના કાળથી પ્રસિદ્ધ છે. તે અનુસાર રાજા નગ્ન અવસ્થામાં દેખાવાના કારણે. ઉર્વશી તેને છોડીને જાય છે તે ન જાય તે માટે રાજા પાગલની જેમ ભટકતો ભટકતો એક સરોવર પાસે આવ્યો ત્યાં તે સખીઓ સાથે કીડા કરી રહી હતી. તે સ્થાન પર રાજા અને ઉર્વશીને સંવાદ થયો. ઉર્વશી ગર્ભવતી હતી એટલા માટે રાજાને પાસે આવવાને અસ્વીકાર કર્યો. પ્રાણત્યાગ કરવા પ્રવૃત્ત રાજાને પ્રાણ ત્યજતો અટકાવી ઉર્વશીએ રાજાને સ્વર્ગમાં આવવાનો ઉપાય બતાવ્યો તેથી મૃત્યુ પછી પુરુરવા સ્વર્ગમાં આવ્યો અને તેને સહવાસ પ્રાપ્ત થયું. આમ આ દૃષ્ટિએ જોતાં ક્યાંય દેશી દાન અપહરણ કર્યાને નિર્દેશ મળતો નથી. તેથી દેશી દાનવ અપહરણ કરીને ઈશાન દિશામાં ગયે હોઈ શકે નહીં એમ ફલિત થાય છે. હિટલા મોટાપોન બિમહિના માન અને મન : ( વિક્રમરાંડ ! આ બંને સંદર્ભે વિકમે.ર્વશીયમાં પ્રયોજાયેલા છે. વિદ્વાને તેમના દ્વારા ઉજજયિની ઉપર થયેલા આક્રમણની ઐતિહાસિક ઘટનાને નિર્દેશ થયું હોવાનું માને છે. આ આક્રમણ ઈશાનમાંથી થયું હોવાનું આ ઉલેખ ઉપરથી માનવું રહ્યું. શાક વગેરે પરદેશી પ્રજાઓ ભારતમાં વાયવ્યમાં આવેલા ખેબરઘાટ અને બોલનઘાટના માર્ગે પ્રવેશી ઉત્તરભારતમાં ફેલાઈ અને સમય જતાં તેમણે આગળ વધીને ઉજજયિની ઉપર ઈશાન ખૂણાના કોઈ માર્ગે આક્રમણ કર્યું હશે એ આ સંદર્ભ ઉપરથી માની શકાય અન્યથા સામે વિમાન ઉક્તિને સંદર્ભ નિરર્થક નીવડે. આ પરાક્રમને કારણે પુરવાને “વિક્રમાદિત્ય'ની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. જો કે આ વિક્રમાદિત્ય કોણ એ વિશે મતભેદ પ્રવર્તે છે. કેટલાકના કથન અનુસાર વિક્રમ સંવત સ્થાપનાર ઈ. સ. પૂર્વે પદમાં થયેલે આ વિક્રમ છે જ્યારે કાલિદાસને ગુપ્તસમયમાં મૂકનાર કીથ જેવા વિદ્વાને અનુસાર જેણે • વિક્રમાદિત્ય ' એવી ઉપાધિ ધારણ કરી હતી તે ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત દ્વિતીય ઉલેખ છે. આમ ઉજજયિની ઉપર થયેલ આક્રમણ એટલે ઉર્વશીનું કેશી દાન કરેલું અપહરણ અને વિક્રમાદિત્ય એટલે પુરવા. આ પ્રથમ અર્થધટન છે. આમ પુરુરવા-ઉર્વશીને પ્રથમ નિટશ વદિક-કથામાં છે. ઉર્વશી એટલે વીજળી એ પ્રકારને બીજે નિર્દેશ શતપથ બ્રાહ્મણમાં મળે છે. ઈશાનમાં દૂર જતાં વાદળને પાછાં વાળી પુરવાએ વાયવ્યાસ્ત્રથી વરસાદ પ્રાપ્ત કર્યો હતો. ઉર્વશી એટલે નાયિકા આ અર્થ પૌરાણિક કથાના સંદર્ભમાં દેશી દાનવે ઉર્વશી નામની અસરાનું અપહરણ કર્યું એમ સ્થૂળ અર્થમાં માનવું રહ્યું પરંતુ તે બાબતમાં ઉપર જોયું તેમ તેનું અપહરણ કશી દાનવ દ્વારા થયેલું માનીએ તો પણું દેશી દાનવ ઈશાન દિશામાં ગયે ન હોય તેમ ઈશાન ખૂણામાં દાનવોના પરાજયના કારણે માનવું વધારે ગ્ય જણાય છે. કાલિદાસની ઉતિ માત્ર કોઈ શત્રુ હારે જયિની ઉપર થયેલા આક્રમણના સંદર્ભમાં જ વધારે ઉચિત જણાય છે. સંદર્ભગ્રંથ - શતપથ બ્રાહ્મણ-“ તેની મહત્તા અને તેમાં રહેલું વિજ્ઞાન ” લેખક અને પ્રકાશકપિપટલાલ દયારામ રાવળ-૧૯૪૯, For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પં www.kobatirth.org પ્રીનિ અના વિક્રમાવ શીયમ–સ પાછો —કો, પી.યુ. શાસ્ત્રી, ગા. જી. એસ. શાહ, પ્રા. કલ્યાણીબહેન પન્ના, પ્રા. શાન્તિકુમાર પડયા, પ્રાઃ મહેન્દ્ર જે. શલ, જનાર્દન પમા સરસ્વતી પ્રકાશન. પ્રથમ આવૃત્તિએ ૧૦૫. 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમેાવ શીયમ-લેખક-એમ. આર. કાલે, પ્રકાશન-મેાતીલાલ બનારસીદાસ, દિલ્હી, વારાી, પટણા-૧૯૬૭, પૌરાણિક ક્રોસ-લેખા-રાણાપ્રસાદ શર્મા, પ્રકાશકનમબ લિમિટેડ, વનથી! માતૃત્તિ-પ્રથમ, સત-૨ ૦૨૮, For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધરાજ જયસિંહને કચ્છ– ભદ્રેશ્વરના ખંડા મહાદેવને વિ. સં. ૧૧૯૫ને શિલાલેખ વર્ષા ગ. જાની વિ. સં. ૧૯૯૫ના આષાઢ સુદિ ૧૦ને રવિવારને લેખ અગાઉ શ્રી ગિરજાશંકર વ. આચાર્યે ગુ. એ. લે. ભાઃ ૩માં ૧૪૩-બથી પ્રસિદ્ધ કર્યો છે જેની નકલ આ સાથે સામેલ છે.' શ્રી ગિરજાશંકર આચાર્યને પાઠ વાંચતાં તેમ જ આ અંગે શ્રી રામસિંહ રાઠોડે તેમના પ્રસિદ્ધ પુસ્તક “કચ્છનું સંસ્કૃતિદર્શન માં આપેલ પાઠ અને તેની છબી તેમ જ રતિલાલ દ. દેસાઈએ તેમના પ્રસિદ્ધ ગ્રંથ “ ભદ્રેશ્વર વસઈ મહાતીર્થમાં આપેલ છબી સાથે શ્રી આચાર્ય અને રાઠેડના પાઠને સરખાવતાં તેમાં ધણી અશુદ્ધિ જણાઈ છે. આથી આ શિલાલેખની ગુજરાત સરકારના પુરાતત્વ ખાતાના કરછ વર્તુળના તત્કાલીન અધ્યક્ષ શ્રી દિનકર પી. મહેતા મારફતે સ્પષ્ટ છબી મેળવવામાં આવી અને તેનું નવેસરથી વાંચન કરતાં એમાંથી મળતો શુદ્ધ પાઠ અત્રે રજુ કર્યો છે. આ પાઠને ઉપર્યુક્ત ગિરજાશંકર આચાર્યના પાઠ સાથે સરખાવતાં લગભગ ૨૫ જેટલા સુધારા મળ્યાનું વર્તાય છે જેમાં ત્રણ ચાર બાબતે વિશેષ નોંધપાત્ર છે. ૧ શ્રી ગિરજાશંકરે મહામાત્ય શ્રી ધારક એવું વાંચ્યું છે (પં. ૨) તેમાં ખરેખર મહામાત્ય શ્રી દાદા વંચાય છે. વસ્તુત: બીજા અભિલેખેને આધારે જણાય છે કે સિદ્ધરાજના મહામાત્યનું નામ દાદાક હતું. (૨) આ જ પંક્તિમાં શ્રી ગરજાશકરે જ માર વાંચ્યું છે જે ખરેખર હ. મંજે છે. આમ કચ્છમંડલને આ અભિલેખમાં સ્પષ્ટ નિર્દેશ થયેલ છે. “સ્વાધ્યાય', પુ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી- વસંતપંચમી અંક, કટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૧, પૃ. ૫૩-૫૬. • લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ-૩૮૦૦૦૯. ૧ આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, “ ગુજરાતના ઐતિહાસિક લેખે ભા. ૩૧, પ્ર. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૪૨, લેખ નં. ૧૪૪બ, પૃ. ૧૬૦. ૨ ઠેઠ રામસિંહ કા., “કચ્છનું સંસતિદર્શન, પ્ર. રાયસિંહજી કે. રાઠોડ, કુમાર કાર્યાલય લિ. ૧૪૫૪, રાયપુર અમદાવાદ, ૧૫૯, આ. ૧, ૫. ૨૭૪-ર૭૬. ૩ જેસાઈ રતિલાલ દ, * શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીર્થ, અમદાવાદ, ૧૯૭૭, પૃ. ૧૫૯-૬૦૦ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૪ વર્ષ મ. જાની ( 3 ) थोथा पतिमां प्रभुति पंचजलमपाह ओम श्री सायायें वांस्यु छे ने स्पष्टतः पंचकुलमध्ये छे. (४) श्री मायायें श्रीभद्रेश्वर बेलातल वांग्यु के पते परपरे श्री भद्रेश्वर મેનાઝુલ છે અને વસ્તુતઃ ભદ્રેશ્વર બંદર છે તે બાબતની આનાથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (4) पंडितः मां भद्रेश्वरमले महाराजपुत्र तोडि तत्र श्री प्रासप्पलसुतश्री कुरपालेन એમ વાંચવામાં આવેલું છે જ્યારે વસ્તુતઃ તેને શુદ્ધ પાઠ આ પ્રમાણે વંચાય છે. भद्रेश्वर मध्ये महाराज उदलसीह. तथ. श्री आसपालसुतश्री कुमारपालेन કચ્છમાં ભદ્રેશ્વર પાસે ચાખણ્ડા મહાદેવમાંના શિલાલેખ '× वि. सं. ११८५ आषाढ १० स्वतिविक्रमसंवत् ११९५ वर्षे आषाढ सुदि १० पूर्वायां तिथोऽविह श्रीमदणहिलपाठकाविपित समस्तराजावली विराजितमहाराजाधिराज परमेश्वर त्रिभुवनमंड सिद्धचक्रवर्ती वर्वरक ( बर्बरक ) जिषुअवंति - नाथधाराविडंबक त्रैलोक्यमल श्रीजयसिंघदेव अप्रतिहतबल प्रतापक करप्रभृति पंचजलमपाह श्रीभद्रेश्वरवेलाक्तल - कम प्रतिबद्ववला • बहुदेवादिपंचकुलप्रतिप्रत्रीसारान लिख्यतेपवा रवी अस्यां संवत्सर मासपद्मदिवस ल्याणविजयराजो (ज्ये) तत्पादपशो ( द्यो ) पजीविनिमहामात्यश्रीदारएकश्री श्रीकरणादौ अमातवितां कुर्व्वतीत्येतस्मिन्काले प्रवत्तमाने इहबेकमंडले अति० मां विकारांमातां । महं० श्रीददि । हेव भद्रेश्वरमले महाराजपुत्र तोडि० तंत्र • श्रीप्रासप्पलसुतश्रीकुरपालेन कारितनवतरंदेवा पनन् श्रीऊदलेश्वर श्रीकुमरपालेश्वर देवपोः प्रजाऽर्थं उदीवजात्यांद्रा. तवली श्रीमहाह कद्रमाणावतः शतैः, प्रत्येनजातविक्रीतं नवनिधिसहितं चत्रुरापाटविश्वइंदेवराय प्रत्यर्थपव. माथार्थ गिरलश ५२. गुरातना सैतिहासिक क्षेणेो. भा. ३ नं. १४४ - સિદ્ધરાજ જયસિંહના કચ્છ-ભદ્રેશ્વરના ચાખડા મહાદેવના વિ. સ. ૧૯૫ના શિલાલેખ For Private and Personal Use Only १ ॐ स्वस्ति विक्रमसंवत ११९५ (व) बैर्षो ( र्षे ) भाषाढ सुदि १० रवी । अस्यां संवत्सरमासपक्षदिवस पूर्व्वायां तिथोऽधेह श्रीमदणहिलपाटकाषि (ष्ठि) तसमस्तरा ( जा ) वली. [-] Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધરાજ જયસિંહને કચ્છ-ભરના ખેડા મહાજને શિલાલેખ ૫૫ २ विराजितमहाराजाधिराज परमें( मे )श्वरत्रिभुवनगंडसिद्ध चक्रवत्रि (त्ति ) व (ब) व (बं) रकजिषु (ष्णु) अवंतीनाथधाराविडंबकत्रैलोक्यमल्ल श्री जयसिंषदेव अप्रतिहत बलप्रतापक [-] ल्याण विजयराज्ये तत्पादपयोपजीविनि महामात्य श्री दादाकश्री श्री करणादी अमात्य चितां कुवंतीत्येतस्मिन काले प्रवर्तमाने इहव कछमंडले अति. मां. ४ करप्रभृति पंचकुलमोह श्री भद्रेश्वरवेलाकूल-कममुंरु बिकासंजात्या । महं. श्री दादाप्रतिव (ब) दबला. व (ब) हुदेवादिपंचकुलप्रतिपत्री (तो) सा (शा) श (स) न लिख्यतेथवा. [1] इहैव भद्रेश्वरमध्येमहाराजऊदलसीह. तथ. श्री आसपाल सुतश्री कुमारपालेन कारितनवतरदेवायतन श्री ऊदलेश्वर श्री कुमारपालेश्वरदेवयोः पूजा (5) थे उदीचजात्या ब्रा (वा). नबनिधिसहितं च ६ ...तवली...श्रीमहाह...कदमाणांचन्द्रश्रीतेः सायेनजातविक्रीत युगपाटविश्वद्वंदेवराटसदायन* • આ લેખના પાકના વાચનમાં છે. ભા૨તીબેન શેલતે સહાય કરી. For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સયાજી સાહિત્યમાળા ૩૩૩ કૈલાસ–સ્વામી પ્રણવતીર્થજી ૧૩=૦૦ ૩૩૪ અંબિકા, કેટેશ્વર અને કુંભારિયા–(સ્વ.) શ્રી. કનૈયાલાલ ભા. દવે -૫=૫૦ ૩૩૫ ઐતિહાસિક લેખસંગ્રહ–સ્વ.) શ્રી પંડિત લાલચંદ ભ. ગાંધી ૧૮=૦૦ ૩૩૬ હરિભદ્રસૂરિ–ો. હીરાલાલ ૨. કાપડિયા ૧૧=૦૦ ૩૩૮ ભવાઈના વેશની વાર્તાઓ–(સ્વ) શ્રી. ભરતરામ ભા. મહેતા ૩=૦૦ - ૩૩૯ શ્રીમદ્ ભાગવત (ગુજરાતી અનુવાદ): ભાગ ૧, સ્કંધ ૧-૩ (સ્વ.) શ્રી નાગરદાસ અમરજી પંખ (૧૯૬૫) ૩૪૦ ગુજરાત સ્થળનામ સંસદ વ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૯=૦૦ ૩૪૨ કુદરતની રીતે વધુ આરોગ્ય–બી. શાંતિલાલ પ્ર. પુરોહિત (૧૯૬૭) ૭=૫૦ ૩૪૩ ભારત-રત્ન શ્રી. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭), ૧૫=૫૦ ૩૪૪ મહાગુજરાતના મુસલમાનો, ભાગ ૧-૨-શ્રી કરીમ મહંમદ માસ્તર ૧=૦૦ ૩૪૬ પેટ્રોલિયમ-શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૭૦) ૧૩=૦૦ ૩૪૭ પંચદશી તાત્પર્ય-સ્વામી પ્રણવતીર્થ: (૧૯૭૧ ) ૩૪૮ અખે અને મધ્યકાલીન સંતપરંપરા–સ્વ.) ડે. . જ. ત્રિપાઠી ૧૪=૫૦ ૩૪૯ શ્રીમદ્ ભાગવત : ભાગ ૨–(સ્વ.) નાગરદાસ અ. પંખા (૧૯૭૨) ૧૧=૫૦ ૩૫૦ ચરકનો સ્વાધ્યાય, ભાગ ૧-(સ્વ) . બાપાલાલ ગ. વવ (૧૯૭૩) ૨=૦૦ ૩૫૧ ગુજરાતને પેટરી ઉદ્યોગ–બી. શાંતિલાલ પી. પુરોહિત (૧૯૫) ૮=૦૫ ૩૫ર ઊંડાણને તાગ–શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫) ૧૫=૦૦ ૩૫૩ ભારતીય વીણા-(સ્વ.) પ્રો. રસિકલાલ એમ. પંડ્યા (૧૯૭૮) ૩૧=૦૦ ૩૫૪ ચરકને સ્વાધ્યાય, ભાગ ૨–(સ્વ.) ડે. બાપાલાલ ગ. વેલ (૧૯૭૯) ૯=૦૦ ૩૫૫ ચાંપાનેર: એક અધ્યયન-ડે. રમણલાલ ના. મહેતા (૧૯૮૦) ૩૬૦૦ ૩૫૬ દ્વારકાના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ-(સ્વ.) શ્રી ક. ન. જોષી ૪=૦૦ ૩૫૭ આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨–. કેશવલાલ ઠક્કર (૧૯૭૯) ૪૫=૦૦ ૩૫૮ સુર્યશક્તિ-શ્રી. પાકાત ૨. શાહ (૧૯૮૧). પર ૫૦ ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન–ડે. દેવદત્ત જોશી ૫૧=૦૦. ૩૬. વનૌષધિ કેશ–પ્રો. કે. કા. શાસ્ત્રી ૩૫=૫ ૩૬૧ સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય-(સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. હવે ૩૬૨ વૈષ્ણવતીથી ડાકેર (સ્વ.) ડે. મંજુલાલ ૨. મજમુંદાર ૪૮=૦૦ ૩૬૧ વૃદ્ધત્રચી અને લધુત્રયી– સ્વ. ) . બાપાલાલ ગ. વલ ૩૩=૦૦ ૩૬૩ વડોદરા એક અધ્યયન–ડે. આર. એન. મહેતા ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા-(સ્વ.) પ્રો. હસિત બૂય ૪૯=૦૦ ૩૬૫ નાભાજીકૃત ભક્તમાલના ઐતિહાસિક ભકત-એક અધ્યયનશ્રી મૂળશંકર હિ. કેવલીયા =૦૦ ૩૬૬ લસર—શ્રી. પદ્મકાન્ત ૨. શાહ. ૪૮=૦૦ ૩૧૭ આહારવિજ્ઞાન-(પુનઃ મુદ્રણ) છે. જયશંકર ધ. પાઠક અને (સ્વ.) અનંતરાય મ. રાવળ (૧૯૯૧) પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકેચાણ વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પ્રેસ, રાજમe કરવા જાઓ, રાજાઓ પહ, વર -૯૦ ૦૦૧ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાયક પરત્વે વિસંવાદ એમ. પી. કાકડિયા સંસ્કૃત નાટયશાસ્ત્રની એક સુદીર્ધ પરંપરા આપણને તેના લિખિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ પરંપરા ઉપર ભરતના નાટયશાસ્ત્રને પ્રભાવ વર્તાય છે, તે પણ દશરૂપક કે નાટયદર્પણને પ્રભાવની અવગણના થઈ શકે નહિ. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરા ઉપર એક દષ્ટિપાત કરતાં એવું સ્પષ્ટ જણાઈ આવશે કે ભરત નાટયશાસ્ત્રમાં જે કોઈ નાટયલક્ષણની પૂર્ણ સ્થાપના કરી છે ત્યાં પરવર્તી આચાર્યો મુખ્યત્વે તેનું અનુસરણ કરવામાં જ પિતાનું ગૌરવ સમજે છે, પરંતુ નાટયશાસ્ત્રમાં એવાં પણ કેટલાંક સ્થળ છે, જ્યાં ભારતે એક જ વિષયનું એકીસાથે નિરૂપણ કરી આપેલ નથી અથવા તો તેને વાં-ઓછું મહત્ત્વ આપ્યું છે, જેમકે આલંબન વિભાવરૂ૫ નાયક-નાયિકા, નાટયાલંકાર, પૂર્વ વિધાન, નાટિકા, પ્રકરણિકા વગેરે. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરામાં આવા પ્રસંગે વિસંવાદ જન્માવવા નિમિત્ત બને છે. આવા વિસંવાદને મૂળ સ્ત્રોત ભરતના નાટયશાસ્ત્રની નિરૂપણપદ્ધતિ અથવા તે તેમના આશયને સમજવામાં નિષ્ફળ રહેલ પરવતી નાટયશાસ્ત્રીય પરંપરા હેઈ શકે છે. ગમે તેમ, પણ સંસ્કૃત નાટકના નાયક પરત્વે કંઇક આ જ વિસંવાદ પ્રવર્તે છે. ભરતના મતે નાટકને નાયક પ્રખ્યાત, ઉદાત્ત અને રાજવી હોવા ઉપરાંત દિવ્ય આશ્રયવાળો હોય છે. અહીં ભરત એવું માનતા જણાય છે કે નાટકને નાયક દિવ્ય સહાયને પ્રાપ્ત કરનાર હોવા સાથે મર્યકોટિને તે અવશ્ય લેવો જોઈએ. તેમણે પિતાના નાટયશાસ્ત્રમાં નાયકના દિવ્ય હોવા અંગે કોઈ સંકેત, તરફેણ કે વિશ્વાસ કરેલ નથી. આથી ભરત-સંમત એવું વિધાન કરવામાં કોઈ આપત્તિ હોઈ શકે નહિ કે મત્યકોટિને અને જેને દિવ્ય આશ્રય કે સહાય પ્રાપ્ત હોય તે નાટકને નાયક બનવા સક્ષમ છે, પરંતુ પરવતી આચાર્યો દ્વારા આ મુળ સ્ત્રોતનું એના એ રૂપે અવતરણ થઈ શકયું નથી. પરિણામે એક બીજી વિચારધારાને સૂત્રપાત થયો, જેનું કોય ધનંજયના ફાળે જાય છે. તેઓ નાયક સંબંધી ભરતના મતનું અતિક્રમણ કરી “ સ્વાદયાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, કટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૫૭-૬૨. સંસ્કૃત વિભાગ. ભવન્સ શ્રી એ. કે. દેશી મહિલા કૉલેજ, જામનગર, ........................કહવતો નાયક | rifજર્જરિત્ત તથા ૬ દિવ્યાબાબુ ૨૦. ૧૦. ભરતનાટયગમ્-સં. શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ મ. ચૌખંબા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, દ્વિતીય આવૃત્તિ, ૧૯૮૦, પૃ. ૨૨૭, For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ એમ. પી. કાકડિયા છે. એવું સ્થાપે છે કે નાટકને નાયક મર્ત્ય કોટિના હોવા ઉપરાંત દિવ્ય પણ હોઈ શકે છે. ધનંજયને આ મત ભરતવિરોધી હોવા છતાં તેમની માન્યતાને શારદાતનય અને શિંગનૂપાલ વડે સમન મળી રહેલ છે. ૩ વિશ્વનાથ અને રૂપગાસ્વામી આ જ પર’પરામાં વિચારતા હોવા છતાં તેમની નિરૂપણુપદ્ધતિ ક ંઇક અલગ તરી આવે છે. તએ નોંધે છે કે નાટક્રને નાયક દિવ્ય, દિવ્યાદિવ્ય અને અદિવ્ય હોઈ શકે પેાતાના વિધાનના સમર્થનમાં અનુક્રમે શ્રીકૃષ્ણ, શ્રીરામ અને દુષ્યંતને નિષ્ટિ કરે છે. વાસ્તવમાં ભરત નાયકની દિવ્યત!ના સ્વીકાર કરવાના પક્ષમાં નથી. વળી તેને દિવ્ય તત્ત્વની સહાય પ્રાપ્ત થવામાં વિરોધ પણ નથી. શ્રીકૃષ્ણ વગેરેને દિવ્ય પાત્ર માન્યા પછી પ નાટકમાં તેને વ્યાપાર મનુષ્યવત્ નિરૂપા અતિ આવશ્યક છે. આથી નાટકનો નાયક મર્ત્ય કોટિને કહેવામાં જ લક્ષણની સાથે કતા રહેલી છે. નાટકોમાં નાયકનું દિવ્યરૂપે નિરૂપણું નેવાયેલ નથી. ભાસ, ભવભૂતિ કે રાજશેખર વગેરેનાં નાટકોમાં તે આ નાયકો માનવીય સ્વરૂપે જ દર્શાવાયા છે. લતઃ ધન જય વગેરેને માન્ય દિવ્ય નાયકનું વિધાન વાસ્તવિક ભૂમિકાએ ટકી શકે તેમ નથી. સંભવતઃ નાટ્યશાસ્ત્રમાં પ્રયુક્ત વિખ્યાત્રયોવેતમ્ શબ્દને લીધે આ આચાર્યાએ નાયકની દિવ્યતાનુ` ગ્રહણું કર્યું હશે. વળી સસ્કૃત Acharya Shri Kailassagarsuri Gyanmandir નાયક દિવ્ય નહિ પણ મત્ય કોટિના જ હોવા અંગેનું ભરતનું વલણ વ્યાજખી અને યાગ્ય જાય છે. એ ભાગ્યે જ કહેવાની જરૂર રહે કે મર્ત્ય કોટિને નાયક, સવિશેષ કરીને રાજિષ નાયક વધુ આકાંક્ષાવાળા હાય છે, જ્યારે દિવ્ય પાત્ર આકાંક્ષાવાળું હોય તે પણ્ અત્યંત મુશ્કેલ કાર્ય પોતાની ઇચ્છામાત્રથી સિદ્ધ કરી લેવા સમર્થ હોય છે. નાટકમાં આશા-નિરાશાનું ધૂન્ધ-પ્રતિદ્વન્દ્ર ખેલાય છે અને તે આવકાય છે, નહિ કે ઈચ્છા માત્રથી અભ્યુદયપ્રાપ્તિ. નાયક પૃથક્ મનુષ્ય જેવા બની સહાય વગેરેની શોધ આદરે તેમાં જ નાટય અવસ્થાની સાકતા રહેલી છૅ, જે દિવ્ય પાત્રના રહેવાથી ચરિતાર્થ થઇ શકે નહિ. આ સાથે એ તેવું જોઇ એ કે ધાર્મિક માન્યતાના સંદર્ભČમાં પણ દિવ્ય નાયકનું સમર્થાંન કરી શકાય નહિ. આપણા દૃઢ વિશ્વાસ છે કે દિવ્ય પાત્રનું આચરણુ મનુષ્યજાત માટે અનુકરણુરૂપ કે ઉપદેશરૂપ મનાયું નથી. નાટયદર્પણુંકાર આ જ કારણથી દિવ્ય નાયકને માન્યતા આપનાર આચાર્યાંના મતને વિરાધ ૨ ધન જય-શમ્—સ. વ્યાસ (ૐ ) ભાલાશકર, પ્ર. ચૌખમ્મા વિદ્યાભવન, વારાણુસી, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, પૃ. ૧૬૩, ૩. ૨૩, 3 શારદાતનય-માત્રાશનમ્-સ.... યદુગિરિ યતિરાજ સ્વામી તથા કે, એસ. રામસ્વામી શાસ્ત્રી, પ્ર. ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ, બરાડા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૮, પૃ. ૨૩૩, લીટી ૨૦. તથા શિંગભૂપાલ-સર્જિયસુધાર:–સ. ટી. વેઇંકટાચાર્ય, પ્ર. અડયાર લાયબ્રેરી, મદ્રાસ, ૧૯૦૯, પૃ ૩૯૦, ૩, ૧૩૨. ४ વિશ્વનાથ-સાહિત્યવર્નંગ:—સ'. સિંહ ( ડૉ. ) સત્યવ્રત, પ્ર. યૌખમ્મા વિદ્યાભવન, વારાણસી, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, પૃ. ૩૬૩, ૬. ૯. તથા રૂપગાસ્વામી—નાટય સ્ક્રિા—સ. શુક્લ બાજીલાલ શાસ્ત્રી, પ્ર. ચૌખમ્ભા સંસ્કૃત સીરીઝ આફ્િસ, વારાણસી, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪, પૃ. ૨, ૩. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાયક પર વિસા કરે છે. આથી દિવ્ય શબ્દને અભિપ્રેત અર્થ-દિવ્ય તત્વની પ્રધાનતા દર્શાવતા મત્ય નાયકએવો લેવાનું રહે છે. નાટકને સંપૂર્ણ જીવનનું વિવેચન કરનાર અને નીતિ સંબંધી ઉપદેશ આપનારું માનવાથી દિવ્ય ચરિતનું આલેખને આવકારી શકાય નહિ. - ભરતનું નાયક-વિધાન એક અન્ય વિસંવાદનું પણ કારણ બને છે. તેમણે નાટકને નાયક ઉદાત્ત હેવાનું નોંધ્યું છે. વાસ્તવમાં ભરત વડે પરિણિત ચાર પ્રકૃતિ પ્રમાણે રાજર્ષિનું ઉદાત્ત કોટિમાં ગ્રહગુ થઈ શકે નહિ. તેઓ નાયકનું પ્રકતિ પ્રમાણે વર્ગીકરણ કરતી વખતે સ્પષ્ટ નાધે છે કે દેવ ધીરેહત્ત, રાજા ધીરલાલત, સેનાપતિ અને અમાત્ય ધીરાદાત્ત તથા બ્રાહ્મણું. અને વણિક ધીરશાંત હોય છે. આ વર્ગીકરણ રાજાને ધીરલલિત કોટિમાં સ્થાપી આપે છે. પરંતુ ભારતે નાટકમાં તેના ઉદાત્ત હવામાં વિશ્વાસ મૂકયો છે, જે તેમની ગણના પ્રમાણે સેનાપતિ અને અમાત્યની પ્રકૃતિ મનાયેલ છે. ખરેખર તે નાટકના નાયકને રાજર્ષિ કહ્યા પછી ઉદાત્ત ગણવા અંગે તેમને શું અભિપ્રેત હશે એ વિચારણીય છે. મોટા ભાગના પરવતી આચાર્યો પણ ભરતને અભિપ્રેત અર્થ ગ્રહણ કરવામાં નિષ્ફળ રહે છે. નાટ્યશાસ્ત્રમાં પ્રયુત ઉદાત્ત શબ્દના આધારે ધનંજય નાટકને નાયક ધીરેદાર કોટિને હોવાનું માને છે.૮ ધનંજ્ય દ્વારા પ્રસ્થાપિત આ માન્યતાને શારદાતનય, વિશ્વનાથ અને શિંગભૂપાલ અનુસરી નાયકને ધીરાદાત્ત કોટિની અંતર્ગત મૂકે છે. સંભવતઃ ભરતે નાયકને અપેક્ષિત ગુણ ઓદાત્ય માન્ય હોઈ, જેને ५ तेन ये दिव्यमपि नेतारं मन्यन्ते न ते सम्यगमंसतेति । पृ २०. રામચંદ્ર-ગુણચંદ્ર-નાટયર્વા:– સં. ડૉ. નગેન્દ્ર વગેરે, પ્ર. દિલ્હી વિશ્વવિદ્યાલય, દિલહી. પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧. વાડી1, tat, ૬ ભરત-નાટયશાસ્ત્રમ્-સં શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ, પ્ર. ચીખમ્બા સંસ્કૃત સંસ્થાય, વારાણસી, દ્વિતીય આવૃત્તિ, ૧૯૮૦, પૃ. ૨૨૭, ૨૦. 1. છે તેવા વીરોકત્તા જેવા નિતાનું નr: HTT: !. सेनापतिरमात्यश्च धीरोदात्तौ प्रकीर्तिती ॥ ધીકાન્તા વિયt TiT rગતથi | ૩૪. ૧૮-૧૯ એજન. પૃ. ૪૫૮. ( ધનંજય-જાણTH-સં. વ્યાસ (ડો.) ભાલાશંકર, પ્ર. ચૌખમ્મા વિદ્યાભવન, વારાણસી, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, પૃ. ૧૬૩, ૩. ૨૩. ૯ શારદાતન-માવવાપાનદૂ-સં. યદુગિરિ યતિરાજ સ્વામી તથા કે. એસ. રામસ્વામી શાસ્ત્રી, પ્ર. ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ, બરડા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૮, પૃ. ૨૨ : લીટી ) તથા વિશ્વનાથ-સચિનઃ --- સં. સિંહ (ડો) સત્યવ્રત, પ્ર. ચૌખંબા વિદ્યાભવન, વારાણસી, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, પૃ. ૩૬૩, ૬. ૯. તથા શિગભૂપાલ-સાસુઘાર:– સ. ટી. કટાચાર્ય, પ્ર. અડયાર લાયબ્રેરી, મદ્રાસ, ૧૯૭૯, પૃ. ૩૯૦, ૩, ૧૩૨. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 36 એમ. પી. કાકડિયા ધીરાદાત્ત માત્ર માનીને આ આચાયેલું નાયકની પ્રકૃતિ નક્કો કરતા જણાય છે. પરંતુ વ્યવહારમાં આ નિયમનું કોઇ પાલન થયેલું જોવા મળતું નથી. નાટકને નાયક કેવળ ધીરાદાત્ત જ હેાય એવું માનવાને કોઇ કારણ પણું નથી. સ`સ્કૃતનાં ઘણાં એવાં નાટકો છે, જેમાં ધીરાદાત્ત ઉપરાંત ધીરાદ્ધત્ત, ધીરલલિત અને ધીરશાંત કોટિના નાયકોનું રિત વવાયેલું છે, જેમકે સ્વપ્નવાસવદત્તમાં ધીરલિલત કોટિને નાયક છે. વેણીસંહારમાં ભીમ ધીરાદ્ધત્ત નાયક છે જ્યારે યુદ્ધ અને મહાવીર ધીરપ્રશાંત નાયકો છે. આ દિશામાં રૂપગાસ્વામીનું વલણ કઈંક અશે ઉદાર જણાય છે. તેમણે નાટકના નાયકની પ્રકૃતિના વિસ્તાર ધીરાદાત્ત ઉપરાંત ધીરલલિત સુધી કરી આપ્યો છે.૧૦ પરંતુ આનાથી પરિસ્થિતિમાં કોઈ વિશેષ તફાવત પડતા નથી, કેમકે તેઓ ધીરાદ્ધત્ત અને ધીરપ્રશાંત નાયક પરત્વે મૌન સેવે છે. આથી માનવાને કારણું રહે છે કે ધીરાદાત્ત નાયકને પક્ષ લેનાર આચાર્યના મત સ‘કુચિત અને અવ્યવહારુ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વાસ્તવમાં ભરતે નાયકનું પ્રકૃતિ પ્રમાણે કરેલ વર્ગીકરણુ આધુનિક વિદ્યાનામાં પણ મિશ્ર પ્રત્યાધાત જન્માવે છે. ડૉ. કે. એચ. ત્રિવેદી નોંધે છે કે નાટયશઅમાં મળતું વર્ગીકરણુ-દેવ ધીરાદ્ધત્ત, રાજા ધીરલલિત વગેરે વાસ્તવિક જણાતું નથી,૧૧ કેમકે બ્રાહ્મણુ કે વણુિક સેનાપતિ અથવા અમાત્ય હોઈ શકે છે અને પરિણિત ધીરપ્રશાન્ત કોટિને બદલે તેમને ધીરાદાત્ત ગણવા પડશે. ભટ્ટાચા એક નવા જ અભિગમ રજૂ કરે છે. તેમના મતે ભરત વડે અપાયેલ વર્ગીકરણુના સંદર્ભ વધ્યું કે જાતિપરક માનવા કરતાં ગુણુલક્ષી ઘટાવવા ને એ અને એ રીતે મિન્તજ પ્રમાણે એકની એક વ્યક્તિ ઉદ્ધૃત્ત, ઉદાત્ત વગેરે કોઈપણ વર્ગ ની હોઇ શકે છે.૧૨ ગમે તેમ, પણુ ભરત વડે કહેવાયેલ ઉદાત્ત શબ્દને લીધે વિસંવાદ આકાર પામે છે. અલબત્ત, આ વિસવાદનું સમાધાન મેળવવા સ ંસ્કૃત નાટયશાસ્ત્રની જૈન પર પરા અવશ્ય ઉપયેગી થઈ પડે છે. આ સંદર્ભમાં આચાર્ય હેમચંદ્રના પ્રયત્ન ઉલ્લેખનીય રહ્યો છે. તેઓ નોંધે છે કે ઉદાત્તને વીરરસયેાગ્ય કહેલ છે અને તેનાથી ચારેય કાટિના નાયકાનું ગ્રહણ કરવાનું છે.૧૩નાક્મદ ણુકાર વધુ સ્પષ્ટતા સાથે કહે છે કે રાજા ધીરલલિત કે ધીરાદાત્ત હોય છે પરંતુ તે ધીરાદ્ધત્ત કે ધીરશાંત પણ હોઇ શકે ઉ.૧૪ એ ખરું છે કે નાટકના આમ થવાથી તેઓની આ સાથે શ્રી વિશ્વનાથ ૧૦ રૂપગાસ્વામી—નાટયદ્રિાસ'. શુક્લ બાપુલાલ શાસ્ત્રી, પ્ર. ચોખમ્મા સ`સ્કૃત સીરીઝ આફ્સિ, વારાણસી, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪, પૃ. ૨, ૩, 11 Trivedi (Dr.) K. H.The Natyadarpana-A critical study, pub. L. D. Institute of Indology, Ahmedabad, 1966, P. 21. 12 Bhattacharya Biswanath—Sanskrit Drama and Dramaturgy, Pub. Bharat Manisha, Varanasi, First ed. 1974, P. 158. ૧૩ હેમચંદ્ર– યાનુશાસન-સ, પરીખ આર. સી., પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૬૪, પૃ. ૪૩૩. ૧૪ રામય ગુણચંદ્ર—નાટયયર્વન—સ, ડી. નગેન્દ્ર વગેરે. ×. દિલ્હી વિશ્વવિદ્યાલય, દિલ્હી, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧, પૃ. ૨૬. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત નાટપશામાં નાયક પર વિસંશ નાયક ઉદાત્ત ગુણસંપન્ન હવે જોઈએ પરંતુ એ ઉપરાંત અન્ય કોઈપણ ગુણવાળા હોય છે, સંભવતઃ ઉદાત્તનું વિધાન કરવા પાછળ ભરતને પણ આ જ આશય રહ્યો હશે, કેમ કે નાયશાસ્ત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે નાયક ધીરલલિત કે ધીરદાન ' જ હોય, પરંતુ તે ધીરેહત્ત અને ધીરશાંત પણ હોઈ શકે. ભરતને તે કેવળ ઔદાન્ય જ અપેક્ષિત છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નાટકના નાયક સંબંધી પ્રવર્તતા વિસંવાદનું પ્રતિબિંબ નાટકોમાં ઝોલાયું નથી. સંરકત નાટકકારેએ તે નાયકને મર્યકટિને નિરૂપવા સાથે પરિણિત ચારમાંની કોઈપણ પ્રકૃતિથી સંબદ્ધ હવામાં વિશ્વાસ મૂકે છે. આમ સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં જોવા મળતો વિસંવાદ વ્યાવહારિક ભૂમિકાને દૂષિત કરતા નથી. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકને : ૧ પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષર લખેલા લેખ મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભલેને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રવ જ મોકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરણે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેના સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપ અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ પૃષ્ઠ, એ ક્રમ જાળવો જરૂરી છે. ૩ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેખેને કૉપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુતિ કરે નહીં.' * સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫ પાદટીપને કેમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે. સ્વાધ્યાય સવાધ્યાય અને સંશોધનનું માસિક સંપાદક રામકૃષ્ણ તુ વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમી અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક, લવાજમ : –ભારતમાં... ૨૦ = ૦૦ ૫. (ટપાલ ખર્ચ સાથે) -પરદેશમાં... યુનાઈટેડ સ્ટસ ઍક અમેરિકા માટે...૬ ડોલર (ટપાલખર્ચ સાથે) -યુરોપ અને અન્ય દેશ માટે... ૨૫૦ (ટપાલ ખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું-નિયામકશ્રી, પ્રાચ્યવિલા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, લોકમાન્ય ટિળક રેડ, વડોદરા-૩૯૦ ૦૦૨ જાહેરાત : આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખે– સ પાક. સ્વાધ્યાય', રામ્યવિદ્યા મંદિર, લોકમાન્ય ટિળક રડ, વડોદરા-૩૯૦ ૦૦૨ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવયિત્રી સીતા* આર. પી. મહેતા* કવિત્વસંસ્કાર લિંગસાપેક્ષ નથી; આત્મસમવેત છે. આચાર્ય રાજશેખર (ઈ. ૮૮૫-૯૭૫) માને છે-વૃષયજ્ઞ યોવતો થીમg: ' સંદરો હરમન સમતિ, न स्त्रैणं पौरुष वा विभागमपेक्षते श्रयन्ते दृश्यन्ते च राजपुत्र्यो महामात्यदुहितरो गणिकाः कौतु. किभार्याश्च शास्त्रप्रहतबुद्धयः कवयश्च ॥२ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં કવયિત્રીઓની પરંપરા રહી છે. પ્રા. સુશીલકુમાર ને આક્ષેપ છે કે આ લોકોની રચનાઓ કોઈ વિશેષ નોંધપાત્ર લક્ષણ ધરાવતી નથી. પરંતુ આ આક્ષેપ સવશે સત્ય નથી. સૂક્તિસંગ્રહમાંથી ઉપલબ્ધ લગભગ ૪૦ કવયિત્રીઓનાં ૧૫૦ જેટલાં પદ્ય એમની પ્રતિભાનાં ઘોતક છે. બલ્લાલસેન (ઈ. ૧૬મી સદીને અન્ત*)ના “ભેજપ્રબંધ'માં માળવાના રાજ ભેજ દેવ (ઈ. ૧૧મી સદીને ઉત્તરાર્ધ )ના આશ્રિત કવિમંડળની વિગત છે. આમાં કાલિદાસ જેવાં અતિજ્ઞાત નામની સાથે ચિત્ત જેવાં અજ્ઞાત નામે પપ્યું છે. સ્પષ્ટ છે કે આ કાલિદાસ શાકુન્તલાદિના કર્તા નથી. ભેજના આશ્રિત આ કાલિદાસ નાનાર્થશબ્દરત્નકોશ” ના કર્તા ---- --- --- - “સ્વાધ્યાય', પૃ. ૨૪, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, કાબર-૧૯૯૦ફેબ્રુઆરી-૧૯૯૧, પૃ. ૬૩-૬૬. સંસ્કૃત વિભાગ, બહાઉદ્દીન આર્ટ્સ, કોલેજ, જુનાગઢ-૩૬૨૦૦૧ १ वर्मा (डा.) श्यामा-आचार्य राजशेखर; मध्यप्रदेश हिन्दी अन्य अकादमी, મોવાણ; ૧૭૨; વ્રથમ સંદરન; ૬ ૧૨. २ काव्यमीमांसा-दशमोऽध्याय; बिहार राष्ट्रभाषा परिषद् पटनाः १९५४ 3 De S. K., A history of Sanskrit Literature Vol. I; University of Calcutta, Calcutta; 1962; Second edition; p. 418 4 Ibid-p. 429 5 Ibid.-p. 509 ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના માર્ચ ૮૧ના શામળાજી મુકામે યોજાયેલ અધિવેશનમાં વંચાયેલ નિબંધ. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ આર. પી. મહેતા છે. આના પર કર્તાના મિત્ર નિચલની ટીકા “ તરલા ' છે. શ્રી દુ. કે. શાસ્ત્રીએ આ ટીકાનું પ્રારંભિક પદ્ય અને પુપિકા આપ્યાં છે. બદલાલસેને નિર્દેશેલા અલ્પજ્ઞાત કવિઓમાં કવયિત્રી સીતાને સમાવેશ થાય છે. સીતાની માહિતી માત્ર “ભેજ'માંથી જ મળે છે. . તે ૫ડિતા હતી. વિદ્વાનોના સમૂહમાં વન્દનીય હતી. ભોજરાજાને એના માટે પૂજ્યભાવ હતું, આદર હતું. આથી જુદે જુદે પ્રસંગે એને રાજા તરફથી પુરસ્કાર મળ્યા કરતા. ભેજની કવિસભા પ્રત્યે સીતાને સદ્દભાવ હતો. કોઈ વણકર કવિએ આ કવિસભાની નિન્દા કરી. ત્યારે સીતાએ તેને ઉપાલભ આપે विपुलहृदयाभियोग्ये खिद्यति काव्ये जशे न मौल्ये स्व । निन्दति कञ्चकमेव प्रायः शुष्कस्तनी नारी ॥७ આ કવિસભામાંના એક કવિ કાલિદાસના બચાવમાં સીતાને બૌદ્ધિક અભિગમ જણાય છે. કાલિદાસ પરના વેશ્યાસક્તિના કાપવાદને કારણે ભેજ નારાજ હતા. આથી સીતાએ એકવાર કહ્યું – दोषमपि गुणवती जने दृष्ट्वा गुणरागिणो न खिद्यन्ते । प्रीत्यैव शशिनि पतितं पश्यति लोक: कलमपि ॥८ કવિઓને રાજ્યાશ્રય જરૂરી છે; આ નિર્વિવાદ સત્યને સીતા આ રીતે પ્રગટ કરે છે– .. हता देवेन कवयो वराकास्ते गजा अपि । शोभा न जायते तेषां मण्डलेन्द्रगृहं विना ॥ સીતાની પાસે આકવિત્વ છે. તેમાં પણ વ્યંજનાને ચમત્કાર હેય છે. રાજાએ એકવાર એને કહ્યું કે સુરતનું વર્ણન કરે. તરત જ એણે જણાવ્યું – सुरताय नमस्तस्यै जगदानन्दहेतवः । आनुषङ्गि फलं यस्य भोजराज भवादृशाम् ॥१० ૬ શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ-ઐતિહાસિક સંશાધન; ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ૧૯૭૦; પુનર્મુદ્રણ પૂ. ૧૫૮-૬૦. ૭ મોગકાષ-૧૭; મોતીનિ રનારસીવાસ, રના; ૧૧૫s. ૮ વહી-૨ ૩. ૨ ૬ વહી-૨૩૨. .. ૧૦ વણી-૨૦૧.. For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવયિત્રી સીતા આવી જ રીતે એકવાર મહારાજે સીતા સે પ્રભાતવન સાંભળવાની અપેક્ષા પ્રગટ કરી, ત્યારે તરત જ સીતાએ જે વર્ણન આપ્યું; તેમાં બેદભા રીતિને સરસ અવિષ્કાર છે विरलविरलाः स्थूलास्ताराः कलाविव सज्जना मन इव मुनेः सर्वमेव प्रसन्नमभूनमः । अपसरति च ध्वान्तं चित्तात्सतामिव दुर्जनो व्रजति च निशा क्षिप्रं लक्ष्मीरनुगमनामिव ॥ ભેજ ૦ માંથી ઉપલબ્ધ સીતાનાં પવો. નિસહ કવિત્વ ધરાવે છે. આ અન્યની ઐતિહાસિક રચના તરીકે પ્રતિષ્ઠા નથી. એમ. કૃણમાયારિયરને સંદેહ છે કે ભોજના કવિમંડળમાંનાં કેટલાંક નામ કદાચ કાલ્પનિક પણ હોય. પરંતુ સીતા કાલ્પનિક નામ છે, એમ માનવાને પ્રમાણ નથી. વળી સાહિત્યને જે પ્રોત્સાહન ભેજના સમયમાં મળ્યું હતું, તે ચન્દ્રગુપ્ત બીજા કે હર્ષવર્ધનના સમયમાં પણ મળ્યું ન હતું તે એતિહાસિક સત્ય છે. આ દષ્ટિએ પણ, સીતાને—કે બીજા કોઈને-કાલ્પનિક નામ માની લેવું જરૂરી નથી. ૧૧ મહી-૨૬૨. 12 Krishnamachariar M.-History of Classical Sanskrit Literature; Motilal Banarasidass, Delhi 7; 1970; first reprint; p. 392 For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Journal of the M. S. University of Baroda The Journal is published every year in three parts. These parts are devoted respectively to topics relating to (I) Humanities, (2) Social Sciences and (3) Science. Advertisement tariff will be sent on request. Communications pertaining to the Journal should be addressed to : The Editor (Humanities/Social Sciences/Science ) Journal of the M. S. University of Baroda Faculty of Arts Compound Baroda-390 002 (India) For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ખબરદારની ગદ્યશૈલી ધર્મેન્દ્ર મ. માસ્તર(મધુરમ ) લક્ષણે (૧) સ્વાભાવિક પારસીશાઈ લઢણ - ખબરદારની સાહિત્યસેવામાં પ્રધાનપણે તો કવિતા જ ગણાય છે. એમણે ઇ. સ. ૧૮૯૭ ના અરસામાં લખેલા “ સો દષ્ટાંતિક દેહરા "થી સાહિત્યલેખની શરૂઆત કરી અને છેલ્લે ઈ. સ. ૧૯૫૩માં “કીર્તનિકા” નામને કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. આમ, એમની પહેલી અને છેલ્લી કવિ કવિતા જ છે અને એમની કાવ્યસરિતાના પૂર આગળ ગદ્યસરિતાનું પૂર પ્રમાણમાં ઓછું છે. એમાં ખબરદારનું વ્યક્તિત્વ અને એમની વિદ્વત્તા પ્રગટ થાય છે. તેમનું કવિપણું પણ ઢાંકર્યું રહેતું નથી. એમનાં ચિંતનમનનને એમાં અવિષ્કાર થાય છે. એમની ગદ્યશૈલી અજિત પ્રકારની નહિ પણ સ્વભાવિક પ્રકારની છે. કેમ કે એમના સ્વભાવની સરળતા, એમને જીવનની છા૫ અને પારસીશાઈ લઢણ એમાં તરી આવે છે. કસમાકરને લખેલા પત્રોમાં જોય, મઠ સ્થાપવું નથી, યાદ કીધે, દલગીર, હું અહીં બહાર બહાર આવ્યો, ગડબડ, ટ્રેઈન પૂગતાં, પશો;” વિષણુપ્રસાદ ત્રિવેદીને લખેલા પત્રોમાં “ પુસતકોના થોકબંધ બુફે”, મંજુલાલ મજમુદાર પરના પત્રોમાં “ તેનું સૌરભ, કુસુમની ઘાન;”, “માસિકમાહ” પરના પત્રમાં “જગતની એક જ બ્રહ્મ ચક્ષ,” ફીરોઝશાહ મહેતા પરના પત્રમાં “વાડો”, વસંતોત્સવના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં “ પ્રભુની દેહરૂપ, સ્વારી, પિતાની હદયથાળ, આત્માને મીઠું સુવાસ, કેય,” “ગુજરાતી ભાષા અને પારસીઓ "ના વ્યાખ્યાનમાં “ગયેલા, શુદ્ધતા, જોલી,” જામે જમશેદને શતવષી ઉત્સવ” લેખમાં “ કારસા, આલા, ધર્મની મોબરી, ” “કૌમુદીકારની શિરજોરી ” નામક ચર્ચાલેખમાં “ મિથ્યા કડવાશ એ ઊભું કરે છે.” “તીરવસ્તને અભ્યાસ ” નામક લેખમાં “અગ્યારી, તાણ (ટાણેના અર્થમાં), પાણીવાલો, ગાડીવાલી, ” “ મરહુમ એરવદ એદલજી ફ. માદનની પવિત્ર યાદમાં ” નામના લેખમાં “ મારી વિરોધમાં, સુદ્ધા, પ્રહસ્થ”—વગેરે શબ્દપ્રયોગોમાં પારસીભાઈ ભાષાલઢણ અને ખોટા લિંગવિનિયોગ થયેલા જોઈ શકાય છે. “સઠ” પુલિંગ છે, અને “સૌરભ ” સ્ત્રીલિંગ છે. પણ સ્વાધ્યાય', પુ. ૨૮, અંક ૧૨, દીપોત્સવ-વસંતપંચમી અંક, આ કટોબર ૧૯૦૨ ફેબ્રુઆરી ૧૯૯૧, ૫, ૬૭-૮૦, - ખબરદારના પત્રો અને ગાથા ગ્રંથ સિવાયના ગદ્યની શૈલીને અહીં વિચાર કર્યો છે. લેખકના કવિ ખબરદાર વિષયક પીએચ.ડી. મહાનિબંધનો અપ્રગટ ભાગ. + /૧ બજાજ કોલોની, પી. એમ.આઇ.ડી.સી. વાજ,૪૩૧૧૩૬ વા, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ પદ્ધ મ. માસ્તર (મધુરમ) કવિએ અહીં ઉપર દર્શાવ્યા મુજબ એ બંનેને નાન્યતર જાતિમાં પ્રયોગ ખોટી રીતે કર્યો છે. વળી જ ઘેન” અને “યક્ષ” જેવા નાન્યતર જાતિના શબ્દોને પ્રયોગ સ્ત્રીલિંગમાં કર્યો છે. “થાળ” અને “દેહ ” જેવા પલિંગ શબ્દનો પ્રયોગ ચીલિંગમાં કર્યો છે, અને “સુવાસ ” તથા કડવાશ” જેવા સ્ત્રીલિંગ પતિના શબ્દોને પ્રયોગ પુલિંગમાં કર્યો છે. “ કર્યું” ને બદલે “કીધું”, “પહોંચ્યાના અર્થમાં “પૂગ્યા”, “જઈ” અને “કોઈ” ને બદલે “નેય” અને “કાય” જેવા શબ્દપ્રયોગો તે વારંવાર વપરાય છે. આ રીતે તેમનું પારસીપણું હતું થઈ જાય છે. આમ, પારસીપણાની સ્વાભાવિક્તા તેમના ગદ્યનું મુખ્ય લક્ષણ બની રહે છે. (૨) સરળતા એમની ગદ્ય શૈલીનું બીજ લક્ષણ છે સરળતા. એમણે સાહિત્યમાં સરળતાની હિમાયત કરતાં જણાવ્યું છે-“હે સરળતાને પૂજક છે. સાહિત્યલેખનમાં સરળતા એટલે વિચારની નીતરી સરિતા, વિચારનાં ગૂંછળાં લેખકના મનમાં ધુમ્મસ પેઠે ઘેરાયેલાં હોય, લેખકને પિતાને જ પિતાને ભાવ કે વિચાર નિર્મળ સ્વરૂપમાં સમજાતે નહીં હોય, અને એની આંખ આગળ તરતાં ચિત્રોએ સ્પષ્ટ રેખામાં આકતિ ધારણ કરી ન હોય તો પછી એ ભાવ, એ વિચાર કે એ ચિત્ર તેનાથી સ્પષ્ટપણે સરળતાથી વ્યક્ત કરી શકાતાં જ નથી. મહાત્માનું નૂર એ જ તેના શરીરનું આછાદન છે. માટે સરળતા એ લેખનકળાને અને લેખકને મહાગણ છે. સરળતા એ સાહિત્યકળાનું ઊંચામાં હયું રૂપ છે. વિચારની સ્પષ્ટતા હોય તે જ વાણુની સરળતા પણ આવી શકે છે. કહેળાયેલાં પાણુમાં વસ્તુનું પ્રતિબિંબ આબાદ પડી શકતું જ નથી.' તેઓ સંસ્કૃતનિષ્ઠ ગુજરાતી ભાષાના પ્રયોગના વિરોધી હતા અને ગુજરાતીનું ગુજરાત છેડી તેને પ્રવાહ પાછો સંસ્કૃત તરફ વાળવાનું પસંદ કરતા નહોતા. આમ, સરળ તળપદી રઢ ભાષા વાપરવાનું તેમને રચત. “ સાંધ્યગીત ”ના પ્રવેશકમાં તેમણે આજની અંગ્રેજી ભાષાનું દષ્ટાંત આપીને જણાવ્યું છે–“કવિ જેસનના કાળમાં બસે વર્ષ પૂર જેવી ભારી ને પાંડિત્યશૈલીથી અંગ્રેજી ભાષા સાક્ષરવર્ગમાં લખાતી તેવી લખવા હમણું કોઈ અંગ્રેજ લેખક હિંમત પણ નહીં કરે. બધી સંસ્કૃતિ ને પ્રગતિ છતાં આજની અંગ્રેજી ભાષા સરળ સચોટ દેશ્ય મૂળના શબ્દોથી તે દેશ્ય રૂઢિથી લખાય છે, તે તેવી જ શૈલી ઉતમ મનાય છે. આ રીતે, કવિતામાં જેમ * સામાન્ય બાલભાષાના દેરા'ના સાતત્યની તેઓ હિમાયત કરે છે તેમ ગદ્યમાં પણ તેઓ એની જ તરફેણ કરે છે. એ બાલભાષાને મૂળ રસ ઝીલવાથી જ લેકહૈયાને સ્પર્શ થાય છે અને એને જ સાહિત્યને લગતું સનાતન સત્ય હોવાનું તેઓ માને છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા ૧ પ્રભાર જનાદન, “વિહારિણું” પ્રકાશક-લેખક પિત, મુ. ઊંડાચ (જિ. સૂરત), ઇ. સ. ૧૯૨૦, આવૃત્તિ-૧, પ્રસ્તાનના” પૃષ ૨૨-૨૩. ૨ દેસાઈ મગનભાઈ લા. “મલક”, “સાંગગીત ”, પ્રકાશક-કવિ પોતે, વિલેપારલે (મુંબઈ), ઈ. સ. ૧૯૨૯, આવૃત્તિ-૧, “પ્રવેશક', પૃ. ૧૨. ૩ દેસાઈ હર્ષદરાય છે. મંત્રી “ખબરદાર સ્મારક સમિતિ”, રીઝર્વ બેંક સ્ટાફ કવાટસ, મુંબઈ, ખબરદાર સ્માર ગ્રંથ, મામશ-મંત્રી પોતે. ઈ. સ. ૧૯૫૬, આવૃત્તિ-૧, ૫. ૨૩. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ખબરકારના મહેતા અધિવેશનના પ્રમુખપદેથી પણ તેમણે સરલ, શિષ્ટ અને મિષ્ટ ભાષાની હિમાયત કરીને જણાવ્યું છે તેમ તેઓ “અકારણ સંસ્કૃત શબ્દોથી ખીચોખીચ ભરેલી ગુજરાતી ભાષા "ની તરફેણ કરતા નથી. “ગુજરાતી ભાષા અને પારસીઓ '' નામક વ્યાખ્યાનમાં ભાષામાં સરલતા અને સાદાઈના વિચારને ટકે આપીને તેઓ વળી સ્પષ્ટ કરે છે કે સરલતા એટલે ગ્રામ્યતા ( Slang ) નહીં. તેમની આવી માન્યતા હોવાને લીધે તેમની ભાષામાં દુર્બોધતા કે કિલષ્ટતા નથી, વાક્યોને દુરા-વય કે જટિલતા પણ નથી. ભાષાની સરળતાને લીધે વિશદતા, પારદર્શક્તા અને સુબોધતા પણ તેમની શૈલીનાં લક્ષણો બને છે. ગોવર્ધનરામમાં જે સંસ્કૃતમયતા છે, બળવંતરાયમાં જે અર્થ ધનતા છે, નરસિંહરાવમાં જે સંકુલતા છે તે ખબરદારમાં નથી. બીજે પક્ષે જોઈ એ તે તેમાં નાનાલાલને શબ્દાડંબર નથી અને નર્મદની અસ્થિરતા નથી. નંદશંકરની પ્રલંબ બેહૂદી વાકયરચના નથી અને મણિલાલની ભારેખમતા નથી. અહીં તો નરી સરળતા છે અને સાદાં સીધાં વાકયોમાં તે વ્યક્ત થઈ છે. સાદી ભાષા, સાદી કડી, સાદી વાતવિવેક, સાદામાં સાદુ કથે તે જ કવિજન એક” એ શામળકથિત ઉક્તિમાં ખબરદાર માનતા હોય તેમ લાગે છે. તેઓ શુદ્ધ ગુજરાતીને આગ્રહ રાખે છે અને તેમને મન શુદ્ધ ગુજરાતી એટલે રૂઢ ગુજરાતી ભાષાની સચોટતા. વિષય પ્રમાણે ભાષા અને શૈલી જોઈએ અને તે માટે કોઈપણ ખાસ શાસ્ત્રને લગતા વિષયમાં ખાસ પરિભાષાનો ઉપયોગ પણ કરવામાં તે માને છે. પણ જે વિષયને અનુરૂપ શુદ્ધ શિષ્ટ શબ્દ રૂઢ ભાષામાંથી મળી આવતા હોય તે દૂરના અજાણ્યા સંસ્કૃત, ફારસી કે બીજી કોઈ ભાષાના શબ્દો વાપરવાની જરૂર નથી એવી તેમની માન્યતા છે. આ વિશે તેમણે સાતમી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખ તરીકેના ભાષણમાં ટકોર કરીને કહ્યું હતું તે ધ્યાનપાત્ર છે-“ જે શખે. .જનસમાજમાં ચલણી રૂપિયાની માફક શુદ્ધ રૂપે જ ચાલતા હોય, તે છોડી દઈ માત્ર પંડિતાઈ બતાવવા જ જે પળેપળ સંસ્કૃત શબ્દ-અને તે પણ અપરિચિત-વાપરવામાં આવે તે તેવી ભાષાને ગુજરાતી કહેવી કે..” શબ્દ એ સંસ્કૃત વ્યાકરણે ગુજરાતી સમજવી” (ખબરદાર સ્મારક મંય પૃ. ૪૦) વળી ચૌદમી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષચ્છમાં પણ તેમણે અકારણ અઘરી ભાષા વાપરવાને વિરોધ કરીને જણાવ્યું છે-“શુદ્ધ ગુજરાતી-ગુજરાતી જ લખવું જોઈએ. એને ભારેભાર સંસ્કૃત શબ્દોથી જ લાદીએ તે ગુજરાતી ભાષા શતરૂપે ગુજરાતી રહેતી નથી. જ્યાં સુધી કોઈપણ અર્થને દર્શાવતે શુદ્ધ ગુજરાતી શબ્દ ભાષામાં હોય ત્યાં સુધી તે અર્થ દર્શાવતે બીજે નવો ને અપરિચિત સંસ્કૃત શબ્દ લાવવાનું કશું કારણ નથી. ” આવી તેમની માન્યતા હોવાથી તેમની રૌલીનું લક્ષણ સરળતા હોય, એમાં નવાઈ નથી. તેમની “ વિહારિણું ”ની કે “દાદીસતસઈ"ની પ્રસ્તાવના જ, તેમનું સાહિત્ય પરિષદના પ્રમુખપદનું કે વસંતોત્સવના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન જુએ, તેમને ચર્ચાલેખ ૪ એજન, ૫. ૯૨. ૫ એજન, પૂ. ૭૭. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પન મ મારત૨ (મધુરમ), કે “ ચાંપશીભાઈનું ખંભાતી તાળ” નામક પ્રાસંગિક લેખ જ-સર્વત્ર સરળતાનું લક્ષણ જોવા મળે છે. તેમના સરળ સાદા ગદ્યને એક નમૂને જોઈ એ. “મહાપુની જીવનકથા એટલે મહાપુરુષોમાં વસેલા પરમાત્માના અમર અંશની ઐહિક જીવનકથા છે. પરમાત્મા તે અગોચર અને અકલ છે, પણ પરમાત્માને અમર અંશની દિવ્યતા અને પ્રભુતા મહાપુરુષે દારા ઉતરીને સિદ્ધ થાય છે અને અંધારામાં પડીને ફાંફાં મારતા પૃથ્વી પરના અનેક ક્ષદ્ર ને એ દિવ્યતા અને પ્રભતાને પ્રકાશ મહાપુરુષે મારા એકવાર ફરીથી પરમાત્મા તરફ દોરવે છે. એથી જ મહાપુરુષોના જીવન સામાન્ય દુનિયાને હંમેશાં પૂજાપાત્ર અને માર્ગદર્શક હોય છે.' ૩ સચોટતા સરળતાની સાથે તેમની ગદ્યશૈલીમાં જે એક વિશેષ લક્ષણ દેખાય છે તે સચોટતા. ગુજરાતી ભાષા અને પારસીઓ” નામના વ્યાખ્યાનમાં તેઓ જણાવે છે કે ભાષા એટલે શબ્દશુદ્ધિ, વ્યાકરણ, અન્વય, સંપૂર્ણ અર્થવિસ્તાર ને સમગ્ર સટતાને શિષ્ટ ઉદ્દગાર. આવી માન્યતાથી ટૂંકાં વાક્ય દ્વારા કવિ જે કથન કરે છે તેમાં જેમ આવે છે અને એક પ્રકારને અભિનિવેશ આવવા પામે છે. આવું લક્ષણ ધરાવતે નમુને જોઈ એ તે કથનની પ્રતીતિ થશે. જુદી જુદી પ્રજાઓની ઉન્નતિ કે અધોગતિ તે પ્રજાઓના સાહિત્યની ઉન્નતિ કે અગતિ સાથે પરસ્પર સંકળાયેલી રહે છે, સાહિત્યની ઉન્નતિમાં પ્રજાજીવનને ઉત્કર્ષ છે, અને પ્રજાજીવનના ઉત્કર્ષમાં સાહિત્યની ઉન્નતિ છે. પ્રજા-પ્રજાઓના સમર્થ સાહિત્યમંથે લે તે તે તે મથે પ્રથિત થયા તે કાળમાં તે તે ગાઓ સંસ્કૃતિની પરમ સ્થિતિમાં હતી એવું તુરત પ્રત્યક્ષ થશે. સાહિત્યની ઉન્નતિ એટલે પ્રજાના મનોબળનાં પ્રખર દર્શન, પ્રજાની પુણ્ય ભાવનાઓનું દેવમંદિર, પ્રજાની આત્મશક્તિના વિપુલ ધબકારા. કોઈપણ પ્રજા સૂતેલી છે કે જાગતી છે, તે તેનાં સમકાલીન સાહિત્યની દશા વડે ડેવત્તે અંશે જરૂર સ્પષ્ટ થશે. પૃથ્વીના રાજ્ય કરતાં આત્માનાં મનોરાજ્ય વધારે વિશાળ અને વધારે બળવંતાં છે. પ્રજની અગતિ એટલે એ મને રાજ્યની અધોગતિ. “ નંદનવનના પ્રાસાદની ટચ” પરથી સરી પડતો એ મને રાજ્યને વિજયવજ જ્યારે પૃથ્વીની ધૂળમાં રણદેળા થાય છે, ત્યારે તેની સાથે એ વિજયધ્વજને ધારતી પ્રજા પણ ધૂળમાં હવાતિયાં મારે છે. જ્યાં સુધી એ વિજયધ્વજને પિતાનાં હદય નિચવીને તેના રંગોથી એ પાછો ન રંગે, અને તેને પાછા સમર્થ હાથે ઝાલી વીરતાથી તે જ નંદનવનના અમરકુમની ટોચે ચઢાવી ફરફરતો ન કરે, ત્યાં સુધી એ પ્રજાનું પ્રજા તરીકેનું જીવન અસ્તવ્યસ્ત જ રહેવાનું. એને પરાઈ હાંડલી દેવી પડશે, પારકા ચૂલા જંકવા પડશે, ફેંકી દીધેલાં વસ્ત્રો દિલે ચઢાવવાં પડશે, અરધા કરડીને નાંખેલા ટૂકડા ખાવા પડશે, પરાયાં બાળકોના હાલરડાં ગાવાં પડશે, એના તનમનને ગુલામીનું સ્નાન લેવું પડશે, અને પવિત્ર ગંગાદકની અમૃતધારા નજર સામે વહેતી જતી છતાં એના આત્માને વાલામુખી પર્વતના જેવો ધગધગતે ૬ મલબારી, “ મલબારીનાં કાવ્યરને ”(સંપાદ-ખબરદાર અરદેશર ફરામજી) પ્રકાશકસંપાદક પિત, મદ્રાસ, ઈ. સ. ૧૯૧૭, આપત્તિ-1, પધાત-પૃ. ૪, For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ખબરદારની મઘરોલી રહી આજુબાજુ અર્ધગતિની જ અગ્નિધારા ઉડાવવી પડશે. પ્રજાનું જીવન એ પ્રજાના સાહિત્યભવનનું નિવાસી છે.”૭ ૪ ઉદ્દબોધનાત્મક છટા . કયારેક એમની શૈલીમાં ઉદબોધનાત્મક ટા અને વાતચીતિયા ઢબ પણ પ્રગટ થાય છે. એમાં પ્રેરકતા અને પ્રોત્સાહનને ભાવ હોય છે. કંઈક આત્મીયતા સાધીને એમાં તેઓ જણે વાચકને દોરે છે અને પ્રેરે છે. પણ નરી બેધકતાને તે તેમાં અભાવ જ હોય છે. એના નમુનાને આસ્વાદ કરીએ. ગુજરાતી સાહિત્ય સંસ્કન જેવું પ્રૌઢ ન હોય, અંગ્રેજી જેવું વિશાળ ન હોય, કદાચ એના બાલબંધ બંગાલી જેવું નવસમૂહ પણ ન હોય, પણ એ સુંદર અને મધુર તો છે જ અને આપણું પોતાનું હોવાથી વહાલું પણ છે જ. એને આપણા સિવાય બીજા કોણ લાડ લડાવશે, એની અભિલાષાઓ બીજ કોણ પુરી કરશે, એની નાની મોટી સેવા બીજા કોણ ઉઠાવશે અને દુનિયામાં એને આગળ પડતું કરવા માટે બીજ કોણ એને માથે કીતિની કલગી ખાસશે, એવા એવા કોડ આપણુ સર્વ ગુજરાતી બંધુઓમાં સતત ઉછળતા રહેવા જોઈએ. એને માટે પ્રેમાનંદે જીવનભર માથે પાધડી બાંધી નહીં, એને માટે નર્મદ કેસરિયાં લઈ પેટે પાટા બાંધે. એને માટે દલપતરામે દરબારે દરબારે વકીલાત કરી લક્ષ્મીજીવીઓ પાસે ભિક્ષા માગી અને આપણી નજર સામે એને માટે ગોવર્ધનરામે લકમીઝનાં સુવર્ણ ધામ છોડી વનવાસ સે. બહેને અને બંધુઓ, એવી એ આપણી ગુજરાતી ભાષા અને એવું એ આપણું ગુજરાતી સાહિત્ય કેને પ્રિય ન હોય ? એનું અભિમાન આપણે કેમ ન રાખીએ ? એની સેવામાં આપણે કેમ નાનમ માણીએ ? એનું રક્ષણ કરવા આપણે કેમ પાછી પાની કરીએ? જેવું છે એવું એ સાહિત્ય આપણું છે. ૮ ૫ ગંભીર પ્રૌઢ ભાષારૌલી આ ઉપરાંત, સવિશેષ લક્ષણ એ છે કે ખબરહારમાં ગંભીર પ્રૌઢ વિચાર ધણીવાર ગંભીર પ્રૌઢ ભાષાશૈલીમાં વ્યક્ત થયેલ છે. એ સાહિત્યને મહિમા ગાય કે કવિતાની જરૂર સમજાવે અને વસંતના આગમનની વાત કરે કે યોવનની નવવસંતની પ્રેરણાના વાયુનું વર્ણન કરતા હોય ત્યારે એમનું ગદ્ય જરૂરી ગંભીરતા ધારણ કરે છે. એનું ઉદાહરણ જોઈએ. “ વસંત ઋતુના આગમન આગળ પૃથ્વી ઉપર તીવ્ર પવન વાય છે, અને એ પવનના સપાટાથી જેમ પૃથ્વી ઉપર પડેલાં પાંદડાં ધસડાઈ જાય છે તેમ ઝાડ ઉપર લટકતાં સૂકાં પત્રો પણ છેવટનાં ખરી પડે છે, અને આખરે તે પર ધીમે ધીમે નવી કંપળા (ટીને પિતાના અલૌકિક હાસ્યથી વસંતને વધાવે છે. જેમ દર વર્ષે કુદરતમાં ચાલતા આ કમ આપણે અનુભવીએ છીએ, તેમ ૮ “ ખબરદા૨ મારકસંપ”, ૫, ૨૩-૧૪, સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખપદેથી આપેલું ભાષણ. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org R પીના મ માસ્તર (મધુરમ) માનવસૃષ્ટિમાં પણ વખતેાવખત બનતું આવે છે. ગરમ માસમમાં જેમ બને તેમ થોડાં હલકાં અને સુવાળાં વચ્ચે આરામ આપે છે, તે ઠંડીમાં જાડાં, ગરમ અને ખરબચડાં વો શરીરને ક્રૂ આપીને તેનું રક્ષણ કરે છે. પ્રસંગ તેવું વર્તન, એ તા જીવનના પ્રથમ આદેશ છે, અને એ આદેશમાં જ જીવનનેા સંવાદ ( harmony) મળી શકે છે. જેટલા વ્યક્તિ માટે તેટલે જ સમષ્ટિ માટે પણ આ નિયમ ખરે છે, અને દુનિયાના ઈતિહાસ ઉપર નજર નાખતાં આપણે એ જ જોઈએ છીએ કે જે જે પ્રજાએ બદલાતી સ્થિતિને દેશકાલાનુસાર આધીન થઈને પેાતાના રીતિરવાજોમાં યોગ્ય ફેરફાર કરતી રહી તે સવ પ્રજાએ પોતાનું વ્યક્તિત્વ અને કોષ્ઠત્વ જાળવી શકી હતી. પાણીના બળવાન રાહની સ્હામે થવામાં વીરત્વ રૅ ડહાપણ કામ લાગતાં નથી, પણ તેને યોગ્ય માર્ગ આપીને અનુકૂળ વાટે દેરવવાથી આસપાસની તમામ ભૂમિને ળદ્રુપ કરવાનું તે સામર્થ્ય ધરાવે છે, અને એવી રીતે તે વિરોધી ના થતાં ઉલટા ઉપકારક બને છે. આર્યભૂમિના ઈતિહાસમાં ઊંડી દૃષ્ટિથી જોતાં આપણને એવું જ કાંઈ દેખાય છે, કારણ જ્યારે જ્યારે દેશકાળ ફર્યા, ત્યારે ત્યારે એ પ્રજાના વિચારકો અને નેતાઓએ તે તે સ્થિતિને અનુરૂપ નવાં શબ્દો ઘડ્યાં અને એવી રીતે ભરતખંડની જૂનામાં જૂની પણ અજબ આંતરશકિત ધરાવતી પ્રજાનું જીવન કાળના અનેક મારા છતાં અખંડ અને સમગ્ર રહેવા પામ્યું.૯ ૬ લેખક માનસની તાદૃશતા આલેખતુ ગદ્ય લેખકમાનસની તાદશતા આલેખતું ગદ્ય પણ ખબરદારની શૈલીનું એક લક્ષણ છે. તેના દષ્ટાંતરૂપે ગુજરાતી ભાષા અને પારસીએ"ના વ્યાખ્યાનમાંના નીચે આપેલા ગદ્યખંડ ટાંકી શકાય. . Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ‘હું તમારા જ હતા અને તમારા જ સારી ગુજરાતના ....આજે જે હંમદીનેા મને પેાતાના નથી ગણુતા, તે કોઇ દહાડે પોતાની ભૂલ જરૂર એરશે. તે નહીં તે તેના વારસે તે જરૂર જોશે, કારણુ કે આ દેશમાં જે નવા યુગ બેસે છે, તેનાં પગલાં તે કદાચ પોતાની ટૂંકી દૃષ્ટિથી પિછાની શક્તા ન હાય, પણ એ તે સ્પષ્ટ છે કે આ દેશમાં આ દેશની તે પ્રાંતની જ મુખ્ય ભાષામાં બધા રાજ્યવહેવાર ચાલશે અને આ દેશની જ ભાષાનાં મૂલ્ય અંકારો. તે તે વખતે પારસી ગુજરાતી, ખાજા ગુજરાતી, મુસલમાન ગુજરાતી કે ખારવા ગુજરાતીના ભેદ નહીં રહે, તે સૌએ એક જ રાજભાષા શુદ્ધ ગુજરાતી ખેલવું તે લખવું પડશે. ’ ૭. કવિત્વમય અશ એમના ગદ્યમાં એમના અભ્યાસ અને એમની રસિકતા પ્રગટ થાય છે અને સાથે સાથે જ તેમાં કવિત્વમય અશ પણ ભળે છે. ખબરદાર પ્રધાનતઃ અને પ્રથમતઃ ક્રુષિ છે એટલે એ જે કઈ લખે તેમાં એમનું કવિત્વ તરી આવ્યા વિના રહેતું જ નથી. અલ કારપ્રચુરતાને લીધે તેમની શૈલીમાં કવિતાશૈલીની પ્રધીનતા આવે છે. જાણે તેમના વિચારા કવિતાની ફ્રેમમાં મઢાઈને જ આવે છે. શું ધર્માંતી ચર્ચા હોય કે શું પત્રલેખન હોય, શું સાહિત્યચર્ચાને લેખ હોય કે શું & “ મલબારીનાં કાવ્યરના ” પાડ્યાત પુ. ૨૧, ૨૨, ૪૫-૪૧. For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ અબરકારની મથકોહલી આભાર દર્શનનું ભાષણ હેય-એ સઘળી જગ્યાએ “કવિ ખબરદાર”-નાં જ દર્શન થાય છે. આનું દષ્ટાંત નોંધીએ. નવલકથા અને નવલિકા વચ્ચે તફાવત તેઓ પરિષદપ્રમુખના ભાષણમાં આલંકારિક શૈલીમાં સમજાવે છે. કવિતામાં “ એપીક” અને “ લીરીક” વચ્ચે જે મહવને ફેર છે, લગભગ તે જ ફેર નવલકથા અને નવલિકામાં છે. એક મહાકલનમંડિત-અનેક મેટાં નાનાં રત્નથી મઢેલે સુવર્ણ મુગટ છે, બીજી સુંદર રત્નજડિત કનકની વીંટી છે.૦ ગ્રામહારનું સાહિત્ય વિકસાવવાને અનુરોધ કરતાં ચૌદમી સાહિત્ય પરિષદના પ્રમુખ સ્થાનેથી તેઓ સરસ શૈલીમાં કહે છે–“ આપણે આપણે જમણે હાથ આપણાથી જ્ઞાનમાં આગળ વધેલાઓના ખભા પર મૂકીને તેમની સાથે ઉપર ચઢવા ઈચછીએ, તેમ આપણે ડાબો હાથ આપણી પાછળ આવતા ને આપણી નીચે રહી જતા બંધુઓની આંગળી પકડવા પણ ધમ્ય ઈચ્છાથી કામમાં લેવો જોઈએ.૧૧ એ જ ભાષણમાં તેમણે કવિને સૂર્ય અને વિવેચકને ચંદ્ર કહીને સરસ રૂપક વડે બંનેને તફાવત સમજાવ્યું છે–સૂર્ય સ્વયં પ્રકાશિત છે પણ ચંદ્ર તે એ સૂર્યના પ્રકાશને ઝીલીને ઓછીવત્તી કળાથી એ પ્રકાશને પિતામાં ધારણ કરીને પૃથ્વીને તે પાછે દર્શાવે છે. એમ કરવામાં તેની કળા સ્વાભાવિક છે, સર્જક પણ છે, પણ તેથી ચાંદની તે કદી તડકો થઈ શકશે ? પુનમને ચાંદ પણ કદી સૂરજ કહેવાતું કે થતો નથી.”૧૨ કવિ દાદી તારાપોરવાળાના કવિ તરીકેના મુલ્યાંકનમાં ખબરદારે વનસમૃદ્ધિનાં નાનાંમોટાં ક્ષો, મોટી વડવાઈઓ, આંબાએ તથા નાના રોપાઓ, વેલાઓ અને ધાસ વગેરેના યોગ્ય સ્થાનને ઉલેખ કરીને કવિ દાદીને નાના પણ સુંદર રેપની સાથે સરખાવ્યા છે.૧૩ ૮ સૂત્રાત્મક્તા - કાવ્યસુલભ ગુણોથી સભર એવી તેમની ગદ્યશૈલી કયારેક પ્રેરક સુત્રાત્મકતા પણ ધાર કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખપદેથી તેમણે આપેલા વ્યાખ્યાનની ભાષા પ્રૌઢ, મદાર, રસિક અને સૂત્રાત્મક છે. તેનાં કેટલાંક ઉદાહરણે આ રહ્યાં. ૧ “આપણુ પ્રજા તરીકેની અધોગતિ આપણા સાહિત્યની અધગતિનું જ પરિણામ છે.”૧૪ ૨ “પૃથ્વીના રાજ્ય કરતાં આત્માનાં મનોરાજ્ય વધારે વિશાળ અને વધારે બળવંતાં છે. પ્રજાની અધોગતિ એટલે મને રાજ્યની અધોગતિ.”,૧૫ ૧૦ પાદટીપ ૩ મુજબ, ૫. ૮૧, ૧૧-૧૨ એજન, પૃ. ૮૩ તથા પૃ. ૮૮ અને પૃ. ૭૨. ૧૩ તારાપોરવાલા દાદી, “દાદી સતશાઈ” પ્રકાશક-કવિ પોતે, મુંબઈ, ઈ. સ. ૧૯૧૫, આપતિ-૧, પ્રસ્તાવના પૂ. ૪. ૧૪-૧૫ પાદટીપ ૩ મુજબ, ૫. ૧૦ તથા પ. ૫ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ વાક્યામાં કેવી સૂઝાત્મકતા અને વિચારગર્ભ તા છે? ર નવા શબ્દો વાપરવાની સૂઝ Acharya Shri Kailassagarsuri Gyanmandir પગે મ માસ્તર (મધુરમ) ખબરદારમાં આવશ્યકતા મુજબ નવા શબ્દો વિચારવાની અને વાપરવાની પણ સૂઝ હતી. જો કે ઠાકોર, નરિસંહરાવ, નવલરામ અને કાલેલકરને મુકાબલે ખબરદારે આવા નવા શબ્દો આછા આપ્યા છે, પણુ અહીં તે એટલું જ નોંધપાત્ર છે કે તેમનામાં આ પ્રકારની સૂઝ હતી. એમણે જે કેટલાક શબ્દો આપ્યા છે તેમાં સ્વરિતત્વ ( Accent ), કથાગીત ( Ballad ), પશ્ચાદ્ભૂમિકા ( Background), અખંડ પદ્ય ( Blank Verse ), અધિકારશાસન ( Bureau. cracy ), રૂપપ્રધાન (Classical), સંવાદ ( Harmony ), સુગમ સાહિત્ય ( light literature ), પ્રતિકાવ્ય ( Parody), વાણીનું ડેાલન ( Rhythm ), અદ્ભુત રસાત્મક, રંગપ્રધાન ( Romantic ), આકારશુદ્ધ (Symmetrical) અને વર્ષાં શ્રુતિ ( Syllable ) નોંધપાત્ર બને છે. તેમણે પરિભાષા બરાબર રીતે સત્ર એકધારી વોપરી નથી પણ આવા કેટલાક પારિભાષિક શબ્દો આપણને આપ્યા છે. તેમની ગદ્યશૈલીનું આ પણ એક નાંધવા જેવું લક્ષણુ છે. મર્યાદાઓ-(૧) કઢંગી પરિભાષા ખબરદારની ગદ્યશૈલીની આ ઉજળી બાજુ જોયા બાદ તેની કાળી બાજુ તરફ પણ નજર કરવી જોઇએ. એમની ગદ્યશૈલીની સૌથી મોટી ખામી તે છે એમના વિવેચનના લેખામાં દેખાતે પરિભાષાના અભાવ, કઢંગી પરિભાષાથી એમની વિવેચનચર્યામાં અસ્પષ્ટતા ઊભી થાય છે અને વિચાર–વ્યક્તિને હાનિ પણ થાય છે. “ રસનિષ્પન્ન થાય છે’૧૧ કહે છે. ‘ભાવદર્શીન” અને “ વિચાર દર્શીત '' જેવા શબ્દપ્રયોગો . વાપરીને તે તેમાં વિનિયોગ પામેલા ‘“ દર્શન ’'તે અમાં પરસ્પર વિરોધ આણે છે.૧૭ વળી “ આકાંક્ષિત તૃપ્તિ ” ને બદલે “ મનની માની લીધેલી તૃપ્તિ ’' શબ્દના પ્રયોગ કરીને વક્તવ્યની અસ્પષ્ટતા પેદા કરે છે.૧૮ કવિતાના આનંદની ચર્ચા કરતી વખતે વળી તેઓ કવિતાના આત્માના અને દેહના આન'ને એકરૂપ માની લેવાની અને રસભ`ગ' શબ્દને પ્રયાગ “ એકતાનતાના ભંગ '' ના અથ માં કરવાની ભૂલ કરી બેસે છે.૧૯ આ ખામીને લીધે શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તેમ તેમની શૈલીમાં ભાષાની શાસ્ત્રીય ચોકસાઈ અથવા સ્પષ્ટા તા પૂરેપૂરાં જળવાતાં નથી અને અલંકારપ્રચુરતાને લીધે ધુમસના જેવું અપારદર્શક આવરણ વ્યાપી રહે છે.૨૦ ૧૬ ખબરદાર અરદેશર ફામ, “ ગુજરાતી કવિતાની રચનાકળા ” મારા, મુ`બઈ યુનિવર્સિટી, મુંબઈ, ઈ. સ. ૧૯૭૯, આવૃત્તિ ૧, ૫. ૪, For Private and Personal Use Only ૧૭, ૧૮, ૧૯ એજન, પૃ. ૧૩, ૩૦ તથા ૩૧. ૨૦ ભટ્ટ વિશ્વનાથ મગનલાલ, “નિષરેખા ” પ્રકાશક લેખક, સુરેન્દ્રનગર, ઈ. સ. ૧૯૪૬, આવૃત્તિ-૧, પૃ. ૩૧૧. Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક િખબહારના ભાગેલી ૨ તરજુમિયા શૈલી તેમને ગદ્યમાં કયારેક તરજામિયા શૈલીના નમૂના મળી આવે છે. વિદેશી સાહિત્યમાંથી પ્રેરણુ લેવાથી ગુજરાતના ધણું સાક્ષરોની ભાષા તરજમિયા બની ગઈ હોવાની ફરિયાદ “ સાહિત્ય” માસિકે એક વાર કરી હતી. એ જ પ્રમાણે ખબરદારની ગદ્યશૈલીમાં પણ આવા નમૂના પ્રાપ્ત થાય છે. એમના આ દોષ તરફ શ્રી વિશ્વનાથ ભટ્ટે પણ ધ્યાન ખેંચ્યું છે. ૧ ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના પ્રમુખપદેથી આપેલા એમના ભાષણમાં આવેલાં નીચેના વાકયે તેમની તરજમિયા શૈલીની ક્ષતિ દર્શાવી જાય છે. એના પર અંગ્રેજીની અસર જણાઈ આવે છે. ૧ એ એવો તે કેવક પારસમણિ હશે કે જે પિતાના સંપર્શથી વાણીના લેહને સાહિત્યના કાંચનમાં ફેરવી નાખે? ૨ પરમેશ્વરે પોતાની ઉત્તમમાં ઉત્તમ કૃતિને સર્પની દયા પર ફેંકી દીધી હતી. ૩ જ્ઞાન એ તે વસ્તુઓ અને વસ્તુઓના સંબંધોને લગતી સમજ શકિત પ્રદશિત કરે છે ત્યારે પ્રજ્ઞા-અલૌકિક ડહાપણ-એ તે સત્યને યાચિત સાધનોની તેમ જ સત્યને યથેચત પરિણામોની ચૂંટણી કરી મન અને આત્માને સંગ કરાવે છે. ૨ ૩ અશુદ્ધ પ્રયોગ ખબરદાર એકધારી જોડીને અને શુદ્ધ ભાષાને આગ્રહ રાખે છે, પણ તેમની જ ભાષામાં જોડણી અને વ્યાકરણના અશુદ્ધ પ્રાગે જોવા મળે છે. સાતમી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના પ્રમુખપદેથી કરેલા ભાષણમાં સતત, નિરોગી, શુદ્રો, રિષિ વા૯િમકી, સ્થલ, સત્વ, પ્રદિપ્ત, પ્રસંસા, તેને સુવાસ, હરિફાઈ, ઉલટી, વચ્ચેનું અંતર અને વ્યક્તિત્વ ” “ કનકોત્સવ” પ્રસંગે કરેલા આભારદર્શનના ભાષણમાં “ નદીને પાટ”, વિકાસતી, ભરછક, તળબદી, જ્ઞાનગોષ્ઠિ, “ સંપાદિત ' ને બદલે “ તંત્રિત” શબ્દનો પ્રયોગ, અને “ ગુજરાતી ભાષા અને પારસીઓ ના લેખમાં વળણ, વહેવારૂ, રાજ્યકર્તા અને " નામાંકિત ”ના અર્થમાં “નામચીન ” શને ગયેગ; “ પારસીઓની ગુજરાતી ભાષા” નામના લેખમાં શઢ, “ ચંચળ મગજ ” શબ્દોમાં “ચતુર”ના અર્થમાં વાપરે ચંચળ શબ્દ, “ અર્થ પ્રમાણે યથાર્થ ” તથા “ માન અને આદર” જેવા શબ્દોના પ્રગોમાં આવતે પુનરુક્તિ દોષ, “કૌમુદીકારની શિરજોરી” . ના ચર્ચાલેખમાં “એમણે જાણવું જ છે તે હું બતાવીશ”માં “ એમને ”ને બદલે “એમ”ને થયેલ પ્રગ; “ મલબારીનાં કાવ્યરત્ન ની પ્રસ્તાવનામાં આવતા સહાય (“ ચાહે ”ના અર્થમાં), કડવાશ ઊભો થતા, નામ અમર કીધું, પુરુષને લાગવગ આખરે વિજયી નિવડ, ૨૧ એજન, પૃ. ૩૫ ૨૨ પાદટીપ ૩ મુજબ, પુ. ૧, ૨૮, ૩૪, ૪૪, For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ને મ. માસ્તર (મધુરમ) બીજી ગમથી હડસેલીને, પવિત્ર આત્માને આપણે નમસ્કાર હે ! એ મહાત્મા, સત્કાર કીધે, અનિષ્ટ, લને મૂળ સુવાસ, પ્રત્યેક પાંદડીમાં હોય છે, અને કર્તા ', “ વિહારિણીઓની પ્રસ્તાવનામાં આવતા” જેય છે, ઠીક થતું, કીધો હતો, પરિવર્તન, હાની, ટાપટીપા, ઉર્મિકાવ્ય, એ જે કરે કે જે નેય (“જુએ” જોઈએ) તેમાં તેના પ્રીતમને જ કઈ પડછાયે પડતે લાગે છે, અને પ્રેમમત્તિ,” જેવા ગયો, “ સાંધ્યગીત "ના પ્રવેશકમાંના “ફરજ્યોત, એકાદ ભાવને મને, જાય છે, પૂર્તિ, વિનંતી કીધી, એમને પણ સ્નેહગાંઠ બને છે, કવિતારચના કીધેલી, ગ્રામ્યગીતે,” જેવા ગયો. ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખ સ્થાનેથી આપેલા ભાષણમાંના “ સ્થાપના કીધી, મુખ્યત્વે, સાટું ઠોકવાનું, પૂગેલું, પરીષદ, વ્યકત કીધું" જેવા શબ્દપ્રયોગો વગેરે દુષિત પ્રગાને તેના સમર્થનમાં ટાંકી શકાય. વળી “ અનેકવિધ હલકનામ તરીકે “વૈયાકરણ” અને “ધૂમ્ર” જેવા વ્યાકરણવિરુદ્ધના અપપ્રયોગ “મહાછંદની ચર્ચા અને શ્રી સંજનાના પપેટા” નામના ચર્ચાલેખમાં એમણે વાપર્યા છે. તેમની ગદ્યશૈલીની આ એક મોટી ખામી છે. ૪ અન્ય ક્ષતિએ - આ ઉપરાંત તેમની ભાષામાં રહેલી બીજી ક્ષતિઓ તરફ પણ ધ્યાન જાય છે. પારસીએની ગુજરાતી ભાષા”ના વ્યાખ્યાનમાં “વિચાર કરી જુઓ” ને બદલે “વિચાર કરી નેએ” ને શબ્દપ્રયોગ થયો છે. “બ. ક. ઠાકોરની સાક્ષરતાની સફળતા”ના લેખમાં “ગણનાપાત્ર વિવેચકોએ કાવ્યમાં કાંઈ પણ ખૂબી જાય તે રા. ઠાકોર જેવા મહાસાક્ષરની બુદ્ધિ સહન કરી શકે તેમ નથી”ના વાકયમાં “જ” ને બદલે “જેય”ને અને પોતાની તુલનાશક્તિની ડાંડી ”ના પ્રમાણમાં “ દાંડી” ને બદલે જે ડાંડી” શબ્દપ્રયોગ થયે છે. “તીરથસ્તને અભ્યાસ ”ના લેખમાં “ યુનિવર્સિટી ” શબ્દ ત્રણ વાર વપરાય છે, પણ ત્રણે પ્રયોગોમાં જોડણીની એકવાયતા જળવાઈ નથી. તેમાં બે વખત એની જોડણી “યુનિવરસીટી" થઈ છે અને ત્રીજી વખત “ યુનિવર્સિટી ” થઈ છે, પણું શુદ્ધ જોડણી તે “ યુનિવર્સિટી” છે. એ જ લેખમાં સાપના અર્થમાં વપરાયેલ શબ્દ “અહી”ની જોડણી શુદ્ધ નથી. તેને બદલે 4 અહિ ” શબ્દ પ્રયોગ થ જોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખ તરીકેના ભાષણમાં “જવાબદાર” શબ્દને બદલે “જોખમદાર” શબ્દને બગ તેમણે “ આપણું જોખમદાર સાહિત્યસંસ્થાઓએ આ સ્થિતિ વધુ વાર ચલાવવા દેવી ન જોઈએ”ના વાક્યમાં કર્યો છે તે બરાબર નથી. આ બધા અપપ્રયોગો તેમનામાં રહેલી એકસાઈ અને ચીવટને અભાવ દર્શાવી જાય છે. ૫ અપરિચિત શબ્દપ્રયોગ આ ઉપરાંત તેમની ભાષામાં આવતા અપરિચિત શબ્દપ્રયોગો પણ અર્થગ્રહણની સગમતામાં કયારેક અવરોધક થઈ પડે છે. “ ગુજરાતી ભાષા અને પારસીઓ ” નામના વ્યાખ્યાનમાં તેમણે દર્શાવ્યું છે તેમ ગુજરાતીમાં રૂઢ થયા હોય તેવા કે જલદી સમજાઈ રૂઢ થવાની શક્તિ ધરાવતા હોય તેવા કારસી મૂળના શબ્દ ગુજરાતીમાં વાપરવાને મત તેઓ ધરાવે છે, પણ ભાષાની For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ખબરદાન મથક્ષે રૂઢિ આમ કરતાં બદલવી ન જોઈએ એ પણ તેઓ સાથે સાથે આરહ રાખે છે. “ ગુજરાતી ભાષા અને પારસીઓ” નામના લેખમાં વપરાયેલો “આયદે” “ પારસીઓની ગુજરાતી ભાષા ” માંના આ ઓલાદ અને દાના,” “ તીરયસ્તને અભ્યાસ” લેખમાંના “બસારત, મુવકલ, મબેદ, ગાહાબાર, બહેદાને” અને “ મરહુમ એરવદ એદલજી ક. માદનની પવિત્ર યાદમાં ” નામના લેખમાંના અથરનાન, અહુરા, મજદા, સ્પેન્સામન્યુ, આથવન, દએને, હાદસાએ, શહાદત (સાક્ષી પુરાવાના અર્થમાં), વંદીદાદ, સંફ, અષોજન, રવાન, અહુનવઈતિ ગાથા, તીર ૫૫ વગેરે શબ્દો અપરિચિત હોવાથી સામાન્ય વાચકવર્ગને દુર્બોધ થઈ પડે છે અને તેથી કવિને સરળતાનો સિદ્ધાંત બર આવતું નથી. તેમની ગદ્યશૈલીની આ પણ એક મર્યાદા છે. આ બધી મર્યાદાઓ તેમની પ્રકૃતિના પ્રતિબિંબરૂપ છે અને બ. ક. ઠાકોર કહે છે તેમ કોઇ પણ માણસની શૈલીમાં તેની પ્રકૃતિનું પ્રતિબિંબ ઊડ્યા વગર રહેતું ન હોવાથી કેટલેક અંશે આ મર્યાદાઓ સ્વભાવિક બને છે. ૬ “ામ્ર' યમી વાયરચના ખબરકારના ગવમાં અપમયોગે જોવા મળે છે અને કયારેક તેમની વાક્યરચનામાં અન્વયને ગૂંચવાડે હોય છે. આ કારણથી શ્રી જહાંગીર સંજાના તેમની વાક્યરચનાને “ધૂઝ” જેવી કહે છે. ૧ એના સમર્થનમાં ખબરદારે “મહાછંદની ચર્ચા અને સંજાનાના પરપોટા” ના લેખમાં વાપરેલાં નીચેનાં વાકયે તેઓ ટાંકી બતાવે છે ૧ “ એમની કટિલ ટીકાનું દર્શન તે એ કહે છે કે મારાં વ્યાખ્યા કરવાને એક મુખ્ય આશય મારા “ મહાછંદ ઉકે ગુજરાતી “ બ્લેકવર્સ ” ની જાહેરાત કરવાનો હતો.” ૨ શ્રી સંજના કે કંઈ મારુ એ આખું વ્યાખ્યાન વાંચે તેમાંથી એઓ જે ભાવ કે અર્થ કાઢી બતાવવા ઈચ્છે છે, તે નીકળતું નથી.” ૩ “ ગુજરાતના માનનીય વૈયાકરણાઓ, જેઓ ગુજરાતી શબ્દોના શુદ્ધ ઉચ્ચાર કેમ થાય છે તે બતાવી આપવાના જોખમદાર છે, અને તેમણે જ ને દષ્ટાંત આપીને આ અસ્વરિત અતિએ બતાવી આપી છે. તે પછી શ્રી સંજાના મારા આ પુનર્વિધાનને “બમજનક” શા માટે કહે છે ?” ૪૨૫ આ પ્રકારની અમાસાદિક વાયરચના તેમના ગદ્યમાં કયારેક જોવા મળે છે અને તે તેમના ગદ્યમાં ક્ષતિરૂપ થઈ પડે છે. ૨. દેસાઈ રમણલાલ હ. 'દિવ્યચક્ષુ', પ્રકાશક-આર. આર. શેઠની કં, મુંબઈ-૨, આવૃત્તિ-૧૧, ઈ. સ. ૧૯૦, પ્રવેશક-૫. ૨. ૨૪ સંખના જહાંગીર, “ગુજરાતી ... અઠવાડિક, તત્રી-દેસાઈ નટવરલાલ ઈશારામ, વર્ષ૨૨, અં-૧૭, તા. ૪ મે, ૧૯૪૧, ૫. ૧૫. ૨૫ ખબરદાર અરદેશર ફ. “ગુજરાતી” અઠવાડિક, તંત્રી-દેસાઈ નટરલાલ ઈચ્છા રામ વર્ષ-૨૨, અંક-૧૫, તા. ૨૯ એપ્રિલ, ૧૯૪૧, પૃ. ૨૨. For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાપન ખબરદારના ગદ્યસર્જનમાં વિવિધતા નથી, એટલે કે તેમણે નવલિકા, નાટક, ચરિત્ર, નવલકથા, પ્રવાસ કે નિબંધિકા જેવા સાહિત્યપ્રકાર ખેડયા નથી. પણ તેમની કલમે માત્ર નિબંધના ક્ષેત્રમાં જ વિહાર કર્યો છે અને તે પણ વ્યાખ્યાન તથા વિવેચનના રૂપમાં જ. આ કારથી તેમની ગદ્યશૈલીમાં વિવિધતા બહુ મળતી નથી. તેમાં લાલિત્ય, પ્રસાદ અને પ્રવાહિતા છે. તેમાં ગાંધીજીની સાદાઈ છે, અલંકાર તથા ક૯૫નાથી રચાયેલું કાકા કાલેલકર જેવું કવિત્વ છે અને મુનશી જેવી વકતૃત્વછટા છે. એમાં નર્મદ જે તરવરાટ તથા ઉત્સાહજન્ય જેમ છે. એમાં નાનાલાલનાં વિવેચનમાં છે તેવું વિષયાંતર નથી પણ વિષયના રહસ્યબિંદુ તરફનું સીધું પ્રયાણું છે. એમાં વ્યવસ્થિત નિરૂપણ જોવા મળે છે પણ નરસિંહરાવના જેવી ચર્ચાની શાસ્ત્રીયતા નથી. એમાં ચેટ અને બળ છે પણ મણિલાલ કે ગોવર્ધનરામના જેવું પ્રગાઢ પાંડિત્ય નથી. એમાં નાનાલાલ કે નરસિંહરાવ પર ગરને આક્ષેપ ક્યારેક થયેલા હોવાથી એમાં નવલરામના જેવી તટસ્થતા કે શિષ્ટતા જોવા મળતા નથી. ગદ્યની બાબતમાં ખબરદારે આનંદશંકર, ગાંધીજી અને કાલેલકરની જેમ માત્ર નિબંધની જ સાધના કરી છે પણ એમની પૂર્વગ્રહરહિતતા એમનામાં નથી. એમની શૈલીમાં બળવંતરાય ઠાકોરના જેવી વિચારપ્રેરકતા છે પણ ઓજસ નથી. એમાં ભાષાની દુરવહતા નથી પણ વ્યાકરણની ત્રુટિઓ છે. એમાં સરળતા છે, નિરર્થક પિષ્ટપેષણ નથી, પણ પરિભાષાના ઉપયોગને અભાવે કયાંક અસ્પષ્ટતા રહી જાય છે અને પુનરુકિતદોષ પણ દેખાઈ આવે છે. ખબરદાર કંઈ ભાષાબંધારણીઆ નથી પણ જેટલે અંશે તેમનું વ્યક્તિત્વ એમની શૈલીમાં પ્રતિબિંબિત થાય છે તેટલે અંશે તેઓ શૈલીકાર છે. આમ છતાં, તેમને ગુજરાતી સાહિત્યને નર્મદ, નવલરામ, મણિલાલ, ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર, બળવંતરાય ઠાકોર, કાલેલકર, મુનશી કે રામનારાયણ પાઠક જેવા સમર્થ શૈલીકાર ન ગણી શકાય. શૈલીના જે પ્રકારે આપણે પ્રારંભમાં જોયા તે પૈકીની સાધારણુ સારી શૈલી અને અસરકારક શૈલીનાં ઉદાહરણે તેમના ગદ્યસર્જનમાં મળે છે પણ અદભુત શૈલીનું દષ્ટાંત તેમાં મળતું નથી. શૈલીના કેટલાક પ્રકારે વિચારીએ તે પહેલો પ્રકાર છે વ્યાસશેલી. તેમાં એક જ મત યા વસ્તુ વિધવિધ રૂપ દ્વારા વિસ્તારથી આલેખાય છે. બીજો પ્રકાર છે ધારાશૈલી. તેમાં નદીની જળધારાની જેમ લેખકના ભાવ પ્રવાહી રીતે અવિર્ભાવ પામ્યા હોય છે. ત્રીજો પ્રકાર છે વિક્ષેપ લી. તેમાં કંઈક દુર્બોધ ભાષાને લીધે અર્થગ્રહણુમાં વિક્ષેપ પડે છે અને સાંકડા મોંઢાની તેલની શીશીમાંથી ટપકતા તેલની જેમ લેખકના ભાવ ધીમેધીમે વ્યક્ત થાય છે. પાણીમાં તરંગ પ્રથમ ઉદ્દભવે છે અને પછી વિલીન થઈ જાય છે. તેવી રીતે આમાં ભાવોનાં ઉત્થાન તથા પતન થાય છે. એને તરગશૈલી પણ કહે છે. એ પ્રકાર છે સમાસશૈલી અને તે વ્યાસશૈલીથી ઊલટી છે. એમાં વિસ્તાર નહિ પણ સંક્ષેપ છે અને ઓછામાં ઓછા શબ્દોમાં ભાવની અભિવ્યક્તિ થયેલી હોય છે. સંસ્કૃત આલંકારિક મમ્મટની “ કાવ્યપ્રકાશ”માં જોવા મળતી શૈલી આનું ઉદાહરણ પૂરું પાડે છે. પ્રલાપશૈલી એ છે પાંચ પ્રકાર. એમાં પ્રભાવોત્પાદક શબ્દો અને અર્થવાહી શબ્દાવલિ હોય છે, પણ ભાષા અને ભાવની અકમિકતા હોય છે અને તેથી તે For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિ ખબસારની મવરોની પ્રલાપૌલો કહેવાય છે. પણ એ નામને રીતે આપી શકાય. રોલીના આ પાંચ તેને ધારાશૈલીના પ્રકારમાં મુકી શકીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir F બદલે એને “ ઊક્રમ કે ઉચ્યૂખલ શૈલી 'નું નામ યોગ્ય પ્રકારની દષ્ટિએ ખબરદારની ગદ્યશૈલી વિચારીએ તે ૭ આવી છે ખબરદારની ગદ્યશૈલી. પારસીઓ ગુજરાતી ભાષા પ્રત્યેના અનાદથી અ ગુજરાતી જ્યારે લખતા હતા અને પારસી માલિકીનાં વર્તમાનપત્રો એ અહિંને યુદ્ધ કરતાં હતાં ત્યારે ખબરદારે પ્રારંભથી જ પ્રમાણમાં શુદ્ધ ગુજરાતી લખવાની શરૂઆત કરી હતી. મલબારી અને કાખરાજી પછી જો કોઇ પારસી સાહિત્યકારે શુદ્ધ ગુજરાતીને ઝંડી ફરકાવ્યા હોય તેા તે ખળરહારે અને તેમાં ય ખાનદેશકર ધ્રુવના મત મુળ્યું એ બન્ને લેખકો કરતાં કાંઈક વધુ દ્ર અને પૂરીપૂરી સરલ છતાં ગૌરવશાળી ભાષા આપણને તેમના તરફથી મળે જ. તેમણે પોતાની સ ́સ્કારી, શુદ્ધ અને ધરગથ્થુ ગુજરાતી ભાષાશૈલી દ્વારા ગુજરાતીના કમનસીબરૂપ પારસીગુજરાતીનું દૂરૢ નાબૂદ કરવા પ્રયત્નો કર્યાં અને તે મહેદરી સફળ થયા. એમની ગદ્યશૈલીની મા સેવા નાનીસૂની ન કહી શકાય. .. ૨૬ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, “દિગ્દશ*ન ”, પ્રકાશક્ર-લેખક, આકારોઠ કૂવાનીપાળ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૭, આવૃત્તિ-૧, ૫. ૨૭૫, For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir dalah MULIHI Rs. 12. THE GAEKWAD'S ORIENTAL SERIES GOS. Nos. 30 TATIVASANGRAHA--Vol. I ( Sanskrit Text)-Edited by Pandit Embar Krishnamacharya (Reprinted; 1984) Rs 165.00 156 GANGADĀSA-PRATĀPAVILĀSA-NATAKAM-by Gangā dhara- Edited by B. J. Sandesara and Pandit Amritlal M. Bhojak (1973) 157 ZAFAR UL WĀLIH BI MUZAFFAR WA ALIHI-An Arabic History of Gujarat Vol. II-by Abdullāh Muhammad AlMakki Al-Aşafi Al-Ulughkhāni Hajji Ad-Dabir, Translated into English by M. F. Lokhandwala (1974) Rs. 50.00 158 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARĀTRAGAMA, Vol. I-by Daniel Smith (1975) Rs. 50.00 159 SATYASIDDHISĀSTRA-of Harivarman, Vol. 1-Sanskrit Text from Chinese translation by N. A. Sastri (1976) Rs. 65.00 160 AGAMAPRĀMĀŅYA-of Yamunācārya-Edited by M. Narasimhachary (1976) Rs. 18.00 161 SMRTICINTAMANI-of Gangăditya-Edited by Ludo Rocher (1976) Rs. 26.00 162 VRDDHAYAVANAJATAKA-of Minarāja, Vol. 1-Edited by David Pingree (1976) Rs. 94.00 163 VRDDHAYAVANAJĂTAKA-of Minarāja, Vol. II-Edited by David Pingree (1977) Rs. 64.00 164 SODHALA-NIGHANTU ( Nāmasangraha and Gunasangraha) of Vaidyācārya Sodbala-Edited by Priya Vrat Sharma (1978) Rs. 53.00 165 SATYASIDDHI SASTRA-of Harivarman-Vol. II (English translation by N. A. Sastri (1978) Rs. 92.00 166 SAKTISANGAMA TANTRA-Vol. IV : CHINNAMASTĀ KHANDA-Edited by Late B. Bhattacharyya & Pandit Vrajavallabha Dvivedi (1978) Rs. 49.00 167 KRTYAKALPATARU-of Bhatta Laxmidhara : PRA TIŞTHĀKĀŅDA Vol. IX-Edited by Late K. V. Rangaswami Aiyangar (1979) Rs. 53.00 168 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARĀTRAGAMA-Vol. II-AN ANNOTATED INDEX TO SELECTED TOPICS by H. Daniel Smith (1980) Rs. 41.00 169 NYAYĂLANKĀRA-of Abhayatilaka Upadhyāya Edited by A. L. Thakur & Late J. S. Jetly ( 1981) Rs. 143.00 170 TRCABHASKARA by Bhāskararāya Edited by R. G. Sathe ( 1982 ) Rs. 53.00 171 SRI GANESAVIJAYAKÁVYAM Edited by B. N. Bhatt Rs. 46.00 2. Can be had of : MANAGER, UNIVERSITY PUBLICATIONS SALES UNIT, University Press Premises, Near Palace Gate, Palace Road, Baroda-390 oor, Gujarat, India. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારડી ખેડ સત્યાગ્રહ ગુણવંત જે. દેસાઈ પ્રાસ્તાવિક–પારડીને એતિહાસિક સત્યાગ્રહ તા. ૧-૯-૧૯૫૩ ના દિવસે શરૂ થયો હતો. અને તા. ૫-૭-૧૯૬૭ના દિવસે પૂરો થયો હતોઆમ, આ સત્યાગ્રહ ચૌદ વર્ષ સુધી ચાલે હતે. આ ખેડસત્યાગ્રહ અનેક રીતે અદભૂત હતું. પારડીનું ભૂમિદેલન એ દેશના કૃષિવિષયક માળખામાં સામાજિક- આર્થિક પરિવર્તનની દિશામાં સામૂહિક જનશકિત દ્વારા. ગટ થતો એક અહિંસા સત્યાગ્રહને પ્રયોગ હતું. સ્થાન અને વિસ્તાર ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાની દક્ષિણે પારડી તાલુકા આવેલે છે. (ભારતના નકશામાં આ વિસ્તાર ૨૦. ૩૦° . અક્ષાંશ અને ૭૦° પૂર્વ રેખાંશ પર આવેલ છે.) એની પર્વ માં ધરમપુર તાલુકે, પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે વલસાડ તાલુકો અને દક્ષિણે ઉમરગામ તાલુકો આવેલો છે. - પારડી તાલુકાને વિસ્તાર ૪૨.૮ કિ.મી. છે. ૧૯૮૧ની વસ્તીગણતરી પ્રમાણે કુલ વસ્તી ૨૦૫૫૩૮ ની છે, જેમાં ૭૦ ટકા આદિવાસીઓ છે. મુખ્યત્વે ધાસિયા પ્રદેશ છે. ખેતીલાયક જમીન ઓછી છે. જમીનના અનેક કાયદાઓના પરિણામે પણ સીમાંત ખેડતોએ પિતાની જમીન ગુમાવી છે. ખેતમજુર જેવા અહીંના આદિવાસીઓની પરિસ્થિતિ ઘણી વિકટ બની ત્યારે તેના પરિણામ સ્વરૂપે ધાસિયા જમીન દેલન અને મિક્રાનિ થઈ. " સત્યાગની પ્રવામિકા:—ઈ. સ. ૧૯૫૦માં તે સમયના સુરત જિલ્લામાં ૧૭ લાખ એકર જમીન ખેતીલાયક હતી, તેમાંથી ત્રીજા ભાગની એટલે કે સાડા પાંચ લાખ એકર જમીનમાં પાસ ઊગતું હતું. તે પૈકી પારડીની કુલ ૯૮ હજાર એકર જમીનમાંથી આશરે ૫૦ હજાર એકર જમીન પર ઘાસ ઊગતું હતું. તાલુકામાં ત્રીજા ભાગની જમીન માત્ર સે જેટલા જમીનદારનાં કુટુંબોની માલિકીની હતી. તેઓ સોથી ત્રણે હજાર એકર સુધીના જમીનમાલિકો હતાં. તેમને મુખ્ય વ્યવસાય ધાસને વેપાર હતો. તેમણે છેલલા પચાસથી પોશાસે વર્ષના ગાળામાં આદિવાસી પાસેથી અને નાના મધ્યમવર્ગ પાસેથી ધણી ખરી જમીને કબજે કરી હતી. . જમીનની ફેરબદલીને, આખે ઇતિહાસ છેતરપિંડી અને સિતમગારીથી ભરેલું છે. સૌરાષ્ટ્રની ગરાસદારીને પણ ટપી જાય તેવી પારડીની ધાસિયા જમીનને ઈતિહાસ છે. આ ઇસિયાના માલિકેએ પિતપતાના સ્થાન ઉપર કેવળ આપખુદશાહી ચલાવી હતી. બ્રિટીશ , , : 'વાચાય.', પુ. ૨૮, અંક ૧-૨; દીપોત્સવી- વસંતપંયમી અં, ઑકટોબર ૧૯૨ - શઆરી ૧૯૩, ૫. ૮૧-૯૨ : ", : " • જે. પી. પારડીવાલા આર્ટસ એન્ડ મર્જ લેજ,ખિજા પારસ, જિ. વલસા For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણત જે. દેસાઈ અમલ દરમ્યાન ખરી સત્તા પણ આ જમીનદારોએ જ ભોગવી હતી. ગામની જમીનના રેકડે જે ગણોતધારાની ચાવીરૂપ હતા એ રેકર્ડો જમીનદારીના દરબારમાં જ ધડાતા અને રાતોરાત બદલાતા. પિલીસતંત્ર અને અધિકારી વર્ગને તેમને પિતાના હાથમાં રાખ્યાં હતો. 3. * * * કિસાનો પોતાની જમીનના માલિકો મટી ગતિયા બન્યા. ઉપરાછાપરી ગણાતકાયદાઓ હેઠળ જમીન પરથી ઊખડી જઈને છેવટે મજરિયા બન્યા. જ્યાં અન્નની ખેતી થતી ત્યાં ધાસિયા ઊભા થયા. આ જમીનદારએ આદિવાસીઓ પાસેથી જમીન લઈને સાચા અર્થમાં ખેતી કરી હોત તો ખેતમજૂરી તરીકે પણું તેઓ ટકી રહ્યા હતા. આ ગરીબ સીમાંત ખેડૂતેની રહીસહી ગણતની જમીન પણું ૧૯૫૨ની સાલમાં ગતકાયદા હેઠળ ગુમાવવાનો વખત આવ્યા. કબજા છોડવાની નોટીસ મળવા લાગી હતી. ખૂનરેજી સુધી વાત પહોંચી ગઈ હતી. તે સમયે ૧૯૫ની સાલમાં સરેઅરની પહેલી તારીખે પારડીના ઐતિહાસિક ખેડ સત્યમહન શરુઆત થઈ. આ સ્રત્યાગ્રહની શરૂઆત પારડી તાલુકાના ડુંમલાવ ગામમાંથી થઈ. . ખેડસત્યાગ્રહનું સ્વરૂપ અને વિશિષ્ટતાઓ:-- - ચૌદ કરતાં વધુ વર્ષ સુધી ચાલેલા આ સત્યાગ્રહનું સ્વરૂપ સંપૂર્ણ શાંત અને અહિંસક હતું. સત્યાગ્રહ ગાંધીએંધ્યા માર્ગે, અસહકારના સ્વરૂપે શિસ્તબદ્ધ ચાલ્યો હતો. ૧૯૫૩થાં શરુ થયેલ આ સત્યાગ્રહ ૧૯૬૭ સુધી ચાલ્યું. તે દરમ્યાન આઝાદી પછીના ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્યકક્ષાએ અનેક પર્વને થયાં. પારડી તાલુકા શરૂઆતમાં મુંબઈ રાજપના સુરત જિલ્લામાં સમાવિષ્ટ હતું. મે ૧૯૬૦ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય અલગ થતાં પારડીને પ્રશ્ન ગુજરાત સરકારે હાથમાં લીધો. દેશમાં આઝાદી પછી કૃષિક્ષેત્રે જમીનના કાયદાઓ સહિત થયેલાં અનેક પરિવર્તનને કારણે ભૂદાનપ્રવૃત્તિ, સર્વોદય પ્રવૃત્તિ, નકસલવાદી પ્રવૃત્તિ વગેરે સાથે પારડી ખેડ સત્યાગ્રહ જેવા બનાવોએ સમસ દેશ અને વિદેશવાસીઓનું ધ્યાન ખેંચ્યું. આ ખેડયામનું એક રાજકીય પાનું ખાસ યાન ખેંચે છે. મૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓને આઝાદી પછીના દિવસોમાં કોંગ્રેસની નીતિ-રીતિ સામે મતભેદ ઊભા થયા. સમાજવાદથી આપવા દેશના પ્રશ્નો જલદી ઉકેલી શકાશે એવી બહાથી તેઓ કોંગ્રેસમાંથી છૂટા પડી અને સમાજવાદી પક્ષમાં જોડાયા. ઘણાં વર્ષો સુધી કોંગ્રેસ સરકાર સામે એક કે બીજી રીતે તેમણે વિરોધ વ્યક્ત કર્યો. પારડી સત્યાગ્રહના મુખ્ય પ્રણેતા સ્વ. ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, અશોક મહેતા અને સ્થાનિક આદિવાસી નેતા ઉત્તમભાઈ પટેલની રાજકીય કારકિર્દીને ઇતિહાસ આ બાબતે સ્પષ્ટ કરે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે શ્રી ઈશ્વરભાઈ તથા શ્રી ઉત્તમભાઈ પટેલ જેવા નેતાઓએ પ્રથમ પ્રજા સમાજવાદી પક્ષનં છરાસભ્ય તરીકે અને પાછળથી ૧૯૬૪ પછી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સરકાર સાથે સંઘર્ષ કર્યો અને પારડીને અહિંસક સત્યાગ્રહ સફળ કર્યો. સરકારમાં અને પક્ષમાં રહીને એ રીતે શાંત-અહિંસક પ્રતિકાર ક એ આઝાદ્ધ પછીના ઈતિહાસમાં દશાંતરૂપ છે, એ. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણીષત્પાપ સત્યાગ્રહના મુખ્ય નેતાઓ : 1 સ્વ. ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, ૨ અશોક મહેતા ૩ શ્રી ઉત્તમભાઈ પટેલ (સ્થાનિક આદિવાસી નેતા ) : શ્રી હકુમત દેસાઈ ૫ હૈ. અમૂલ દેસાઈ ૬ શ્રીમતી કમબેન દેસાઈ (ઈશ્વરભાઇનાં પત્ન) ૭ શ્રી ગોવિદજીભાઈ દેસાઈ (સ્થાનિક એડવોકેટ ). સત્યાગ્રહમાં ભાગ લેનાર અન્ય આગેવાનો – 1 શ્રી સનત મહેતા ૨ જયંતિભાઈ દલાલ ૩ નાનુભાઈ ની છાભાઈ પટેલ (માજી સંસદસભ્ય) ૪ જશવંત મહેતા પ નઅરલાલ મોદી ૬ ડાહ્યાભાઈ મોદી ૭ પરમ ભગત ૮ વસંત દલાલ. સત્યાગ્રહને બળ આપનાર નેતાઓ :( ૧ શ્રી વિનોબા ભાવે ર શ્રી જયપ્રકાશ નારાણું ૩ પૂ. રવિશંકર મહારાજ ૪ આચાર્ય કૃપલાણી ૫ ક હદીસી' (પંડિત જવાહરલાલનાં બહેન ) ૬ નટવરલાલ શાહ (પીકર, ગુજરાત વિધાનસભા) ૭ પ્રેમભાસિન ૮ મહિઉદ્દીન હેરિસ ૯ જગતરામ દવે ૧૦ બબલભાઈ મહેતા ૧૧ શ્રી નભકેમ્સ ચૌધરી ( તે સમયે એરસાના મુખ્ય પ્રધાન) ૧૨ શ્રી એસ. એમ. જોષી ૧૩ શ્રી નારાયણ દેસાઈ ૧૪ હર્ષકાંત વોરા ૧૫ હરિવલભ પરીખ. સત્યાગ્રહનું યઃ પારડી તાલુકાની કુલ જમીનમાંથી આશરે ૫૦% જેટલી જમીન ઉપર ધાસિયા હતા. ' આ ઘાસિયાને લીધે ગરીબ ખેતમજુરોને અગિયાર મહિના બેકાર બેસી રહેવું પડતું, જ્યાં અડધી જમીન પર ઘાસ ઊગતું અને જ્યાં ગરીબ કિસનેની અતિગીચ વસ્તી હતી એવા પારડી વિસ્તારના કિસાની માંગ ખેતી માટે ભૂમિસંપાદન કરવાની અને ધાસિયા જમીનમાં જમીનન્માલિકે પાસે ખેતી કરાવી મજૂરી મેળવવાની હતી. તે માટે સત્યાગ્રહ દરમ્યાન નીચે મુજબ કાર્યકમ નક્કી કરવામાં આવ્યો હતો. ૧ પારડીવિસ્તારની આશરે ૫૦ હજાર એકર ધાસિયા જમીનમાંથી ૩૨ હજાર એકર જમીન એટલે કે હું ભાગની જમીનને અન્નની ખેતી નીચે લાવવી. ૨ આ બત્રીસ હજારમાંથી ૨૫ હજાર એકર જમીન તાલુકાનાં ૫૦૦૦ મિહીનેનાં કહેબને અથવા નાના સીમાંત ખેડૂતોને વહેચવી. તે માટે જમીનની ટોચમર્યાદા નીચી લાવવી. , બાકીની ૭૦૦૦ એકર ઘાસિયા જમીન ખેડવાની ખેડૂત-જમીનદારોને તક આપવી. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ છેવટે બાકી રહેતી ? ભાગની જમીનમાં સારું પાસ પાકે તે માટે પ્રયત્ન કરવા તથા પ્રત્યેક ગામના ઢેરેના પ્રમાણમાં ગૌચર માટે ધાસિયા અનામત રાખવા. સત્યાગ્રહનું પરિણામ – આશરે ૨૫૦૦૦ એકર જમીન મેળવવાનું ધ્યેય હતું અને તે ભૂમિહીને વહેચવાની હતી. તેની સામે સત્યાગ્રહના અંતે ૧૪૦૦૦ એકર જમીન જુદા જુદા સ્વરૂપે મેળવી શકાય. પરંતુ ધાસિયા જમીનમાં ખેતી શરૂ કરવાનું સ્વપ્ન મહદ્ અંશે સાકાર બન્યું નહિ. સત્યાગ્રહની શરૂઆત અને સંક્ષિપ્ત ઈતિહાસ: આઝાદીની લડત દરમ્યાન ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડા, બારડોલી વગેરે અનેક ઠેકાણે નાના મોટા સત્યાગ્રહ થયા હતા. પરંતુ સ્વરાજ્ય પછી કોગ્રેસ સરકારની પ્રજાના આથિકસામાજિક પ્રશ્નો ઉદેલવાની પદ્ધતિ “જે સે થે” જેવી હતી. જે કાયદાઓ થતા તેને લાભ ઉપલા અને વાચાળ વર્ગોને મળ. દેશની અન્નસમસ્યાને માટે જમીન સુધારણાના કાયદાઓ અને તેના અમલીકરણની ક્ષતિઓ જવાબદાર હતાં અને તે માટે ખેતીના પાયા પર આધારિત તથા ખેતપેદાશ પર નભતા ઓદ્યોગિક સમાજ (Agro Industrial society)નું ચિત્ર અર્થે શાસ્ત્રીઓએ રજૂ કર્યું હતું. નબળી પડતી દરેક કક્ષાની નેતાગીરીને કારણે કોંગ્રેસમાંથી એક જૂથ પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાયું. આ પ્રમાણે પ્રજા સમાજવાદી પક્ષમાં જોડાનાર વ. ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ પણ હતા. - ૧૯૫૨ની ચૂંટણીમાં પારડીની સામાન્ય બેઠક પર કમેલા શ્રીમંત ઉમેદવારને હરાવી પી. એસ. પી.ના આદિવાસી ઉમેદવાર જંગી બહુમતીથી ચૂંટાયા તે સમયે ચૂંટણીની કામગીરી માટે ઈશ્વરભાઈ વારંવાર પારડી આવતા. તેમણે પારકીના કિસાનોના પ્રશ્નોમાં રસ લઇ પારડી કિસાનપંચાયત ની સ્થાપના કરી. તેઓ પારડીવિસ્તારમાં ખેડ અને જમીનમાલિકોના પ્રશ્નોને અભ્યાસ કરતા. સત્યાગ્રહ વગર પારડીને પ્રસ ઉકેલી શકાય તેમ નથી એવી ઈશ્વરભાઈને ખાતરી થવા લાગી, ૧૯૫થી ૧૯૫૩ના જુલાઈ સુધીમાં શ્રી ઈશ્વરભાઈ, શ્રી ઉત્તમભાઈ પટેલ, શ્રી સનતભાઈ મહેતા વગેરે મુંબઈ રાજ્યના મહેસૂલ પ્રધાન શ્રી હીરેને મળ્યા. તેમને એક આવેદનપત્ર પશુ આપ્યું. ઘાસની પડતર જમીને મેનેજમેન્ટ હેઠળ લેવા અને તેમાં ખેતી કરાવવા પગલાં સૂચવ્યા પરંતુ સરકાર સાથેની વાટાધાટો નિષ્ફળ નીવડી. ૧૨ ઑગસ્ટ, ૧૯૫૩ના રોજ જમીનવિહોણા કિસાની રેલી કાઢવામાં આવી. તેમણે મામલતદારને આવેદનપત્ર આપ્યું પંદર દિવસમાં સરકાર પાસે જવાબ મેળવવાની વિનંતી કરી. ને તેમ ન થાય તે પહેલી સપ્ટેમ્બર ૧૯૫૩ના દિવસે કિસાને માનવ અધિકાર, સત્ય અને ન્યાયની સ્થાપના કાજે આખરી માર્ગ તરીકે ધાસિયા જમીન પર અહિંસક સત્યાગ્રહ કરશે, એવી નવેરાત કરી.. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાણી સરધારા * * * આ સત્યાગ્રહનો ઉદેશ પાસિયા જમીનમાં બેઠા કરી અન્ન ઉત્પન્ન કરવાનો હતો. તેથી આ સત્યાગ્રહ પાર કરીને “અનખેડ સત્યાગ્રહ” અથવા “પારડી ઘાસિયાસત્યાગ્રહ ” તરીકે જાણીતા બન્યા. તા. ૨૦મી ઓગસ્ટ ૧૯૫૩ના દિવસે ફરીથી કિસાન રેલી યોજવાની જાહેરાત થઈ. એમાં શ્રી અશાક મહેતાને નેતૃત્વ લેવા આમંત્રણ આપવામાં આવ્યું. તા. ૨૭મીની રેલીમાં સત્યાગ્રહને કાર્યક્રમ જાહેર થશે. તે મુજબ ૩૦૦૦ એકર જમીનનાં માલિક શ્રી અમરતલાલ લલ્લુભાઈ શાહની મલાવ ગામમાં આવેલી જમીનમાં સાત તાડ નામની જગ્યાએથી સત્યાગ્રહની શરૂઆત કરવાનું નક્કી થયું. ” આ જાહેરાત થતાં જ આખા ગુજરાતમાં તથા દેશમાં તેના પડધા પા. સત્યાગ્રહને આરંભ : : તા. ૧લી સપ્ટેમ્બર ૧૯૫૩: પ્રથમ સત્યાગ્રહ: 1 - - આયોજનબદ્ધ સત્યાગ્રહ શરૂ થશે. ૧૫ થી ૨૦ હજાર આદિવાસીઓ એકત્ર થયા. સરકારે કાયદે-વ્યવસ્થા જાળવવા મેટી સંખ્યામાં બંદૂક અને લાઠીધારી પોલીસની ટુકડી મોકલી. સત્યાગ્રહીઓને અહિંસક રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. બરાબર બાર વાગ્યે ૯૭ બહેને સહિત ૧૦૫૪ કિસાનેએ અશોક મહેતાની આગેવાની હેઠળ અમરતલાલ લલુભાઈની જમીનમાં પ્રવેશ કર્યો. અૉક મહેતાએ હળ પકડયું. ખેડવાનું શરૂ કર્યું અને કિસાનેએ કોદાળીથી ખેડવા માંડયું. સાંજના ચાર વાગ્યે સત્યાગ્રહીઓને પકડવામાં આવ્યા. પાછળથી અગિયાર જણાને અટકમાં લઈ બાકીનાને છોડી મૂકવામાં આવ્યા. અશોક મહેતાની ધરપકડને કારણે આખા દેશનું ધ્યાન પારડી તરફ ખેંચાયું : ? . આગેવાને પકડાઈ જવા છતાં સત્યાગ્રહના નેતાઓએ ઘડી કાઢેલા કાર્યક્રમ પ્રમાણે શિસ્તબદ્ધ રીતે, સત્યાગ્રહ ચાલુ રવો. સપ્ટેમ્બર અને ઓકટોબર ૧૯૫૩ દરમ્યાન જુદાં જુદાં સ્થળેએ મળીને અગિયાર જેટલા સત્યાગ્રહ થયા. ૧ તા. ૫ સપ્ટેમ્બર ૧૯૫૩-બીને સત્યાગ્રહ સ્થળ –મોટાઢા (ધરમપુર ) મહિલા સત્યાગ્રહ. નેતા:-રણછોડભાઈ પટેલ. ૧૫૦૦ જેટલી બહેનોએ ભાગ લીધે. નિરીક્ષક – શ્રી “શુદીન સિ. ધપાઈ આઠ સત્યાગ્રહીઓની. + ૨ તા. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૫૩-ત્રીને સત્યાગ્રહ, સ્થળ –ધગડમાળ (પારડી) નિરીક્ષક - શ્રી જયંતીલાલ દલાલ, ધરપકડ-૨૯ અત્યાગ્રહીઓની. તા. ૫ સપ્ટેમ્બર, ૧૯૫૮થ " સત્યાગ્રહ, સ્થળ :-સેનવાઈ (પારડી) નિરીક્ષક –બી દંડવત, શ્રી સયસૂર તથા છબીલદાસ મહેતા. ધરપકડઃ-૧૨ સત્યાગ્રહીઓની. ' તા. ૨૫ સપ્ટેમ્બર ૧૫ પાંચમે સત્યાગ્રહ. સ્થળ :–ધગડમા (પારડી) (મહિલા સલામહ) ધરપકડ:૨૭૬ મહિલા સત્યાગ્રહીઓની. સ:-દરેકને ૨૫ છે. દંડ, For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાત છે. દેસાઈ ૫ ૨૮ સપ્ટેમ્બર ૧૯૫૩ – સત્યાગ્રત. એક સાથે, ત્રખ્ય સ્થળોએ સત્યાગ્રહની જસરાત સ્થળઃ-મેટાપેઢા, ધમડમાળ અને બાલદા પરત પ્રાન્ત એમિસરે ૩૧૧૯ એકર જમીન ભૂમિહીન ખેડૂતોને આપવાની જાહેરાત કરી. આથી મેટાપેઢાના સત્યાગ્રહ મેર રખાય પરંતુ ધગડમાળ અને બાલદા માં સત્યાગ્રહ થશે. ધરપકડ :-ર-૧ સત્યાગ્રહી એની. સજા – ૨૫ , દંડ, બે માસની જેલની સજો. * ૬ તા. ૩૧ સપ્ટેમ્બર, ૧૯૫૩ સાતમે સત્યાગ્રહ સ્થળઃ– નવાડા અને ધગડમાળ (બે સ્થળે.એ) ધરપકડ :- ૦૦ સત્યાગ્રહીઓની. છ તા. ૧ ઓકટોબર, ૧૯૫૭ – આઠમે સત્યાગ્રહ. સ્થળ –બાલા, ધગડમાળ અને સોનવાડા. ધરપકડ:–૭૩ સત્યાગ્રહોની (બાળાને પણ પકડવામાં આવ્યાં). • દરમ્યાનમાં પારડીમાંથી અશક મહેતા, ઈશ્વરભાઈ અને તમભાઈ પટેલ સામે કેસ આવ્યા. તેઓને અગિયાર માસની સજા કરવામાં આવી. બીજ નવ સત્યાગ્રહીઓને ચાર માસની સજા થઈ પ્રજામત પ્રબળ બનતે જેતે હતો. સરકાર લાંબો સમય તેમને જેલમાં રાખી શકે તેમ ન હતું. અઢી મહિનામાં જ તેઓને છોડી મૂકવામાં આવ્યા. આ સત્યાગ્રહની સફળતાથી કાંગ્રેસમાંના જમીનમાલિંકા તરફી નેતાઓને ચિંતા થઈ. નવસારીના શ્રી લાલભાઈ નાયક નામના એક કાર્યકર મેદાને પા. તેમને ખેતેને સત્યાગ્રહથી દૂર રહેવા સલાહ આપી. પારડી સત્યાગ્રહની વિરુદ્ધ પ્રતિકાએ છાપીને બહાર પાડી. આની કોઈ અસર થઈ નહીં. સત્યામહે ચાલુ . . ૮ તા. ૫ ઓકટોબર. ૧૯૫૩ -નામે સત્યાગ્રહ. સ્થળ –સાનવાડા. ૯ તા. ૭ ઓકટોબર, ૧૯ પડ–દસમે સત્યાગ્રહ. સ્થળ :– પ (પારડી) ગામે છે. ધરપકડ:-૩૫ બાળકેને પકડીને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યાં. ૧૦ તા. ૧૦ ઓકટોબર ૧૯૫૭ –અગિયારમે સત્યામહ. સ્થળ –ાવાલ ધરપકડ-૧૬ સત્યાગડીઓની. તા. ૧• ઓક્ટોબર ૧૯૫૩ના દિવસે ખેડઅત્યાગ્રહને બહારનું નવું વરૂપ અપાયું. આ દિવસે હાજરીમાં શ્રી જયંતિ દલાલે લાલ ઝંડો ફરકાવી કિસાને પાસે સંદ૯૫ કરાવ્ય -આ ધામ કિસાનને લેહી ચુસનાર છે માટે કે તેને કાપશે નહિં તેમ જોઈને તે કાપવા દેશે નહિ. તા. ૨૬, ૨૭, ૨૮ નવેમ્બર ૧૯૫ક–પૂ. રવિશંકર મહારાજ પારડી તાલુકાના પ્રવાસે આવ્યા. શરૂઆતમાં જમીનદારોએ પી જમીન ભૂધનમાં અપી. મહારાજના મન ઉપર જડી છા૫ ૫ડવા પ્રયત્ન કરવામાં આવ્યા. ફેબ્રુઆરી-૧૯૫૪ત્રવિશંકર મહારાજ ફરીથી ૧૦ દિવસ માટે પારના પ્રવાસે આવ્યા. તેમણે ખેડઅત્યાગ્રહના કારણોની બુટ કરતું એક નિવેદન બહાર પાડયું. For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારડી અહી . રી. ૧૦ ઓકટોબર-૧૯૫૪-રવિશંકર મહારાજે “ પારડી વિકાસ સમિતિ ''ની નિમણૂક આ સમિતિએ ૧૩૦ પાનાંના એક અહેવાલ બહાર પાડ્યો જેમાં સત્યાગ્રહીની માગણી ન્યાયી છે અને ઘાસિયા જમીનમાં અન્નની ખેતી થવી જોઈએ એ સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યા. તા. ૨૮ ઓકટોબર ૧૯૫૪-“ ડ્રાઇવર સમિતિ ”ની નિમણુક–સરકારે પુના યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડ્રાઈવરના અધ્યક્ષપણા હેઠળ દસ ખેતીવાડીઅધિકારીની બનેલ સમિતિને વિગતવાર અભ્યાસ કરવાનું કામ સોંપ્યું, લેાકાએ અહેવાલ તૈયાર કરવામાં સહકાર આપ્યા. આ સમિતિના અહેવાલ બહાર પડે તે પહેલાં ઇશ્વરભાઈએ સાત મુદ્દાના કાર્યક્રમ ઘડીને બહાર પાડયે. ૧૯૫૪:——સત્યાગ્રહને ખીને તબકકો :-૧૯૫૪થી ૧૯૫૯ ૧૯૫૪માં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈએ પારડીને પ્રવાસ કર્યાં. કેટલાંક નિવેદનો કર્યા. પરંતુ કોઈ નક્કર પગલાં લીધાં નહીં. આ જ સમયે પ્રા સમાજવાદી પક્ષના પ્રમુખ આચાર્ય કૃપલાણી પારડી આવ્યા. તેમણે પારડીના સત્યાગ્રહ ગાંધીવિચાર પ્રમાણે ઉમદા સત્યાગ્રહ છે એમ જલ્યુાવ્યું. ૧૯૫૪ના વર્ષ દરમ્યાન ૨૫૦૦૦ કરતાં વધુ ખેતમજુરા આ અસહકારની લડતમાં જેડાયા હતા. સત્યામહીએાએ ધાસિયા પર ઉપકેટીંગના કાર્યક્રમ અપનાવી અસહકારને સફળ બનાવ્યા. જીનારાએ ૫૦૦૦ એકર જમીન આપવાનાં નિશ્ ય જાહેર કર્યાં. પિકેટીંગ બંધ કરવામાં આવ્યાં પણ અસહકાર ચાલુ રહી. ૧૯૫૫-૫૬મુંબઈ સરકારે રાજ્યના બજેટમાં ધરમપુર-પારડીની ઘાષિયા જમીનમાં અનાજની ખેતી કરવા રૂા. ૩૦ લાખના ખુંવાળી એક યોજના તૈયાર કરી. ખેડૂતોની સકારી મંડળી રચી તે મારફત ધાસિયા જમીનમાં ખેતી કરવાનું નક્કી કર્યું. પરંતુ સમય જતાં આ પ્રશ્ન પક્ષીય રાજકારભુના વિષય બની ગયેા એટલે ક્ષમમ ગેજના નિષ્ફળ ગઈ. આ સમય દરમ્યાન ૧૯૫૬-૫૭: ---ા સમય દર્મ્યાન ઈશ્વરભાઈ હંમણું સત્યાગ્રહને લીધે ગાવાની જેલમાં હતા. તેમની ગેરહાજરીમાં પારડીમાં શ્રી ઉત્તમભાઈ, શ્રી ગોવિંદભાઈ, વકીલ, કુમુદૅબન દેસાઈ તથા શ્રો હુકુમત દેસાઈ વગેરેએ સત્યાગ્રહના કાર્યક્રમ થાતુ રાખ્યા. જમીરદારાએ હાર્ક કાર્ટમાં અપીલ કરી હતી. ન્યાયમૂર્તિ શ્રી ચાગલાએ ધાસિયા જમીનને ખેતીલાયક ગણાવી ગણોતધારાની ૬૫મી કલમને આધારે એવી જમીન સરકાર મેનેજમેન્ટ હેઠળ લઇ શકે એવું જાહેર કર્યું.... ૧૯૫૭ -લેક્રસમા અને વિધાનસભાની ચૂંટણી થઈ. પારડીમાં પી. એસ. પી.ના ઉમેદવાર શ્રી ઉત્તમભાઈ પટેલ ચૂંટાય ચૂંટણી પછી ફરીથી સત્યાગ્રહની શરૂઆત થઈ. આ વર્ષમાં પહેલી એપ્રિલ ૧૯૫૪થી અમલમાં આવેલા નવે ગણતધારા આખા રાજ્યને લાગ્ન પો. ગુજરાતમાં ૫ લાખથી વધુ કિસ્સા ગણેતિયા ઉપર કાઢવામાં આવી, એ પૈકી ૫૦૦૦ નાટિકા For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યકૃત, જે. દેસાઇ પારડીવિસ્તારના ગણાતિયા ખેડૂતાને મળી જમીનદારે એ ગણાતિયા સામે કોર્ટ માં દાવા કર્યાં. આમ, ક્રાર્યન્ત અને પ્રતિક્રાન્તિનાં બળા સામસામે આવ્યાં. પારડીના કિસાનકા ર્તાઓને વિતાબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં શ્રદ્ધા બેઠી. તેમણે ૨૧મી સપ્ટેમ્બરથી ૨જી ઑકટોબર સુધી ૧૨ દિવસની પદયાત્રા કરી. ડીસેમ્બર ૧૯૫૭માં પારડી તાલુકાનાં ધણાં ગામેમાં શિબિર યોજવામાં આવ્યા. તેમાં ગ્રામદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. ૧૯૫૮ :-૩૧ જાન્યુઆરી, ૧૯૫૮-આ દિવસથી ઈશ્વરભાઇ એ કરીથી ગ્રામદાનઆંદલનું અંગે પ્રવાસ શરૂ કર્યા. જમીનદારાએ થાડી મેાડી જમીન આપવાને સર્પ નહેર . ભૂદાનઆંદોલન અંગે વિનોબાજી સાથે મુક્ત ચર્ચા કરવામાં આવી. ભૂદાનઆંદોલનની પણ સ્થાપિત હીતેા પર ખાસ અસર થઇ નિહ. ૧૯૫૯૩-૧૯૫૯માં વિનેબાજી ગુજરાતના પ્રવાસે આવ્યા, કાર્યક્રમના આયોજાએ તેમનાં સૂરત જિલ્લાના પ્રવાસમાંથી પારડી—ધરમપુર તાલુકાને બાધ રાખ્યા હતા. તેથી પારડીના ૧૦૦૦થી વધુ ક્રિસાતા વિનાબાજીનાં દર્શન કરવા પારડીથી ૨૦ કિ. મી. પગપાળા પ્રવાસ કરીને સૂરત ગયા. વિનાબાએ પારડી ખેડસત્યાગ્રહને બિરદાવ્યા. ૧૯૫૯માં જેનીનટોચમર્યાદામાં કાયદામાંથી છટકવા જમીનદારે એ જમીનના કૃત્રિમ ભાગલાએ કર્યા. કુટુંબની જુદી જુદી વ્યક્તિના નામે જમીન ચડાવવા માંડી. શ્રી ઉત્તમભાઇના ઉપર હિંસા વ*વિગ્રહ કરવાને આરોપ મૂકી તેમને તાલુકામાંથી તડીપાર કરવા નોટિસ કાઢી, શ્રી ઉત્તમભાઈ ધારાસભ્ય હતા છતાં તેમની સામે આવાં પગલાં લેવાયાં તથા સમગ્ર તાલુકામાં સ્ક્રરાટ ફેલાયે. સપ્ટેમ્બરઆકટાબર ૧૯૫૯માં જમીનદારીનાં કાવતરાં તરફ્ સરકારનું ધ્યાન દેરવામાં આવ્યું. તે અંગેનો પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા. સાત સાત વર્ષના સત્યામહ પછી પણ આવી પરિસ્થિતિ સતાં ફરીથી આંદોલનને ઉગ્ર બનાવવાની તૈયારી થઇ. ૧૯૬૦-સત્યાગ્રહના ' ત્રીને તળો-ફેબ્રુઆરી ૧૯૬૦માં ઓરિસ્સાના મુખ્યપ્રધાન અને જાણીતા ભૂદાનકાર્ય કર શ્રી નભકૃષ્ણ ચૌધરી પારડીના પ્રવાસે આવ્યા તેમણે સત્યાગ્રહીઓને બળ આપ્યું. અહીંની ઘાસિયા જમીન ખેતીલાયક છે એવા મત જાહેર કર્યાં F મે ૧૯૬૦-માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું. ગુજરાતની નવી સરકાર રચાઈ. તેના મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા હતા. ગુજરાત સરકારે મુંબઈ સરકારને જમીનની ટાંચ મર્યાદાનાં ધારા ચાલુ રાખ્યા. પરંતુ જમીનના ભાગલાની પ્રવૃત્તિ સામે તાકાલિ કર્યું કર્યું નહિ. એગસ્ટ ૧૯૬૦-માં રેલી અને વિવિધ સ્તરે મત્રણા-તા. ૧૬ ઓગસ્ટના રોજ પારડીધરમપુરના કિસાનેાની એક .રેલી મેજાઇ. ફરીથી સત્યાગ્રહની તયારી થઈ. સત્ત્વામહના નેતા ઈશ્વરભાઈ સાથે ડૉ. રસિકભાઇ પરીખ, શ્રી જીવરાજ મહેતા અને શ્રી મેરારજી દેસાઇની માત્રા ચાજાઇ, ન For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારડી ખેડત્યાગ્રહ - ૧લી સપ્ટેમ્બર, ૧૯૬૦ પારડી મુકામે મળેલી પી. એ, પી.ની કારોબારીમાં સરકાર સાથે થયેલી મંત્રણાની ચર્ચા કરવામાં આવી અને તા. ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ પયિામાં વેલવાગડ મુકામે ફરીથી રેલી યોજવાનું નક્કી થયું. સરકારે “જિલ્લા વિકાસદળ”ની રચના કરી. પરંતુ તેમાં અહીંના કોઈ પ્રતિનિધિને સ્થાન ન આપ્યું. ૧૯૬૧ :–સરકારની શુભનિધામાં વિશ્વાસ મૂકી સત્યાગ્રહ છેડા સમય માટે સ્થિગિત કર્યો. - ૧૯૬૨ માર્ચ ૧૯૬૨માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી થઈ. પારડી સત્યાગ્રહના બે મુખ્ય નેતા શ્રી ઈશ્વરભાઈ ગાદેવીમાંથી અને શ્રી ઉત્તમભાઈ પારડી વિભાગમાંથી પી. એસ. પી. પક્ષમાંથી ચૂંટાયા. પારડીમાં શ્રી રામભાઈ કાંગષના અમેદવાર સામે વિજયી બન્યા હતા એટલે પારડી તાલુકાની પ્રજાને આ ખેડ સત્યાગ્રહને ટેકો હતો એમ સ્પષ્ટ થતું હતું. ૧લી સપ્ટેમ્બર ૧૯૬૨ :– ૧લી સપ્ટેમ્બરની કિસાનરેલીમાં સરકારને એક વર્ષમાં પારડીને પ્રશ્ન ઉકેલવા આખરીનામું આપવામાં આવ્યું. સરકાર પારડી તાલુકાની જમીનની મજણુનું કામ હાથ ધર્યું. - ૧લી સપ્ટેમ્બર ૧૯૬a :-૧લી તારીખની રેલીમાં અખિલ ભારત પી. એસ. પી.ના મહામંત્રી શ્રી પ્રેમભાસિન આવ્યા હતા. આ રેલીમાં સરકારને ફરીથી આખરીનામું આપવામાં આવ્યું અને ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૩ના દિવસથી સામુદાયિક ધોરણે શરીથી અનખેડા સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી થયું. તેને કાર્યક્રમ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા. કાર્યક્રમ -. ૧૦ સપ્ટેમ્બર, ૧૯૬૩-મંગળવાર મલાવ ગામે સત્યાગ્રહ. ૨. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૬૩-રવિવાર–મોટાપોંઢા ગામે સત્યાગ્રહ ૩. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૩-શુક્રવાર– વિગડમાળ (પારડી) ખાતે મહિલા સત્યાગ્રહ ૪. ૩૦ સપ્ટેમ્બર, ૧૯૬૭-સોમવાર–નવાડા ગામે સત્યાગ્રહ ૫. ૨ ઓકટોબર, ૧૯૬૩-બુધવાર એક સાથે નક્કી કરેલાં દસ ગામમાં સામુદાયિક સત્યાગ્રહ. -કોપરલી-ધડકવા-મલાવ દ ગામ –પારડી ઉમરીગરને પહાડ-ગામ-ચીખા -મોટાઢા-ધગડમાળ-ગરીસેનવાડા. આ વ્યાપક સત્યાગ્રહની જાહેરાતથી વાતાવરણ તંગ બન્યું અને આખરીનામાને જવાબ સરકારે મનાઈ હુકમ પ્રગટ કરીને આગે. તા. ૫ સપ્ટેમ્બર, ૧૯૬૩ સુરત જિલ્લાના કલેકટરે પારડી-ધરમપુર વિસ્તારમાં હથિયાર સાથે કરવાની અને સુત્રોચાર કરવાની મનાઈ ફરમાવી. તા. ૮ સપ્ટેમ્બર, ૧૯૬૩ ના રોજ સરકારે એક જાહેર નિવેદન બહાર પાડયું. તેમાં જણાવ્યું કે, “૧૦ સપ્ટેમ્બર થી શરૂ થનાર ખેડસત્યાગ્રહના વિચારને અમલમાં મૂકવાનું સલાહ ભર્યું નથી. તેનાથી અશાંતિ સર્જાશે. બંધારણ અનુસાર ખાનગી માલિકીની જમીન કાયદામાં જણાવેલ સ્વા, ૧૧ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra to www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુલમત જે. દેસા સિદ્ધાંત અનુસાર જ પ્રાપ્ત કરી શકાય, સત્યાગ્રહથી નહિં ", સરકારનું આ નિવેદન ૯ સપ્ટેમ્બર ૧૯૬૩ ના રાજ વતમાનપત્રમાં પાર્યું, છતાં ૧૦મી તારીખના સત્યામઢની તૈયારી પૂરદેશમાં થવા લાગી, સરકાર ૧૨૦૦થી વધુ ખેલીસા અને એસ.આર.પી.ના જવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવા મૂકયા. ૧૦ મી સપ્ટેમ્બર-૧૯૬૩ ડુમલાવ ગામે સહાય થયા. પોલીસે સત્તામઢીઓ પૈક પ્રથમ શ્રી ઈશ્વરભાઈને અટકમાં લીધા. પછી બીન શુદ્ધ સત્યાગ્રહીઓને પકડવામાં આવ્યા. ૪ વાગ્યા સુધી પાસિયા જીનમાં પોલીસ તથા ભાડાની દોડાદોડી ચાલુ રહી. ૪ વા ઉત્તમભાઈએ બધાંને પાછા કરવાના આદેશ આપતાં માત્ર ૧૦ મિનિટમાં ૨૦ થી ૨૫ હજાર સેકા પાસિયામાંથી નીકળી ગયા. દરમ્યાન રાજ્યકક્ષાએ તથા રાષ્ટ્રકક્ષાએ મા મહત્ત્વના બનાવો બની જા, જે પારડીના પ્રશ્નને પણ સ્પર્શી ગયા હતા. ૧૯૬૪ :~ પી. એસ. પી. પક્ષમાં બબાણ —બળવતભાઈ મહેતા અને પારસી કિસાન 'ચાયત વચ્ચે કરાર-રાષ્ટ્રકક્ષાએ અા મહેતા અને તેના કેટલાક સાથી રિસમાં ખેડાયા. રાજ્યકક્ષાએ જીવરાજ મહેતા પછી ખળવતભાઈ મહેતા મુખ્ય પ્રધાન બન્યા. તેમની સાથે પારડીના પ્રશ્ન બાબતમાં સમાધાનના કરાર થયા. જમીનના સર્વેનું કામ શરૂ કરવામાં આવ્યું. બાવતરાય મહેતા સાથેની ચર્ચા પછી પારડી ખેડસત્યાયનના નેતાઓ કોંગ્રેસમાં નેડાયા. ૪ આકરાબર ૧૯૬૪ તેના કાર્યસ પ્રર્વેશ પછી મહિનામાં પારડીનો પ્રશ્ન શકેલવાના હતા. પરંતુ સરકારનું કામ તદ્દન ધીમું પડી ગયું. સરકાર તરફથી નિરાશાજનક જવાબ મળવા લાગ્યા. તા. ૧લી સપ્ટેમ્બર ૧૯૬પની લીમાં ગુજરાત સરકારને ચેતવણી આપવાનું નક્કી થયું, ૐ ને રાજ્ય. એના આપેલા વચનનું પાલન નહીં કર ના છેવટના ઉપાય તરીકે કિસાનો પાસને બાળીને ડાંગરની રાપણી કરશે અને તે માટે ૨૫ જુલાઈ ૧૯૬૫ સુધીમાં ગુજરાત સરકારને એવું કરેલી જાહેરાતનો અમલ કરવા જણાવ્યું. દરમ્યાન દેશ પર પાકિસ્તાનનું અાક્રમણ થયું. સરકાર વચનપાલન કરી શકી નહિ. સત્યાગ્રહ ચાલુ રહ્યો. તા. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૬૫-ઈશ્વરભાઈ અને સરકાર વચ્ચે મંત્રણા યોજાઈ. દરમ્યાન હાઈકોર્ટના ચુકાદા પ્રગટ થયો. તે મુજબ-જમીન ટોચમર્યાદાના ધારા ઢંઢળ બાસિયા જમીનને ડાંગરની ખેતી માટે ખેડાણુ હેઠળ લઇ શકાય છે એમ નહેર થયું. આનાથી સરકારના મા મેકળા થયા. તા. ૨૧ માર્ચ ૧૯૬૬ ના દિવસે ઇશ્વરભાઇ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈ અને મહેસૂલ પ્રધાન ઉત્સવભાઈ પરીખ વચ્ચે પાસિયા જનીનના પ્રશ્નના છેવટના નિશ્ચય કર્યો એક મુલાકાત ગોઠવવામાં આવી. પરંતુ એ મુલાકાતની માત્ર ૨૦ મિનિટ પહેલાં ઈશ્વરભાઈના જ્ન્મનદીપ બુઝાઈ ગયેો. બે દિવસ અગાધુ તેમને કાલેરા થઈ ગયા હતા. થયાને અસાસ તેમને ને તેમના સાથીઓને રહી ગયા. પારડીના પ્રશ્ન પુરા ન For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારી ખેડus મ ચોથા અને અ ંતિમ તબક્કો અને પારડીપ્રશ્નના ઉદ્દેલઃ-ઇશ્વરભાઈના મૃત્યુ પછી તેમનાં ધમ પત્ની કુમુમ્બેન દેસાઈની પારડી કિસાન પંચાયતના પ્રમુખપદે વરણી થઇ. શ્રી ઉત્તમભાઈ, ગોવિંદસાઇ, ડૉ. અમૂલ દેસાઈ, હકૂમત દેસાઈ વગેરે એમના સાથીઓએ ખેડસત્યાગ્રહનુ કા આગળ ધપાવ્યું. અંતે ગુજરાતની નવી રચાયેલી સરકારના મહેસૂલપ્રધાન શ્રી પ્રેમજીભાઇ ઠક્કર સાથે જમીનદારાના પ્રતિનિધિ અને પારડી કિસાનપ`ચાયતના પ્રતિનિષિઓએ અવિરત ૧૪ કલાકની મંત્રણા કરી. તા. ૫-૭-’૬૭ ના દિવસે સરકાર અને જમીનદારા વચ્ચે રાજ્યના સચિવાલયમાં કરાર થયા જેને સારાંશ આ પ્રમાણે છે. ( ૧ ) જમીનમાલિક્રા ૧૪૦૦૦ એકર જમીન ભૂમિહીન આદિવાસીએને વહેંચવા માટે જલ પાડી આપશે. ( ૨ ) આ ૧૪૦૦૦ એકર પૈકી ટાયમર્યાદાના કાયદા હેઠળ ૬૦૦૦ એકર જમીન નીકળશે. બાકીની ૮૦૦૦ એકર જમીન, જમીનમાલિકા પાસેથી સ્વૈચ્છિક રીતે કુળો લઈ સરકાર લઇ શકશે. જે ૮૦૦૦ એકર જમીન સરકાર હસ્તે સેાંપાય તેની કિ`મત મુખ્યમંત્રીશ્રી નક્કી કરે તે જમીનદારાને મંજૂર રહેશે. ( ૩ ) ધાસિયા જમીનમાં ખેતી થાય તે માટે પ્રયત્ન કરવાની જમીનદારાએ ખાતરી આપી. કરાર મુજબ મળેલી જમીનની વહેંચણી ભૂમિહીનેામાં કરવા દરેક તાલુકા માટે સરકારે સમિતિની રચના કરી. આ સમિતિમાં પારડી તાલુકામાં શ્રી ઉત્તમભાઈ પટેલની સજગતા અને પરિશ્રમને કારણે યોગ્ય વહેચણી થઇ શકી, બીજા તાલુકામાં સંતોષકારક કામ થયું નહિ. શ્રીમતી ઈન્દિરા ગાંધીના હસ્તે ભૂમિહીનેાને જમીનવડે ચણી ( ૧૯૬૮ ) : પારડી વિભાગના ભૂમિહીન આદિવાસીઓને મળેલી જમીનની વહેંચણીનું કાર્ય ભારતનાં તે સમયનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના હસ્તે કરવા તેમને આમંત્રણુ આપવામાં આવ્યું, જે તેમણે સ્વીકાર્યું. પારડીમાં પાર નદીને કાંઠે વિરાટ. રેલીમાં ભૂમિવહેંચણીનાં પત્રકો પાતાના વરદહસ્તે આપી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પારડીમાં થયેલી ભૂમિક્રાંતિને બિરદાવી. ખીજીવાર પણ ચૂંટણી દરમ્યાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પારડીની કિસાનરેલીને સખાધી હતી, સત્યાગ્રહ પછી ઃ—જે ધાસિયા જમીન આદિવાસીને મળી તેમાં અનાજ પાકી શકે તેમ નથી એમ કહેવાતું ત્યાં હાલમાં એક એકરે ૬૫ મણુ જેટલી ડાંગર આદિવાસી ખેડૂત પકવે છે, કરવડ ગામે તા. ભૂમિહીનાને મળેલી જમીનમાં સહકારી ખેતીને પણુ સફળ પ્રયોગ થયા છે. ૨૩ જેટલાં રંજન અને આદિવાસી કુટુંબને એક સ્થળે જમીન આપવામાં આવી અને ઝૂંપડાં બાંધી વસવાટ કરાવી ખીા' સાધના આપવામાં આવ્યાં. આ પ્રયોગથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખૂબ પ્રભાવિત થઈ. For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુપત છે. માઈ ઉપસંહાર -પારડીવિસ્તારના ભૂમિહીન આદિવાસી માટે આ ખેડસત્યાગ્રહ આશીર્વાદસમાન પુરવાર થયું એમ કહી શકાય. કેટલાયે ગરીબ કિસાને ખેતી કરતા થયા. તેમની આર્થિક-સામાજિક સ્થિતિમાં સુધારો થશે. તા. ૧લી સપ્ટેમ્બર ૧૯૫૩ એ તેમને માટે મહાન પર્વ ગણાય છે. પ્રતિવર્ષ આ તારીખે હજારોની સંખ્યામાં પારડી તાલુકાના કિસાને નક્કી કરેલા સ્થળે ભેગા મળી વિશાળ રેલીનું આયોજન કરે છે. છે કે સત્યાગ્રહના બધા ઉદ્દેશ સંપૂર્ણપણે સફળ થયા નથી. તા. ૫-૭-૬૭ના રોજ જમીનદાર અને સરકાર વચ્ચે થયેલા કરાર પછી આ સત્યાગ્રહને અંત આવ્યો એમ કહેવાય છે. હકીકતમાં મેટા જમીનદારોએ પિતાની ધાસિયા જમીનમાં ઘાસ ઉગાડવાનું ચાલુ રાખ્યું હતું અને ટોચમર્યાદાના કાયદામાં છૂટછાટ મેળવી હતી. પરિણામે ખેડસત્યાગ્રહના નેતાઓએ ઈ. સ. ૧૯૭૫ સુધી બહિષ્કાર અને અહિંસક સત્યાગ્રહના સ્વરૂપે પિતાની લડત ચાલુ રાખી હતી. આ લડતને બળ આપનાર તા. ૧લી સપ્ટેમ્બર, ૧૯૫૩ને દિવસ તેમને માટે પ્રેરષ્ટ્રાઇપ બને છે. તેથી જ ગત વર્ષ' (૧૯૮૫ની) પહેલી સપ્ટેમ્બરની રેલી જે સેલવાસ (દાદરા નગર હવેલી) ખાતે યોજાઈ હતી તેને અહેવાલ દિલ્હીથી પ્રગટ થતા દૈનિક સમાચાર પત્ર PATRIOT "મ તા. ૧૯-૯-૮૫ની આવૃત્તિમાં પ્રગટ થયે હતો. તે અનુસાર પારડી ખેડ સત્યાગ્રહને વડાપ્રધાન રાજીવ ગાંધી અને રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંહે ભારતની કિસાન ચળવળના ઐતિહાસિક બનાવ તરીકે ગણાવેલ છે. Patriot વધુમાં લખે છે. “The khed Satyagraha was unique in many ways. Not a single police bullet was fired. Not a tear-gas shell was lobbed. Not a Lathicharge was made. The protest and demands were made at the highest order of Ahinsa following the true ideals of Satyagraha, There was never any need for provocation or violenco. ઋણસ્વીકાર – આ લેખ તૈયાર કરવા માટે પારડી ખેડ સત્યાગ્રહના પ્રણેતા અને મુખ્ય નેતા શ્રી ઉત્તમભાઈ પટેલ (સંસદસભ્ય) તથા માજી ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ સાથે સત્યાગ્રહનાં અનેક પાસાઓની બરૂ ચર્ચા કરવામાં આવી તથા બે સત્યાગ્રહના કેટલાક હયાત આદિવાસી કિસાન ભાઈ-બહેનની મુલાકાત યોજવામાં આવી. તે સર્વેને આભાર : સંદભ -(૧) દેસાઈ હકુમત ઝીણાભાઈ “ અણનમ યોદ્ધો ” – ૧૯૭૬, પ્રકાશક: સ્વ. ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈ સ્મારા સમિતિ, સૂરત. (૨) દેસાઈ ઈશ્વરલાલ ટભાઈ “ દેશને ભૂમિમગ્ન અને પારડી” સુરત-૧૯૬૦ (૩) મુમકિન-માસિક અક ૭-૮, ૧૯૭૪ (૪) ચેતના–પાક્ષિક, તંત્રી શ્રી ઈ છે. દેસાઈ અકે ૧૯૫૪ થી ૧૯૬૦. For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્ય રચિત “શ્રી ક્રૃષ્ણ—કુન્તીસંવાદ”“ સરચનાની દષ્ટિએ ’ "" શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યે અરચિત કૃષ્ણકાન્ત કડક્રિયા આપણે જે “ શ્રી કૃષ્ણ-કુન્તીસંવાદ ” એ કૃતિના વિવેચનની ટાટાલીટી સિદ્ધ કરવા માગતા હાઇએ તો નામ-સવાથી માંડીને સંસ્કૃતિ સુધીના વ્યાપારમાં સચનાશેાધ, જે માદારી આપે છે તે, નોંધપાત્ર રીતે ઉપયોગી થશે. એટલું જ નિહ પણ ભાષા-વિજ્ઞાનની કઈ વધારાની શિસ્ત આ કૃતિને આત્મસાત્ કરવા અનિવાર્ય બની છે તે પશુ સમજાશે. પદ્યને સીધું તેમ આડકતરુ' દાખલ કરીને સંયુત, ચુસ્ત અને ખાસ તા નિયમિત ઢાય એવી સંરચનાના લાભ આ સંવાદનાટ્યને મળ્યા છે અને એનાં રૂઢ ઉપકરણી યુક્તિએ લય તેમ લય-સવાદની નિયત ભાતાએ અથ સ`ભવમાં નિર્ણાયક ભાગ ભજવ્યેા છે. યાકોબ્સના પોએટિક ફ્રેન્કશનના ખ્યાલને ધ્યાન પર લઈ કાવ્યોમાં પસંદગીધરીના પ્રક્ષેપ કુવા છે તે જુઓ. કવિ કહે છે કે “ ગૃહોનાં, નયનરસ જેવું અમૃતના ” સંભવિત શબ્દોમાંથી 93 * ,, અમૃત શબ્દ પસદગી પામ્યા. અને નયનરસ સાથે અસાધારણ રીતે સયાયે. પસંદગીને આ પ્રક્ષેપ જેમ એમની કવિતાને સત્ત્વશીલ બનાવે છે તેવી જ રીતે ગદ્યમાં “ મારા નેત્રર્માણ' જેવાં વિધાના તપાસે. સ્પષ્ટ સમજાશે કે કાવ્યભાષાની પેલી સમજ સાહિત્યિક ભાષાની સમજમાં પણ એ જ રીતે વિકસી છે. સંવાદમાં પદ્યમય ગદ્યના ઉપયાગ ક્રાવ્યાત્મક રસાને અનુભવ કરાવે છે. પદ્ય પાત પશુ રસનિષ્પત્તિની ક્રિયામાં મદદ કરવા આવે છે. નાટકમાં સુંદર તેમ પ્રેરણાશીલ કાવ્યમય ગદ્યના ઉપયાગ એના કાવ્યાત્મક રસાને અનુભવ કરાવવા આપણે કરીએ છીએ તેવી જ રીતે પદ્યકાવ્ય અથવા સ’ગીત સીધું પણ રસનિષ્પત્તિની ક્રિયામાં ઉપકારક થાય જ છે. વિશિષ્ટ સામાજિક બળોએ જે યુગમાં ગુજરાતી નાટકમાંથી સંગીતને તિલાંજલી આપી એ યુગમાં ઉપેન્દ્રાચાર્યજીના સવાદે તેમ નાટકામાં કાવ્યનું સત્ સ્વરૂપ પ્રકાશી ઊઠયું હતું. સામાજિક બળાના એવા અંકુશ નીચે પણ નાટયક્ષેત્રે કાવ્યનું સ્વરૂપ સ્થાપવું એ ધણી માટી સિદ્ધિ ગણાય. શ્રી કૃષ્ણ-કુન્તા સવાદનાં કાવ્યે પણ એજ વાતનાં ઘોતક છે. સ્થાયાય', પુ. ૨૮, અ ૧-૨, દીપેાત્સથી-વસ'તપંચમી અંક, આકટોબર ૧૯૯૦ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૯૬-૧૦૪, “ રસ ન, દ્વિતીચ ગુચ્છ, ગદ્ય પૃ. ૧૫-૫૯, ૫. આ., ૧૯૮૬ મા કોચ;સાયક્ર અધિકારી વગ', વડાદરા, એમ ૮૨/૭૮૫, સરસ્નતીનગર, આઝાદ સેાસાયટી પાસે, અમદાવા≠-૧૫, ફોન નં. ૪૬૬૫૯૦, For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્ત કડકિયા આજે જ્યારે એવાં સામાજિક બળાને અંકુશ તૂટે છે ત્યારે નવા સામાજિક સંજોગોના ભાવોનું વાહન બનવા એ કાવ્યભાષા કેટલી ઉપકારક ગણાય ? આ સંવાદમાં એમણે દરબારી કાનડે, શિખરિણી અને કીર્તનને હ્ય કુશળતાથી ઉપયોગમાં લીધા છે. ઊમિએ, ભાવો અને રસેનું શેઠ વાહન માત્ર કાવ્યાત્મક છૂટછાટ સાથે બોલાતું ગદ્ય જ માત્ર છે એમ નહિ, પણ છંદબદ્ધ પાઠયરૂ૫, કરકસરતાવાળું, ચીવટવાળું: પદ્ય પણ એક મોષ્ઠ વાહન છે જ, એમણે પ્રયોજેલા છંદ વગેરે આપણું ભાવિ વાહન થશે કે કેમ એ પ્રશ્ન જ છે પણ એટલું તે ચોક્કસ છે કે નાટકમાં જે ધાર્મિક આત્મા સંક્રાંત થર્યો છે તેમાંથી કેજ એમણે પિતાને છંદ શોધી લીધો છે. પદ્ય-ગદ્યનું, અરે ગદ્યનું પણ શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે પ્રારંભમાં જ કૃષ્ણની સ્વગતોક્તિમાં એમણે પદ ઉપરાંત ગદ્યમાં ટાળ્યું ટાળ્યું ટાળ્યું વગેરે દ્વારા જુદી જુદી સ્વર-વ્યંજનાઓની સંકલના ગોઠવી છે. કયારેક “સર્વ કંઈ થઈ ગયું ” “થનાર સહેજે થઈ ગયું”, થનાર સહેજે થઈ ગયું” જેવી પુનરુક્તિઓ વગેરે દ્વારા એમાં ચારુતા સઈ છે. ખરાબ ટે ખરાબ શિક્ષણ વગેરે કારણે સામાન્ય જીવનમાં ભાષા બેલવાની જે કઢંગી અને અસરકારક ન હય તેવી પદ્ધતિ જે આપણે જોઈએ છીએ તેમાંથી બહાર નીકળવાને આ પ્રયત્ન લેખી શકાય એટલું જ નહિ પણ નાટકમાં પાઠ કેવળ શ્રાવ્ય વસ્તુ જ નથી પણ ભાવને દૃશ્યાત્મક ચિત્રમય રીતે રજુ કરી શકાય તે રીતે લખાવા જોઈએ તેને પણ એ પ્રયત્ન ઉપકારક રહો ગાય. કૃષ્ણ, પ્રવેશતાં જ, દરબારી કાનડામાં ગાવા માંડે છે ને પછી સ્વગતોકિત કરે છે. ભલે એ સ્વગતોક્તિ લાંબી છે છતાં એમાં જુદા જુદા રણકારો પેદા કરવાની શક્યતા છે. વાક ટ્રક ટૂંકાં છે તથા સંવાદિત અને તાલબદ્ધ રીતે કહેવાયાં છે તેથી શબ્દો પડી જતા નથી કે ઉરચારણ વગર છટકી જતા નથી. અર્ધવિરામ વગેરે દ્વારા લેખકે જે એક કરી આપ્યા છે તે નટને વાકયોમાં યોગ્ય વિરામ લેવાની શક્તિ પૂરી પાડે છે તથા નટ ફેફસાંમાં શ્વાસ ભરી દેવાની શક્તિ મેળવે છે. બીજી એક વાત અગત્યની છે અને તે એ કે ચાલતાં ચાલતાં ચાર પાંચ પગલાં ચાલતાં વાક્ય પૂરું થઈ જાય છે વળી કેટલુંક ઊભા રહીને પણ બોલી કાઢે એ ક્રિયા દિગ્દર્શક વ્યવસ્થિત રીતે ગોઠવી આપે એટલે સ્વગતિનું બધું લંબાણ એમાં ઓગળી જવાનું. ઘણા યુનિટો નટને લાંબુ ચલાવીને પણ દિગ્દર્શક વ્યવસ્થિત રીતે અને ઝડપથી પૂરા કરી શકવાને, ખાસ કરીને લાંબી સ્વગતોક્તિઓમાં દિગદર્શકને કઈ રીતે અનુકૂળ થવું તેનો અભ્યાસ આ પ્રકારની સ્વગતોક્તિએ પૂરા પાડે છે, તે દષ્ટિએ પણ તેનું ઉચું મૂલ્ય અંકાવું જોઈએ. યાકોબ્સન પ્રમાણે આ સંવાદ–વાચાના ઘટકો આમ ગોઠવી શકાય. સંવાદ-કૃતિ :–એક સંરચના, સંરચનાબદ્ધ ઉક્તિ સંદર્ભ (context) (સારું શું બોટ: શ વગેરે) સંદેશ ( Message ) (મહાભારતને, સંસ્કૃતિને) પાત્રો (વક્ત) ( કણ– કુન્તી જેવાં) મોતા (“સ્વ”, અન્યપાત્રો તેમ પ્રેક્ષકો) સંપર્ક (Contact) (વક્તા વગેરેથી) સંકેત (Code) (વાણું લેખન વગેરેમાં) અર્થ: સમગ્ર ક્રિયામાં. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી કૃષ- તીસંવાદ” રાજયનાની દૃષ્ટિએ N સંવાદમાંની સંમધટના જે સંદેશની બનેલી છે તે કચ્છ-કુન્તી જેવાં પાત્રોથી થાય છે ને એમની વાણી વગેરેને વિરામ “ સ્વ” અન્ય પાત્ર તેમ પ્રેક્ષકે છે. બભિત વ્યાકરણુને આધારે રચાયેલી આ સંવાદ-કતિ પિતે તે એક સંરચનાબત ઉક્તિ માત્ર છે પણ એ ભાવનને દોરે છે અને ભાવનના અસ્તિત્વમાં જ એની ઘટનાઓને કતિમાં કશું અસ્તિત્વ છે. સંરચનાવાદીઓ ભાવકને કેન્દ્રમાં લાવે છે. તે દરત અને બાથે તે એ વાતને ખૂબ વિસ્તારી પણ છે. થિયેટરની સંકત પરિભાષામાં, વાણીલેખન તેમ તેના વિધાયકો, ન્યાત્મક સંજક તથા આહાર્ય વગેરે અન્ય માધ્યમો વગેરેમાં તે મૂર્ત થાય છે. સારું શું ખોટું શું ? ધર્મ શું? અધર્મ શું ? વગેરે સંદર્ભને એના વડે નિર્દેશ મળે છે, અને અર્થ સમમ ક્રિયાને પરિણામે મળે છે. સંવાદ-તત્ત્વનું સંપટનસુત્ર વસ્તુગૂંફનમાં પાત્રો જે ભાગ ભજવે છે, તેની તપાસમાંથી જડે છે, અને એમાં રહેલી સંરચના સમગ્ર સંવાદરૂપને ધારણ કરતું નોંધપાત્ર તત્ત્વ છે. એ પારખી શકાય તેવી અને પુનરાવર્તનશીલ છે. પાત્રોનાં કાર્યોના યિાક્ષેત્રની દષ્ટિએ દુર્યોધનને ખલનાયકના યિાક્ષેત્રમાં જુઓ તે કૃષ્ણ દાતા, મદદકર્તા, નાયક વગેરે રૂપે દેખાય છે. યુનિટ વગેરેની જે વાત કરી તેમાં પુનરાવર્તન જેવાં દેવનિસામેની જે વાત કરી તેને તથા યથાસ્થાને લય તેમ લયસંવાદની જે વાત કરી છે તેને લેત્મનની દૃષ્ટિએ તપાસે. સ્પેસઅવકાશમાં સાહિત્યને બોધ થવો એમ જે તે કહે છે તેને કારણે સામાન્ય ભાષા કરતાં ઉપેન્દ્રા- : ચાર્યની ભાષા કઈ રીતે જુદી પડે છે તે સમજાશે. એમનું ગદ્ય-પદ્ય માત્ર માહિતી જ ઝડપથી પહોંચાડે છે એમ નહિ પણ પ્રેક્ષકોની સયિતાને પણ એ ઉશ્કરી મૂકે છે. પ્રેક્ષકો પાસેથી જે કંઈ તે માગે છે. તે ભાવનવ્યાપારમાં નવા જ અર્થ સંભારનું આકલન થતું આપણે જોઈ શકીએ છીએ. લેત્મન પ્રમાણે એમની કૃતિની એ દેણ છે એમ કહી શકાય. એ અર્થમાં એ ભાવન-વ્યાપાર સાહિત્યને સાર્વત્રિક સંરચના વ્યાપાર છે. ' સ્ટ્રકચર ”માં લેમને કલાપક સંતવિજ્ઞાનનું જે નિરૂપણ કર્યું છે, તેમાં એ તે કલાને એક ભાષા તરીકે જ આલેખે છે. એ અર્થમાં આ સંવાદકતામાં બીજાં સંમોથી જુદી જ રીતે એવું સંક્રમનું પાયાનું કાર્ય જે થાય છે, જે પણ કલાને કારણે થાય છે, જે પોતે જ એક ભાષા છે. એમના સંવાદસ્વરૂપે અનેક જગ્યાએ નાટકનાં તો અપનાવ્યાં છે. શ્રીકૃષ્ણના પ્રવેશથી માંડી સંકોચ, વાતનું પલટવું, આશીર્વાદમુદ્રા કરી રહેવું વગેરે એ સંદર્ભે સૂચિત કરી શકાય. તેથી આ સંવાદ પણ એમના-નાટ્ય-સંવાદેનું સ્વરૂપ ધારતા સંવાદની હરોળમાં બેસે છે. શાંત રસ એમાં મુખ્ય રસ છે. સંગીત જેવા વિભાગો પણ એને ટોચ પર પહોંચાડવાની ક્રિયાના ઉદ્દીપકો છે. હવે આપણે એ જોઈએ કે એ બધા વડે સંસ્કૃતિને વ્યાપાર કઈ રીતે થયો છે. મૂળ મહાભારતમાં કૃષ્ણને હેતુ સમગ્ર કચ્છમાંથી બહાર નીકળી શાંતિની સ્થાપના કરવી તે તરફ સ્વો છે. એ જ હેતુ. સત્ય તરફની ગતિ આ નાટકની પણ છે. પ્રારંભે જ ક ધર્મથી વિપરિત એવી કરુણ ગતિને કઈ રીતે ડામી. તે વર્ણવે છે અને તેમાંથી બહાર નીકળી શાંત રસ તરફ ગતિ કરે છે. આમ હેતુલક્ષી નાટકઃ હવા. નાં હેતુ સીધા પ્રયાસરૂપે એસ્ટે કે For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્ત કડકિયા નાટ્યધર્મથી વિપરિત ગતિએ નથી. જે એમ થયું હતું તે સંસ્કારજીવનના મૂળમાં સડો પેઠા હેત. નટના અભિનયની શક્તિ ક્ષીણ બની હતી અને આ દૃશ્યનાટકનું સ્થાન મેવદા ચેનચાળાએ લીધું હેત. નીચેના આત્મરૂપ સંબંધથી નાટકને તેમણે વિકસાવ્યું છે. ૧ એમને માટે તે અવસ્થાનુકૃતિ છે, ૨ રસ એ આ નાટ્યસર્જનને આત્મા છે. ૩ કૃષ્ણને માટે માતૃવત્સલ કુન્તી બાલ વિભાવ છે તેવી જ રીતે કુન્તી માટે કૃષ્ણ પણ બાય વિભાવ છે, જેને વાસ્તવિક અનુભવ નાટકના પાયામાં છે. ૪ બંને પાત્રોના અંતઃ કરણના ભાવ પણ સત્યતાની જ પ્રતીતિ કરાવે છે. ૫ જે અભિયન જન્મે છે તેનું દર્શન લોકધર્મી છે અને તમામ સત્યથી અવળી એવી ગતિએ કચ્છ તેમ કુસ્તીની ઉક્તિઓ તથા અભિનયમાં ચળાઈ જાય છે, તેમાં જ તે આ નાટકની સફળતા રહેલી છે, જેમ કે મમત્ત થઈ ગયેલ દુર્યોધન ગયો, દ્રોપદીની પણ સિ િથઈ વગેરે એવી રીતે કહેવાયું છે કે મશ્કરી ઉડાવવાના, અયારબષ્ટતાને માગે થવાની શક્યતાઓ જ રહેતી નથી. આ આખાય નાટકમાં એવા પ્રયોગો લેખકે ઓગાળી દીધા છે અને કેવળ પિલા સત્યને લેખકે આત્મરૂપ આપવાની જ મથામણ કરી છે. એ ગતિ નાટ્યરસથી વિપરિત ન હોવાને કારણે લેખકને સફળતા અપાવે છે. નાટક પિતે જ એક ધર્મપ્રવૃત્તિ છે, ઉત્સવ છે. જીવનશુદ્ધિને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે અને જીવનને એક આનંદજનક વ્યાપાર છે એ હેતુઓ સિદ્ધ કરવા ઉપેન્દ્રાચાર્યજી જે વિવિધ સ્વરૂપોને આશ્રયે ગયા તેમાં કવિતા ઉપરાંત રસિક એક્તિઓ અને સંવાદ જેવાં સ્વરૂપ પણ માયમીપે રહ્યાં. ઉપયુક્ત ત્રણે સાહિત્યતને નાટકમાં અથવા નાટક થવામાં સીધે સંબંધ રહ્યો છે, તેથી સ્વાભાવિક રીતે જ તેઓ રંગભૂમિ તરફ વળ્યા. ભલે તે હેતુલક્ષી રહી પણ એટલા કારણસર જ જે તે ઉપેક્ષિત રહી હોય તે તે ઘણી મોટી ભૂલ છે. પ્રચારદષ્ટિ મેટું ભયસ્થાન હોવા છતાં કલાની સીમામાં રહીને જ જે એ કાર્ય પ્રતિપક્ષી થઈને કર્યું હોય તે પણ કલાને ઉપકારક રહે છે. ધર્મવિવરણ કે ધર્મને નિત્ય વ્યવહારમાં ઉતારવાની અગત્યતા અથવા ધમ અને જીવનને સમવય આવું કોઈ પણ કાર્ય ઉપેન્દ્રાચાર્યના સંવાદમાં થયું છે. ત્યારે પાત્રો અને પટનાઓને આંચ ન આવે એવી કુશળતા એમણે કેવી રીતે સેવી છે, તે આપણે એમની કૃતિ “ શ્રી કૃ-કુન્તી સંવાદ”ના પૃથ્યકર દ્વારા જોઈ શકીએ છીએ, 'આપને જોઈ શકીએ છીએ કે પ્રેક્ષના મનમાં પ્રચાર આપોઆ૫ કઇ રીતે સરી પડે છે. . જો કે કલા સાથે આનંદ સિવાયને હા જોડાય છે ત્યારે એ ઘણીવાર મેલ થઈ જાય છે. અને રસક્ષતિ કરે છે પણ એવું ન થતું હોય ત્યારે પણું અમે તે સલા ખાતર કલાવાદીઓ છીએ એમ કહીને મોં ફેરવી લેવું તે બરાબર નથી... For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી કૃષ્ણ-કુશ્તીસ’વાદ” સશ્યનાની દષ્ટિએ હ આપણી રાસલીલાઓ કે મણિપુરી ન ન વગેરે સહેતુક રહ્યાં હેાવા છતાં કલાસૂઝ દાખવે જ છે એ દૃષ્ટિએ જ ઉપેન્દ્રાચાયની પ્રવૃત્તિ મૂલવવી રહી અને અભિનયનિર્માણુલેખનમાં જે કલાસૂઝ દાખવવામાં આવી šાયતા ( એટલે કે સંવાદ જે રીતે ઉચ્ચારાયા હોય એમાં કથા વગેરે જે રીતે કહેવાયાં હોય, તેમ જે રીતે પાત્રોની સ્થિતિ હોય તે બધાંમાં જેનાર પ્રેક્ષાને સવાદ-લેખથી કઈક વિશેષ જોઈ શકવાની શક્યતા રહી હોય તેા ) ત્યાં થિયેટર થતું હોઇ રંગભૂમિના ઈતિહાસમાંથી એને કાંકરા કાઢી નાખી શકાય જ નહિ. ત. મણિપુરી ન મણિપુરીઓના સમાજનું લાક્ષણિક અંગ ઢાવા છતાં એમને માટે એ ચૈતન્ય-પ્રેરિત રાધા-કૃષ્ણની ભક્તિનું સાધન છે છતાં ઉચ્ચ રાષ્ટ્રિય કલાનું એ ઘોતક છે. અનેક અટપટા તાલે, વૈવિધ્યભરી રાગ-રાગિણી, વિવિધ ભાવે પ્રકાશિત કરી રસ ઉત્પન્ન કરી શકવાની શકયતા વગેરે વિવિધતાભરી લાક્ષણિક્તાથી એ અભિવ્યક્ત થાય છે. તે જ રીતે ઉપેન્દ્રાચાર્ય જીની પ્રવૃત્તિ હેતુપ્રધાન હેાવા છતાં વાકયેામાં એમણે પાડેલા એકમે, સંગીતનો પ્રવેશ, રસનિષ્પત્તિની શક્યતા, નાટ્યધર્મ થી વિતરિત નહિ એવી ગતિ વગેરે જે આ લેખમાં ચર્ચાયું છે તે બધી લાક્ષણુિક્તાઓવાળી એ છે. જે પેલા સવાદલેખને કશીક વિશેષતા અપે છે અને તે થિયેટર થવામાં ઉપકારક એવી પ્રવૃત્તિ બને છે. એ કલાસૂઝ ક્રમશઃ ઉમેરાતી ગઈ ઢાય તો પશુ ધડાતા ઇતિહાસને એ પ્રવૃત્તિ અનુપકારક તા નથી જ. . માત્ર વાચન માટેના સવાદમાંથી બહાર નીકળી થિયેટર થવા સુધી એ વિકસી છે. એ વાત ઇતિહાસલેખકે તેાંધવી જ પડે. એક આગવા સંકેતતન્ત્રની દૃષ્ટિએ એ શું વિશિષ્ટ અસ્તિત્વ ધરાવે છે, તે સમજાશે. અન્ય સામાજિક-સાંસ્કૃતિક તન્ત્રોની જેમ એ સદૈતતન્ત્ર ઈતિહાસ-નિરપેક્ષ ન હોવા છતાં એટલું તા તાંધવું પડશે કે એ વડે તે ઠીક ઠીક આબ છે અને સામાજિક-સાંસ્કૃતિક પરિબળાની નીપજ છે. માત્ર કવિતા જ નહિ. એમનું ગદ્ય પણ ઘણી સંકુલ માહિતી વ્યક્ત કરે છે અને એ કાય એની સમગ્ર સરચનાને આભારી છે. ખેાધતી જે સંકુલતા એમાં છે તેને કારણે પદ્ય–ગદ્ય તત્ત્વ, ખાસ પ્રકારના અર્થ-પરક ભારનું વહન કરતાં હોય એવું સ્પષ્ટ દેખાય છે. “ સ્વાદ ’” એ એકમમાંનું ચિન્તન ભલે કૃષ્ણ તેમ કુન્તી એ બે પાત્રોનું ચિત્તપરક હોય પણ તે એક સ'ના છે અને કશા પણ સૂચન કે મેધના પ્રારભ કરે છે. જો કે નાટકમાં તે કશું જ નહિ સૂચવનારા અર્થહીન ધ્વનિએ પણ પ્રયાાય છે. ખુદ ભરતે પણ થષ્ટ એટલે કે આ હીન આકારો જેમાં આવે તેવી ધ્રુવા શૃષ્ટાવકૃષ્ટા પણ પ્રયાજવાનું કહ્યું છે. શુષ્ટ એટલે અર્થહીન અક્ષરાથી બનેલી અવકૃષ્ટા નામની ધ્રુવા તે જ સૃષ્ટાવકૃષ્ટા અને તે જજરના લોકો દેખાડનાર છે. એમ ભરતે અધ્યાય પાંચમાં પૂર‘ગપ્રયાગમાં ઉત્થાપનવિધિની ક્રિયાઓના વષ્ણુ તમાં શ્લાક ૨૫માં કહ્યું છે. ધ્રુવા દેગત નૃત્તો વડે પ્રગટ કરી શકાય છે. વિવિધ છંદી વડે બનાવેલાં અને કાવ્યપણાને પામ્યાં છે એવાં કુવાઓનાં મુખ અને પ્રતિમુખ વગેરે છે. સુખ અને પ્રતિમુખ અવસૃષ્ટા એ કુવાનાં `ગે છે. નાટકની વસ્તુના ચાલતા પ્રયોગ કે જે રસ અને ભાવને આશ્રયે કરી રહેલા છે તેને તેમ જ દેશ કાલ અને અવસ્થાને જાણીને પ્રયાજકોએ ધ્રુવા કરવી એમ સ્વા. ૧૩ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહ્યું છે. અવકૃષ્ટ દુવા કરુણરસયુક્ત છે. જજોર લેકની શ્રેષ્ટા અવકૃષ્ટ ધ્રુવા ગવાઈ ગયા પછી તંત્ર તેમ વાદ્યો તરફ ડગલાં ભરી દીધા પછી વિદૂષકે સુત્રધારને હસવું આવે એવી લગભગ અસંબદ્ધ જેવી તકાલિક ચર્ચાકથા કરવાનો પણ ભરતે આદેશ આપ્યો છે. એ જ અધ્યાયમાં છેક ૧૩૪માં એ આદેશ છે. એમાં મિથ્યાવાદ, અટપટી તિઓ વગેરે પણ વિષકે વચ્ચે વચ્ચે બોલી જેને વિરૂ ૫ કરેલ છે અને સુત્રધારે જેનું સમર્થન કર્યું છે તે પરિપાશ્વકની વાતો ત્રિગતમાં પ્રયોજાય છે, એમ કહ્યું છે. પણ ઉપેન્દ્રાચાર્ય એવા સ્વનિઓથી બચ્યા છે, અથવા એવા ધ્વનિઓની એમને આ નાટકમાં જરૂર પડી નથી. એટલે કે અમુક એક નિશ્ચિત તત્રમાં એ હંમેશા અર્થપૂર્ણ રહ્યા છે. આખું નાટક અર્થપૂર્ણ સંજ્ઞાઓનું બનેલું છે. એટલે આપણે વિવિધ સંજ્ઞાતન્ત તેમ તેમની વચ્ચેના સબંધેની એક સંકુલ જળનો અનુભવ કરીએ છીએ. કૃષ્ણ કે કુન્તી દ્વારા બોલાયેલી કોઈપણ ઉક્તિ કે ઉક્તિસમૂહ સંવાદના માધ્યમથી એકબીજા સાથે જોડાય છે અને વિશિષ્ટ અર્થધટન પામે છે. અર્થો તેમ અર્થે નભા કરનારી એવી પથરાયેલી જાળને આપણને અહીં અનુભવ થાય છે. એ આપણે આ નાટક સમજવા જે સંતવિજ્ઞાનને આધાર લેવા માગીએ છીએ તેની સામગ્રી છે. એ સામગ્રી સમજવા પ્રયત્ન કરીએ પણ તે પહેલાં એ ખ્યાલ રાખવો જરૂરી છે કે ઉપર જે સંતવિજ્ઞાનની વાત કરે તે આ નાટકમાંથી પીઅસ પતિને અનુસરે છે. કેમ કે મૂળભૂતપણે કૃષ્ણ તથા કુન્તી દ્વારા થયેલા તને એ ભેટે છે. એ સામગ્રી તથા ઉપયુક્ત જાળમાં જે વિશ્વ પથરાયું છે તેના અનેક પદાર્થોના સંપર્કમાં આપણે આવીએ છીએ, એમાંથી જય પામવું, પરાજય થ, મિત્રકૃત્ય, શત્રુકૃત્ય, માતૃત્વ વગેરેને આપણે પરિચય કરીએ છીએ. તે જ પ્રમાણે શરીરની બાહય તેમ આંતરિક પરિસ્થિતિઓ, પ્રવેશવું, નમવું, સ્મિત કરવું વગેરેને પણું પરિચય આપણને થાય છે. સંવેદને તારા પ્રાપ્ત થતા એ જ્ઞાનને સંગઠિત સ્વરૂપમાં આપણે જે અનુભવ કરીએ છીએ, એટલે કે પૂર્ણ નાટકને પરિચય કરીએ છીએ ત્યારે, નાટક એના જીવનમાં કઈ રીતે કાબુ રહ્યું છે તે સમજાય છે. સંરચનાની દષ્ટિએ શ્રીકૃષ્ણ-કુન્તીસંવાદને પામવાની પ્રક્રિયા Perception-પ્રત્યક્ષીકરણમાંથી આપણે પસાર થવું રહ્યું. એટલે કે નાટકને પામવા માટે Patterns-માં અર્થપૂર્ણ તરાહોમાં સનેને અનુભવ આપણે કઈ રીતે કરીએ છીએ તે સમજવું રહ્યું. - જે સામગ્રીની વાત કરી તેમાં નટ તેમ અન્ય વિધા તથા તેની સાથેનાં કલાનાં માધ્યમ પણ આવશે. કેન્દ્રમાં સંરચના કઈ રીતે છે તે સમજવાથી વાત સમજાશે. એ તે પણ છે કે અર્થ હમેશાં પ્રેક્ષકોને એટલે કે ધટનાકારને મળે છે પણ તેને મદાર તે સંરચના પર બાંધવાને છે. પ્રેક્ષકેની પ્રતિભા, સ્થાયી ભાવો વગેરેનું સંરચને આવશ્યક નિયંત્રણ કરશે તે બીજી તરફ અર્થનું ઘટન કરનાર નટ તેમ અન્ય વિધાયક તથા માધ્યમે વગર એ સંરચના થવાની નથી. કેમ કે નાટકને અર્થ ભલે નટ તેમ પ્રેક્ષકે વડે જ અસ્તિત્વમાં આવે છે. છતાં એ પિતાના ધકતાની સબશ્વામિકાને પણ આભારી છે. આમ અહીં ભાષાકૃતિ તેના વિધાયકે વગેરે અને અર્થધટનકાર પ્રેક્ષક વચ્ચે જે સાયુજ્ય રચાય છે, તે કૃતિથી સંસ્કૃતિ સધીને એક વૈજ્ઞાનિક સેતુ છે અને આપણે આ વિવેચનમાં તેનું જ પથકરણ કરી રહ્યા છીએ, For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " - ન ” ના દર પ્રથમ નટ લો. કૃષણની ઍકાતિમાં ઉરચારણનું જે વૈવિધ્ય લેખકે ગોઠવી આપ્યું છે તે સંભાષણ નટની આંખ ઉપર જે ઘેરાય છે તે ઘણું અગત્યનું છે. “ સર્વ”, “પરાજય', “જય” જેવા શબ્દ એ સંદર્ભે જે રીતે સિદ્ધ થયા છે તે તપાસે. અર્ધવિરામ, આશ્ચર્યવિરામ, પ્રશ્નો વગેરે તેમ પાંડ અને કોનું સરખાપણું કે વિરોધાભાસ વગેરે તો પણ તેમાં ઉપકારક થાય છે. “કૌરને પરાજય કરાવ્યું ” એ વાક્યને માને કે દિગ્દર્શકે નીચા સ્વરમાં ગોઠવ્યું તે તેનાથી વિરોધી વાકય “પાંડવોને જય કરાવ્યો અને તરત જ ઊંચા સ્વરમાં ગોઠવવાની દિગ્દર્શકને તક રહે છે. એવી જ રીતે “ દ્રૌપદીની સિદ્ધિ કરાવી” કર્ણ સાથે શત્રુકૃત્ય કર્યું, અર્જુન સાથે મિત્રત્ય કરાવ્યું વગેરેમાં પ્રગટતું જીવન તપાસે, ઉમા, ગતિ, ક્રિયા વગેરે તો તપાસે, જે એમાં રંગ પૂરવા દિગ્દર્શકને માટે જરૂરી છે તે લેખકે પચાવી આપ્યા છે. પ્રથમ પરિચ્છેદ લે. મૃત્યુ છે, મશાન વગેરે જે છે, ત્યાં અવાજ નીચે પડતે જાય છે. પરીક્ષિતને જિવાડવા, અર્જુન સાથે મિત્રકૃત્ય કર્યું વગેરેમાં શકિતનાં પૂર ચઢે છે અને અવાજ ખીલી ઊઠે છે. આ રીતે આખું નાટ્ય, યિાઓ, સંરચનાની દષ્ટિએ તપાસતાં એમાં એકાઉકિતને ગોઠવવામાં લેખકની સફળતા સ્પષ્ટ વરતાશે. | મુખ અને એના ઉપાંગોની જેમ હાથ પણ શ્રીકૃષ્ણને રોલ કરતા નટ માટે કેવું અગત્યનું અંગ બને છે તે જુઓ. સૂચિત જે પરિચ્છેદ આપણે લીધે છે તેમાં “ સર્વ કંઈ થઈ ગયું ” “કોરને પરાજય કરાવ્યો, પાંડવોને જય કરાવ્યો” એટલા એક વાક્યમાં જ હાથનાં ઉપાંગો કેટલી બધી અસરો પરમાણે છે અને પ્રગટ કરે છે ? “ કોરવોને પરાજય કરા ’’માં હાથ શક્તિના પ્રતીક તરીકે વપરાશે અને પાંડવોને જય કરાવ્યો એમ નટ બોલે તે પહેલાં જ એ વાત હાથ દ્વારા નટ પ્રેક્ષકાને પહોંચાડી શકવાને. પરાજય વખતે હાથ વધારે કઠણ અને જય વખતે મુલાયમ હશે. એ ભાવો બદલાય ત્યારે આંખ અને તરત જ હાથમાં કેવા વાંચી શકાય છે ? હાથની સંવેદનશીલતા વગેરેને નાટ્યના વિદ્યાથીને અભ્યાસ કરાવવા માટે આ અને આવા પ્રકારની એક્તિઓ કેટલી બધી ઉપકારક રહે તે સમજી શકાય છે. એ દષ્ટિએ પણ એનું મૂલ્ય અંકાવું રહ્યું. તેવી રીતે ઉપરોક્ત વાકય ઉચ્ચારતા નટે મુલાયમતા, અંકુશ, સંયમ, આધાત, પ્રત્યાધાત, દિશા-રેખા વગેરે માટે પોતાના પગને કઈ રીતે વાપર્યા હશે તે વિચારો અને તે જ રીતે એ વખતનાં એનાં શરીર, ગતિ-ક્રિયા, વગેરે વિશે વિચારે એટલે ઉપેન્દ્રાચાર્યજીની આ અને આવા પ્રકારની એકૅકિતઓને આ નાટકમાં તેમ એમનાં નાટકોમાં એટલે કે નાટકના જીવનમાં શભા રહેવાની શક્યતા કેટલી બધી છે તે સમજાશે. અર્થાત્ નટની આંતરપ્રવૃત્તિની સાથે બાથરંગી કસબ વિકસાવવા પણ એ ઉપકારક રહેવાની અને આમેય આંતરિક સર્જનાત્મક પ્રકૃત્તિને વહેતી કરવા બહિરગી કસબ પણ ન કેળવવો જ પડે છે. કેમ કે તે જ અભિનય સાકાર, સુંદર અને મનોરંજક બને દા. ત. સૂચિત પરિચ્છેદમાં નટ “પાંડવોને જય કરાવ્યો ” એમ બોલે છે ત્યારે એને જમીન સાથે પગના પંજાની બરાબર પકડ લઈને ચાલવું પડશે.” તે જ મુલાયમતા આવશે. એટલે કે એની સરલ સહજ ચપળ ગતિમાંથી એ પેદા થશે. એ અંકુશ શરીરને કલાત્મક સ્થિતિ બક્ષશે. ભારતે પણ નાટ્યશાસ્ત્રમાં પગની યિામાં “ ચારી' કર્મને ઘણી અગત્યતા આપી છે. “કોરોને પરાજય કરાવ્યું એ વિધાન ઉચારતી વખતે પગની ગતિ પણ સચોટ For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાને કમાં શકિતમાન દેખાવી જોઈએ, તે જ જોઈતું સામર્થ્ય પેદા થશે. જેવી ચાલ ભાવવાહી હશે તેવા આઘાત-પ્રત્યાઘાત મળશે. ૫તિઓમાં જે ભાવ અને વિચાર અને તેની દિશારેખા તેવી પગની ૫ણ દિશા-રેખા નટને શીખવા મળતી હોય છે. એ દષ્ટિએ આવા પ્રકારની એક્તિઓ કેટલી બધી ઉપકારક રહે તે સમજી શકાય છે. ભરતમુનિએ વાચિક અભિનયને સંબંધ વેરચંજન સાથે મેળવ્યો છે. એને પાયે તે શબ્દ. નાથ્યને એ દેહ છે. નાયને દશ્ય બનાવવા માણસનું ગળું જે ક્રિયાઓ કરે છે એમાં એક વાર્તાલાપ પણ છે. સાહિત્ય તે આ વાર્તાલાપ પણ છે. શબ્દોને પાઠ જે વાચિક અભિનયથી નટ કરે છે તે ક્રિયાપદ, ધાત, સમાસ, વગેરે સાથે સંબંધ ધરાવે છે. તેથી તેના પર ભરતે ધશે ભાર મુકયે છે. એના અભિનય માટે યત્ન કરવો જ રહ્યો. વિના યને તે સિદ્ધ ન થાય એમ ભરત સ્પષ્ટ માને છે. ભારતની દષ્ટિએ તે તેનું મુખ્ય વાહન વાચા છે કે અન્ય સો એના અર્થને વ્યક્ત કરે છે એ જ સંદર્ભે આ કૃતિના વાર્તાલાપને તપાસ રહ્યો. ' ગીએ આગ્રહ સેવ્યો હતો કે શુદ્ધ ભાષા તારા નાટકની રજુઆત કરવી જોઈએ. અહીં અકસ્માતે શુદ્ધ ગુજરાતી ભાષા દ્વારા આ નાટક ભજવવાની શકયતા રહે છે. તેથી તેનાં ક્રિયાપદ, ધાતુ, સમાસ વગેરેનું ઊર્વીકરણ કરવાને પ્રશ્ન જ ઊભું થતું નથી. દાસી એકાદ વાક્ય માત્ર બોલે છે તેને એ પાત્રને અનુકુળ ભાષા આપી શકાય તે સિવાય સમગ્ર સંવાદ કૃષ્ણ અને કુન્તી વચ્ચે થાય છે. એ બંને પાત્રો ઉરચંકટિનાં હાઈ સંવાદ શુદ્ધભાષા શીખવી શકે અને શુદ્ધભાષાને પ્રચારનું વાહન બની શકે તેવી શક્તિવાળો રહ્યો છે. તેથી નટો બેલીના વળાંકની ખેડ જેટલી દૂર કરે તેટલા વધુ સફળ આ સંવાદમાં રહી શકે. તત્સમ શબ્દોની ઠીક ઠીક અસરવાળે તે હાઈ રસે તથા ભાવોના ઉચ્ચાલન માટે નટને રણકાર જ ખૂબ ઉપકારક થઈ પડવાને. કયાંક વાકયને આખે એકમ પણ સંસ્કૃતમાં લખાય છે. “ભેટું કે ચરણમાં લેટું ?' જેવાં કુતીનાં વાકો માં સ્વરભંજનની સંકલનાથી કે કૃષ્ણ દ્વારા, “માતા! માતા!” જેવી પુનરુતિની ચારતાથી નટની મનનપ્રક્રિયામાં અર્થને આવેગ, જુસ્સો, ભાનું આંદોલન ઉગાડવું વગેરે સંદર્ભે લેખક સહાયક રહ્યા છે. આ પ્રકારનું લખાણું નટા ચિત્રાત્મક ધ્વનિપૂણું ઉચ્ચારણ કરી શકે તે માટે ઉપકારક રહ્યું ગણાય. કૃતિના સાહિત્યતત્વ માટે સંરચનાવાદ યથાસ્થાને એક ચેતવણી પણ ઉચ્ચારે છે અને તે, ઉપર દાસીએ વાપરેલી ભાષાની જે વાત કરી છે તે સામે છે. સંરચનાવાદી તે અહીં પ્રશ્નો પૂછવાને કે એની ભાષા વ્યવહારભાષા છે ? દાસી શું એવા વર્ગમાંથી આવે છે કે તે માન્યભાષા... બેલે ? કે લેખકે કશી વિશિષ્ટ વ્યક્તિ તરીકે એ ભાષા-પ્રયોગ કર્યો છે ? તે આવા પ્રશ્નો, એટલા માટે પૂછે છે કે તેના મતે સાહિત્યભાષા વ્યવહારભાષાથી જદી નથી. દાસીની વ્યવહારભાષા કૃણ તેમ કુતીની વ્યવહારભાષાની સમકક્ષ દેખાતી હોય ત્યારે સંરચનાવાદીએ ઉરચારેલી ચેતવણીમાં કશુંક વજુદ છે એમ લાગે. આમ છતાં ઉપરોકત ચેતવણી બાદ કરતાં એટલે તે નોંધવું પડશે કે ઉપેન્દ્રાચાર્યજી દ્વારા અહીં થયેલો ભાષાપ્રયોગ કોઈ વિશિષ્ટ વ્યકિતરૂપેથ નથી એટલું જ નહિ પણ એ ભાષા વ્યવહારભાષાથી તાત્વિક રીતે જુદી નથી એવાં બે પાયાનાં વલણે સંરચનાવાદનાં અહીં દેખાય For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પ્રણ-તોપ સંજનાની ક્રિએ છે. સમાજજીવનનું ઉચું ઘડતર કરવામાં અધ્યામવિદ્યા-ભક્તિ, કર્મ, જ્ઞાનના વિચારો દર્શાવતાં કીર્તને લોકપ્રિય નાટના ઢાળમાં કે સંવાદ-નાટકના માધ્યમમાં રચાય તે તે સબળ સાધન છે. એ ગણત્રીએ થયેલા આ પ્રયોગ હોઈ એ કશીક પરિસ્થિતિ છે અને ભાષાથી સિદ્ધ થઈ છે એમ સ્વીકારવામાં કે ઈ મુશ્કેલી પડે તેમ નથી. આ કૃતિને કોઈ પણ અંશ લે. કાવ્ય, કૃષ્ણ, દાસી, કુતી કઇ પણ અંશ. એ આપણી સંસ્કૃતિને અંશ છે. એટલે આ કૃતિ માત્ર સાંસ્કૃતિક આવિષ્કાર છે. પછી એ ધર્મનેતાની છે કે કવિની છે એ પ્રશ્ન રહેતું નથી. કૃષ્ણ અને કુતીનાં વિધાનામાં જે સાંકેતિકતા છે તે આપણને તે સમયના સામાજિક સ્તરે તેમ સાંસ્કૃતિક સ્તરમાં લઈ જાય છે અને આજ સુધીના સામાજિક તેમ સાંસ્કૃતિક વિકાસ પામતા સ્તરમાં એ જ સંકેતેનાં વિવિધ રૂપને બોધ થાય છે. પછી એ જય અંગેની વાત હોય કે પરાજય અંગેની. સદૈતનાં આ રૂપાતરોની હારમાળાથી જ આપણને આપણી સંસ્કૃતિ સમજાય છે. સંરચનાવાદ જે મૂળે રૂ૫વાદી દર્શનનું સમર્થન કરે . છે, તે સંદર્ભે આ કૃતિને જોતાં તેનું એવું મૂલ્ય સમજાય છે કે તે સંસ્કૃતિ છે અને તેના દ્વારા જીવનવિશેષને બોધ થાય છે. એમાં “ સર્વ કંઈ થઈ ગયું' જેવાં વાક્યની અનિવાર્યતા સમજાય છે અને બાકીનાં વાકયો કેમ પડતાં મૂકાયાં છે તેને ઉત્તર પણ પેલી સાંસ્કૃતિક વિચારસરણીના સંદર્ભમાં જ જડે છે. ભલે પછી એની ભાષા, જે વાકયને સંભવ નિણિત કરે છે તે, રૂઢિથી વેગળા રહીને રચાઈ. હાય. તે પણ એટલું તે ચોક્કસ છે કે એ સંભવની રચના થવામાં જીવનવિષયક પરિસ્થિતિએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હવે એ જોઈએ કે ઉપયુંકત પૃથક્કરણમાં અનિવાર્યપણે આપણે અનેક જાતના સંકતીકરણમાં ઉતરવું જ પડે છે. દા. ત. આ કૃતિના નાટ્યસંવાદમાં વાર્તાને જે અંશ છે, તે ઘણુ સહેલાઈથી અર્થપૂર્ણ છે. કેમકે સંસ્કૃતિના તર્કવ્યાપારમાં ભાવ સારા અને ખાટા વચ્ચે ધર્મ અને અધર્મ વચ્ચેને, દર્શન અને પ્રદર્શન વરચે, નેહ અને વિરાગ વચ્ચે તેમ કૃષ્ણનાં વિવિધ રૂપે વગેરે વચ્ચે વિરોધ સંત પામી ચૂક્યા છે. એ વિરોધ સંકેતિત ( કોડિફાઈડ) થયે હેવાને કારણે જ અર્થવિસ્તારમાં પામી શકાય છે. બધા ખાવા માટે જ્યાં આવાં વિરોધસ્વરૂપે છે. ત્યાં અર્થને સંભવ છે જ. એટલે આપણે કતિનું જે પૃથકરણ કરીશું તેમાં એ તને સંરચન-વ્યાપારમાં પણ આપણે ઉતરવું પડશે. જય-પરાજય જે વિરોધ વન્દન સ્વીકારવાનો અધિકાર ને કૃષ્ણને કે કુતીને ? જેવા તફાવત, દર્શન છે તેનું અદર્શન કર જેવી વિષમ પરિસ્થિતિ, સ્નેહ અને વિરાગ જેવા બેદે વગેરે નાટકના અર્થને અસ્તિત્વમાં લાવવામાં સહાયક રહ્યા છે. ' પ્રવેશ ૧માં કઠણની અવગક્તિના માધ્યમથી આ કૃતિ કેવા ઓપોઝિશન્સ “ કન્કશનલ ” ની બનેલી છે તે સમજાય છે. લેવી-સ્ટ્રાસને દ્વિવિધ વિરોધને સિદ્ધાંત એને સમજવા ખૂબ ઉપકારક થઈ પડે. આખી કૃતિના સ્વરૂપધડતરમાં એ તને અગત્યને ફાળે રવો છે. એને For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથા કયા બોધ એથી પણ વધુ બલવત્તર માત્રામાં પ્રવેશ : ૨ના અંતિમ ભાગમાં કુતીની ઉકિતઓ કરાવે છે. લીલવા વિસ્તારના એ વિરે સંવાદને પરાક્રાકાએ પહોંચાડે છે નીચે કેટલાંક અગત્યનાં ઓપિઝિશનનું પૃથક્કરણ મૂકયું છે. “જેનું મને દર્શન છે તેનું અદર્શન કર, અને જેને મને અદર્શન છે તેનું દર્શન કરાવ. જે જાણ્યું છે તે ભુલાવ, જે જલાયું છે તે જણાવ જેમાં સ્નેહ છે, તેમાં વિરાગ લાવે, જેમાં -------- વિરાગ છે તેમાં સ્નેહ લાવ. મારા નેત્રમણિ દષ્ટિથી દૂર થાય તે ભલે, પણ હું શું કરું છું ? એએ હે ઓ મારાં હદય કૃષ્ણ!. હદયથા દૂર ન થતો.. દર્શનઃ અદર્શન જાણ્યું ભુલાવ દષ્ટિથી દૂર થાય તે ભલે હદયથી દૂર ન થતા વાગ લાવ્યું જણાવ (જ્ઞાન). ( ભાવના) (ભૌતિક) મેટાફિઝિકસ પણ આન્તર! બાવ, લૌકિક! અલૌકિક જેવા વિરોધને સ્વસ્થાપના માટે જરૂરી ગણે છે. વિરોધે ભેદને કારણે અસ્તિત્વમાં આવે છે. પણ વાગર્થસંક્તિની ક્ષણે એ શમી જાય છે. વૈચારિક સ્થાપનાએ પણ એવી છે સાથે જ સંકળાયેલી હોય છે. માટે વાણીની આ પ્રકતિનું મહત્વ રહેવાનું જ. સૌર જેવા સંરચનાવાદીઓએ એ મહિમા ગાય પણ છે. જો કે દરિદા જેવા તે ભેદને કેન્દ્રમાં મૂકીને શબ્દો અને વિચાર સાથે એનું સહવિસ્તરણ છે. એમ કહે છે. છતાં મોટાભાગની વિચારધારાઓમાંથી એટલું તે ફલિત થાય છે કે ભાષાવિચારને પાયે ઉપસ્થિતિ છે અને વાચાને એમાં વિશિષ્ટ સ્થાન મળવું જોઈએ. For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શ્રી કણ-કુરતીસાદ “ સફથનાની દષ્ટિએ સાહિત્ય લેખન” બન્યું અને એક પ્રકારની સંકુલ સભાનતાને આપણને અનુભવ કઈ રીતે થયું તે ચર્ચામાં આવશે નહિ પડીએ પણ એટલું તે સ્વીકારવું જ પડશે કે પૂર્વે જે કંઈ કહ્યું છે કે તે મતલબનું કંઈ પણ કહેવાથી લેખનનું મહત્ત્વ કે લેખન તથા વાણીના સંબંધે સીધુ થઈ જતા નથી. કેમ કે અંતે તે લેખન પણ વાચાને રજુ કરવાની એક પદ્ધતિ છે. ખુદા દરિદાએ પણ લેખનને નવેસરથી મૂકાયેલી વાણી તરીકે ઓળખાવ્યું છે. આમ ઉપર કહ્યું તેમ ખરી રીતે તે એપોઝિશનલ ( વિરાધ-સવરૂપ) લેખી શકાય એવી આ કૃતિની સંરચના છે. આ વિરોધ સ્વરૂપને સમજાવવા આપણે ભલે ગ્રેઈમાસ, દેવ, ફાઉલર, સૂર, દરિડાના કે લેવી સ્ટસ વગેરના વિચારોને પગમાં લઈ પડ્યું રહસ્યવાદીને પ્રાપ્ય થતા તત્વદષ્ટિના વ્યાપક સ્વરૂપને સમજવા જેમ આપણા ઋષિઓએ આવાં સ્વરૂપને ઉપયોગ કર્યો જ છે તેમ ઉપેન્દ્રાચાર્યજી પણ આ કૃતિની રચના અથે એવી શેલીને આશ્રયે જાય છે. ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે તે હાલે ચાલે છે, તે હાલતું ચાલતું નથી' વગેરે (એ માટે મગનભાઈ દેસાઈ, ઈશાવાસ્ય ઉપનિષદ, પ્રકા.: મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટ, ૧૯૬૨, લોક-૫ વગેરે) શ્રી કણ-કુન્તી સંવાદમાં પ્રથમ જ ઉષાટનનું કાવ્ય ભૌતિક તેમ અભૌતિક વિજ્ઞાનની વિભિન્નતાઓમાં સર્વ સાધારણ વરચના છે અને વિરોધધર્મિતાએ અસ્તિત્વમાં આવે છે. ઉ. ત. માયાપતિની નારી ગતિને તેઓ બલિહારી તરીકે બિરદાવે છે. તે “કતું અકત અન્યથા કd'' એવા પ્રયોગ દ્વારા સાહિત્યિક ભાષાના સ્વરૂપઘડતરમાં પોઝિશન્સ 'ફન્કશનલ ને ઉપયોગ એમના કાવ્યમાં કઈ રીતે થયો છે તે સ્પષ્ટ વરતાય છે, એટલું જ નહિ એમાં ઇદે લય વગેરે રૂઢ ઉપકરણે જે છે તેને કારણે વિરોધમૂલ કલાનો અનુભવ થાય છે. પછી કવિતાના વિરોધે ગઢને ગમ થયો. તેમાં જે કલાત્મક નિરૂપણ થયું છે તે વાસ્તવિક્તાથી વિરોધ રચે છે. પ્રેક્ષકોના કૃતિબાહ વિરોધે લેખકને સંકેતોથી વિરોધ પડેલા છે અને એથી વિરોધપરક વિચાર વિક, જેણે આ કૃતિને બાંધી છે. દા. ત. યુધિષ્ઠિરના રસોડામાં કૃષ્ણ એઠાં પતરાળાં વાળ-સર્જકના એવા સંકેતોના વિરોધ પ્રેસકોના વિરોધે હોઈ શકે જે વિરેધપરક વિચાર વિકસાવે છે અને એ માટે લેખકે એ ઉપરાંત વિરામે તેમ બનીય તફાવત વગેરે સિદ્ધ કરી ભાષાનું અસ્તિત્વ હાથ પર લઈ તેને વિકસાવી આપી છે. જેમ કે આ નાટક જેનાર પ્રેક્ષકો કાંઈ સાવ સ્વતંત્ર-મૂક્ત નથી. એમના પર હિંદુ ધર્મનું સ્વામિત્વ છે. કૃષ્ણ એક ભગવાન છે એવા બંધન નીચે તેઓ આ નાટક જુએ છે એટલે કે એ વિભાવના એમના મસ્તક પર ચઢી બેઠી છે. વળી “સર્વ કાંઈ થઈ ગયું” એમ કહી કા જે કંઈ વર્ણવે છે તેના નેપથ્યમાં બદ્ધ તેઓ ૦૪ ફેરવે છે બધું એમને કારણે, એટલે કે ભગવાનને કારણે જ પલટાયું છે એવું સ્વગતોક્તિમાં પ્રારંભથી જ વરતાયા કરે છે. કૃષ્ણ માટે ભગવાન તરીકેના સજ કે મુકેલા આ સંકેત છે. બીજા પરિરકેદમાં પણ એવા સંકેત ચાલુ રહ્યા છે. જેમ કે, યુધિષ્ઠિરના સભામંડપમાં રાજઅર્થે સ્વીકારનાર અને એને શત ધર્મનીતિ શીખવનાર, અર્જુનને કટિલ રાજનીતિ ઉપદેશનાર, એવા ભગવાન કે, તે પોતે જ્યારે એ પતરાળાં વાળ્યાં એમ કહે છે ત્યારે અને ભગવાન તરીકેના જે જે For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શુકન.કડકિયા સંકે કૃષ્ણ માટે મૂકયો છે તેના વિરોધે પ્રેક્ષકોના વિરોધે હૈઈ શકે છે ને એવા વિરોધ પ્રેરક વિચારના વિકાસને માટે સર્જકે કૃપાના વ્યક્તિત્વના માનવ તેમ જ દેવત્વના ગુણો એકસાથે એક વાકયમાં જ મૂકી આપ્યા છે. પણ અર્ધવિરામ કે અલ્પવિરામ વગેરે ઉપરોક્ત તફાવતને સિદ્ધ કરી આપવા માટે ઉપયોગમાં લીધા છે ને એમ કરી ભાષાનું અસ્તિત્વ હાથ પર લઈ તેને વિકસાવી આપી છે. રૂ૫, લય, અશ્વાસ અને વ્યંજના જેવાં વિશિષ્ટ તત્વો દ્વારા સામાન્ય વાણુ પર સજ કે સુગઠિત આક્રમણ કરી તથા પ તેમ ગધ દ્વારા સાહિત્યિક્તા અપ એ દ્વારા એમણે આ સાહિત્ય-કૃતિ સઈ છે. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવાપાંજલિ પ્ર. કે. ટી. એમ. હેગડેને નિવાપાંજલિ ૧૯૯૨ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે ૬૨ વર્ષે ટૂંકી માંદગી પછી થયેલ પ્રો. કરુણાકરન કિંગલે મંજય હેગડેના અવસાનના સમાચારથી પુરાવસ્તુવિજ્ઞાન અને ભારતીય ઇતિહાસ અને સંસ્કતિક્ષેત્રે સમગ્ર દેશ તેમ જ વિદેશના વિઠાને એ જબરજસ્ત આઘાત અને ઘડા દુખની લાગણી અનુભવી છે. તેમને જન્મ ૧૯૩૦ના ૧૮મી જુલાષ્ટના રોજ કર્ણાટકના દક્ષિણ કાનરા જિલ્લામાં આવેલ થિંગલે ગામમાં થયો હતો. વિજ્ઞાનશાખામાં (B.Sc. ) પદવી પ્રાપ્ત કર્યા પછી પ્રો. હેગડેએ પિતાની કારકિર્દીની શરૂઆત વિશ્વવિખ્યાત અજંતાની ગુફાઓનાં ભિત્તિ-ચિત્રોની સાચવણી માટે કેમીકલ આસીસ્ટન્ટ તરીકે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના નેજા હેઠળ કરી હતી. આ પછી તરત જ ૧૯૬૦માં પ્રો. બી. સુબ્બારાવે તેમની નિમણુક ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલેજ, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે કેમેસ્ટ્રીના વ્યાખ્યાતા તરીકે કરી. અહીં તેમણે ઉખનન દરમિયાન મળેલ પુરાવસ્તુઓને કેમીકલ તથા ફીઝિકલ પૃથ્થક્કરણની વિવિધ પદ્ધતિઓ દ્વારા સાચવણી માટે લેબોરેટરીની સ્થાપના કરી અને તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી આ લેબોરેટરીને પશ્ચિમી ઢબે આધુનિકીકરણ કર્યું. આ લેબોરેટરીમાં પ્રાચીન ધાતુવિજ્ઞાન (Metallurgy) તથા રાસાયણિક તેમજ ફિઝીકલ પૃથ્થકરણ પદ્ધતિઓ દ્વારા પ્રાચીન પર્યાવરણ (Environmental archaeology) અને પ્રાચીન માટીકામના ઉદ્યોગ (Petrological studies) વિશેનાં સંશોધન માટે પ્રયોગ કરવાની સાધન-સામગ્રી, સગવડે ઉપલબ્ધ છે, જે તેમની દીર્ધદષ્ટિનું પરિણામ છે. પ્રો. હેગડે એક વિદ્વાન વિજ્ઞાનિક-પુરાવસ્તુવિદ તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત હતા. ભારતીય પુરાવસ્તુશાસ્ત્રની સમસ્યાઓ ઉકેલવામાં તે પારંગત હતા. ૧૯૭૦માં પશ્ચિમ ભારત અને રાજસ્થાનના રણપ્રદેશના પ્રાચીન પર્યાવરણના (Quaternary Environmental સ્ત્રી. ૧૪ For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org rat પ્રા. કે. ટી. એસ. હેગડેને...... આપતા રહ્યા હતા. Archaeology ) ક્ષેત્રે કેમ્બ્રીજ યુનિવર્સિટીની ટીમ સાથે સફળતાપૂર્વક સંશોધન કર્યું', ૧૯૬૦ના દશકામાં તાંબા અને લેખડની કાચી ધાતુને શુદ્ધ કરવાની પ્રાચીન ધાતુવિદ્યા વિશે સશાધન કરનાર તેઓ આપણા દેશના પ્રથમ વિદ્વાન ગણાયા. ત્યારથી આજ સુધી પ્રો. હેગડે ભારતીય પ્રાચીન ધાતુવિજ્ઞાનના વિષયમાં અભ્યાસÇયેગા તેમ જ સ`શાધનાત્મક લેખા દ્વારા ખહુમૂલ્ય ફાળા ૧૯૮૩માં ઉદયપુર (રાજસ્થાન) નજીક આવેલ ઝાવર ખાતે ઉત્ખનન દરમ્યાન જસત શુદ્ધ કરવાની પ્રાચીન ભઠ્ઠીઓ મળી આવી હતી જ્યારે પાશ્ચાત્ય વિદ્વાનોના મત પ્રમાણે જસત ધાતુને આ પદ્ધતિથી શુદ્ધ કરવાની પ્રક્રિયા ૧૯મી સદીમાં યુરોપમાં સૌ પ્રથમ શોધાઈ. તેની સામે ઝાવર ઉત્ખનનમાંથી પ્રાપ્ત પ્રાચીન જસત શુદ્ધીકરણની ભઠ્ઠીઓનાં ઊંડાં સ`શેાધના ' દ્વારા પ્રો. હેગડેએ સાબિત કરી બતાવ્યું કે કાચી જસત ધાતુને ‘ ઊર્ધ્વ-શુદ્ધિકરણ પતિ ' ( Vertical Distillation) દ્વારા જસત પ્રાપ્ત કરવાની પદ્ધતિ પ્રાચીન ઝાવર તેમ જ પશ્ચિમ ભારતમાં ખૂબ જાણીતી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir તદુપરાંત પાશ્ચાત્ય પુરાવાના મત વિરુદ્ધ ઉત્તર ગુજરાતમાં હડપ્પન સ`સ્કૃતિની શકવતાએ તેમણે જ પુરવાર કરી હતી કે જેમાં ૧૯૮૦-૯૦ના દાયકામાં પુરાવસ્તુકીય સર્વેક્ષણ દરમ્યાન હડપ્પન સંસ્કૃતિના ટીંબા પર પ્રકાશ પાડ્યો. નાગેશ્વર, રતનપુરા અને નગવાડાનાં ઉત્ખનામાંથી મળેલ અવશેષોએ ગુજરાતની ‘હડપ્પન સ ́સ્કૃતિના અભ્યાસમાં એક નવીન દિશાસૂચક સ’શાધનનું પ્રદાન કર્યું છે. આ પ્રાચીન અવશેષાનાં પ્રદર્શીના પણ ભરવામાં આવ્યાં હતાં. પ્રો, હેગડેને દેશ-વિદેશમાં સ્કોલરશીપ અને લેૉશીપથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૬૫માં એરીઝોના યુનિવર્સિટી ટસ્કન ( યુ. એસ. એ )માં તેએએ સ્મીથ-મુન્થ-ફુલબાઈટ સ્ક્રોલર તરીકે લેબારેટરીમાં સશોધનકાર્ય કર્યું ૧૯૮૬માં હાર્ડ યુનિવર્સિટી અને એરીઝોના યુનિવર્સિટીમાં મુખ્ય ફુલબ્રાઇટ ફ્લા તરીકે આમત્રણુ પામ્યા. નિવૃત્તિ પહેલાં ૧૯૯૦માં તેમને ફિલાડેલ્ફીયાની યુનિવર્સિટીમાં એશીયન આર્કિયાલાજીની પ્રેફેસરશીપથી સન્માનિત કરાયા. આ પછી સમગ્ર જીવનકાળ દરમિયાન કરેલ પ્રયોગા, સંશાધના અને અનુભવના નિચેડસમા પ્રાચીન ભારતીય ધાતુવિજ્ઞાન વિશે સંશોધનાત્મક પુસ્તક પ્રસિદ્ધ કર્યું. ૧૪મી સપ્ટેમ્બર-૧૯૯૨માં અવસાન પામ્યા, પરતુ છેક જુલાઈ-'૯૨ સુધી નગવાડા ઉત્ખનનને રિપેટ લખવામાં વ્યસ્ત રહ્યા. વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર, પુરાવસ્તુવિજ્ઞાનને સમર્પિત પ્રે, કે ટી, એમ હેગડેએ અથાગ પરિશ્રામ તથા સમર્પણુ દ્વારા ભારતીય પુરાતત્ત્વમાં ધાતુવિજ્ઞાન, પર્યાવરણ વિગેરે પુરાતત્ત્વસ શેાધનમાં એક અનેખું ઉચ્ચ પ્રદાન કર્યું" છે, જે આવતાં ધણુાં વર્ષોં સુધી અમર રહેશે. વી. એસ. પારેખ ડિ. * આક્રિયાલાજી એન્ડ એશિયન્ટ હિસ્ટ્રી, વડેદરા For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવાપાંજલિ સેમાભાઇ પૂ. પારેખ જન્મ ૧૩/૬/૧૯૧૮; સ્વર્ગવાસ ૯/૬/૧૯૯૩ ૯ જનને બુધવારે સાંજના આશરે સાડાચારના સુમારે સેમાભાઈને સૌથી નાના પુત્ર સુંદર મળવા આવ્યો. તેની શકઘેરી મુદ્રા જોઇને કોઇપણ પ્રશ્ન પૂછું તે પહેલાં જ તેણે ! તૂટક અવાજે “ કાકા ! મોટાભાઈ ગયા અને સંદેશ સંભળાવ્યો. મોટાભાઈને નામે બાળકોના પ્રિય, સોમાભાઈ ધૂ. પારેખના અણુચિતવ્યા અવસાનને આઘાત અનેક અતીતની સ્મૃતિઓ સંકોરતે રહ્યો. સોમાભાઈની જીવનયાત્રા મુખ્યત્વે રાણીઆ, સાધી, પાદરા અને વડે દરામાં થઈ. ભાદરવા પાસે વડોદરા જિલ્લાના રાણુ આ ગામના નાપિત કુટુંબમાં જન્મેલા સોમાભાઈનું મોસાળ સાધી, મોસાળની પરિસ્થિતિ ધરની પરિસ્થિતિને મુકાબલે કંઈક સારી તેથી મામાએ ભાણેજને હાઈસ્કૂલમાં ભણાવવાની હામ ભીડી સાધીથી પાદરાનું આશરે દશ કિલોમીટરનું અંતર વારંવાર કાપવું, પાદરામાં થોડે વખત રહેવું, અને અધ્યયન ચાલુ રાખવાનું ભગીરથ પ્રયત્ન કરતા રહેવાની સોમાભાઈની નિઝામાં પ્રાચીન જ્ઞાનપરંપરાના સંસ્કારે દેખાય છે. પાદરામાં જશુભાઈ શાહ અને તેમનાં કુટુંબમાં સોમાભાઈને સાંત્વન મળતું. એ કુટુંબ તેમને પુત્રવત્ ગણતું. કેટલીકવાર ભેજનની સગવડ કરી આપતું અને સોમાભાઈની અનેક પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપતું. કષ્ટમય આજિવિકા વચ્ચે અધ્યયન કરીને સોમાભાઈ ધૂ. વાળંદ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. નબળી આર્થિક સ્થિતિમાંથી પગભર થવા માટે પ્રાથમિક શિક્ષક તરીકે બામણગામની શાળામાં જોડાયા. પરંતુ આગળ વધવાની તેમની અદમ્ય ઇચ્છાથી તેઓ બરોડા કોલેજમાં જોડાયા, અને ગુજરાતી મુખ્ય વિષય સાથે ૧૯૪૪માં બી. એ. ની પરીક્ષા પાસ કરી. પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમને બી. એ. ને ગ્રેડ મળવો જોઈએ એવી અરજી કરતાં ખાતામાંથી અનેક પ્રશ્નો અને વિદને ઊભાં થતાં તેમણે નેકરીમાંથી છૂટા થઈને, રેવેન્યુ, જંગલ આદિ ગાયકવાડી રાજ્યનાં ખાતાંઓમાં નોકરી કરતાં કરતાં એમ.એ. ગુજરાતીની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. એમ. એ. થયા બાદ તેમણે બી. એ.ની પરીક્ષા પસાર કરી અને વડોદરાની મુસ્લિમ ઍજ્યુકેશન સોસાયટીની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. તેમની આ વિદ્યાકીય For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ܗ݈ܽܘܽܪܶ ૨. ના મહેતા પ્રવૃત્તિ દરમિયાન તેમનું વાચન, ચર્ચાવિચારણ, કાવ્યલેખન વગેરે તેમના મિત્રો સાથે ચાલુ રહેતાં હતાં. આ વર્ષો દરમિયાન તેમનું લગ્ન પણ થઈ ગયું હતું અને તેમની વસંત, ગૌતમ, સુંદર અને હંસા એ સંતતિ છે. સોમાભાઈનાં પત્ની નર્મદાબહેન અત્યંત માયાળુ અને મૃદુ સ્વભાવના, ધીર પ્રકૃતિનાં હતાં. તેમણે સમાભાઈ ને ભારતીય સન્નારીની પરિપાટી અનુસાર આજીવન સાથ આપ્યો હતો. તેમને સોમાભાઇના પહેલાં સ્વર્ગવાસ થયે હતે. સોમાભાઈની શાંત અને સન્નિષ્ઠ પ્રકતિથી ચાલતી સરસ્વતીની સેવાને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે આગળ વધારી. પ્રાચીન ગુજરાતી કૃતિઓનું સંપાદન કરીને ગુજરાતી ભાષાને ઐતિહાસિક દષ્ટિએ દેશ તેયાર કરવાની સમગ્ર જનામાં અન્વેષણ માટે તેમની અક્ષક અર્થાત રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક થયા બાદ તેમની ૧૯૭૮ સુધીની અઢી દાયકો ઉપર વિસ્તરની પ્રવૃત્તિમાં તેમણે હસ્તપ્રતો વાંચી, તેનાં પાઠાંતરે તૈયાર કર્યા અને તેમના પરિશ્રમને લીધે ગુજરાતી વિભાગની “પ્રાચીન ગુર્જર ગ્રન્થમાળા 'ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. ડે. પારેખની આ ક્ષેત્રમાં થયેલી પ્રવૃત્તિમાં લેખક કે સંપાદક તરીકે નામ આવે કે ન આવે તે પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખેલી હાઈ પ્રાચીન કાચુસંગ્રહ તેમના નામ સાથે સંકળાયેલો ગ્રંથ છે. પરંતુ તેમના કાર્યની પૂર્વભૂમિકા પ્રાચીન ગુર્જર ગ્રંથમાળામાં પાયારૂ૫ છે, હસ્તપ્રતોનાં વાચન માટે આવશ્યક લિપિ અને ભાષાજ્ઞાનને અભાવે ક્ષીણ થતી જતી આ વિદ્યાશાખામાં ડે. સોમાભાઈ પારેખની ખટ લાંબા વખત સુધી સાલશે. જની ગુજરાતીના તેમના અધ્યયનને લીધે તેઓ પંચદંડની કથા તરફ આકર્ષાયા અને તેનું વ્યવસ્થિત અધ્યયન કરીને તેમણે વિદ્યાવાચસ્પતિની પદવી પ્રાપ્ત કરી. આ કાર્ય માટે તેમણે હસ્તપ્રત વાંચી તેની સમીક્ષિત આવૃત્તિ તેયાર કરીને તેની વિસ્તૃત પ્રસ્તાવના લખી. આ પ્રસ્તાવને સાથે પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ આ ક્ષેત્રમાં કામ કરનારને માટે સારુ દૃષ્ટાંત પૂરું પાડે છે. સોમાભાઈની આ પ્રવૃત્તિઓને લીધે તેઓ રિસર્ચ આસિસ્ટન્ટને બદલે પ્રાચ્યવિદ્યા મંદિરમાં રિયર્સ ઓફિસરની જગ્યા પર નિમાયા હતા. ત્યાર બાદ તેમના પિતાના અન્વેષણ ઉપરાંત તેમની જવાબદારીઓ વધી હતી. તે પણ તેઓ વ્યવસ્થિત રીતે અદા કરતા હોવાથી તેમના વખતમાં પ્રાયવિદ્યા મંદિરનાં પ્રકાશને સારી ઝડપથી અને એકસાઇપૂર્વક કરવાથી તેમના ઉપરી અધિકારીઓ ડે, ઉમાકાન્ત એ. શાહ તથા ડે. ભોગીલાલ જ, સાંડેસરાની મનોકામનાઓ પૂર્ણ થતી રહેતી હતી. સોમાભાઈ આ કાર્યો કરતાં કરતાં શરૂઆતમાં તે કાળે બનાવતા, તે પૈકી “ ગુલમહોર' જેવાં પ્રસિદ્ધ થયાં છે. પરંતુ તેમનું ધ્યાન ત્યાર બાદ નિબંધ લખવા તરફ રહ્યું છે અને તેથી તેમની આ કૃતિઓ અવારનવાર પ્રસિદ્ધ થતી હતી. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવાપાંજલિ આ લેખનપ્રવૃત્તિઓમાં તેમને ઘણો સમય જતે હો, તદુપરાંત શિક્ષક તરીકે પણ તેઓ કામ કરતા. ઠીંગણી કાયાવાળા સેમાભાઈનું શારીરિક વ્યક્તિ તંદુરસ્ત પણું એાછું પ્રભાવશાળી હતું. તે પ્રભાવની ખેટ એમની બુદ્ધિની તેજસ્વિતા, તેમની વિનોદ કરવાની અને વિનોદ સહન કરવાની વૃત્તિ પૂર્ણ કરતી. વિદ્યાર્થીઓ તરફની તેમની સદભાવના, તેમને મદદ કરવાની તેમની તૈયારીને લીધે સમભાઈ નાના મોટા વિદ્યાર્થીઓની પ્રીતિ સંપાદન કરતા. તેમના કાર્યક્ષેત્રમાં એમ. એ. સુધીનાં વ્યાખ્યાનો સમાવેશ થતો. તેમની શિક્ષણશાસ્ત્રની બી. એ. અને એમ. એડ. ડીગ્રી માટે કરેલી કામગીરી માટે તેઓ સંગ્રહાલયમાંથી ચિત્રો આદિ એકત્ર કરીને તેમને શિક્ષકોને પ્રભાવિત કરતા એટલું જ નહીં પણ તેમનાં વ્યાખ્યામાં પણ મતગત સામગ્રીને યથાસ્થાને ઉપયોગ કરતા. આ સામગ્રીને ઉપયોગ કરવાની તેમની ભાવના પરથી તેમને મૂર્તિશાસ્ત્ર જેવા ક્ષેત્રમાં રસ વધે હતો અને ડે. ઉમાકાન્ત શાહની પ્રેરણાથી તે વિષયમાં સારી પ્રગતિ કરી હતી. તેમના પુત્ર હૈ. વસંત પારેખના શૈવમૂર્તિઓના અધ્યયન વખતે પણ તેમને આ વિષયને ઉત્સાહ સ્પષ્ટ થત હતા. એ વિષય અંગેનાં પુરતકો વાંચવાં, ચિત્રો જોવાં તથા મૂર્તિઓ જેવી આદિ તેમની પ્રવૃત્તિઓ માં તેમના શિક્ષક અને અન્વેક્ષક સ્વભાવનું સારું પ્રતિબિંબ પડતું. આવા ક્ષેત્રમાં પ્રદર્શન યોજવાં, પ્રદર્શનમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં પણ સમભાઈ પારેખને ઉત્સાહ ઘણે ઉપયોગી નીવડતો. પ્રદર્શનનાં લખાણો. લેબલો આદિની ગુજરાતી ભાષા તપાસી જવી, તેની જોડણીની શુદ્ધિ આદિ નાનાં મોટાં અનેક કાર્યોમાં તેમની મુક સેવાઓ વડોદરા વિશ્વવિદ્યાલયમાં મહત્ત્વનું ચગદાન બની રહેતી હતી. આમ વિદ્યાકીય ક્ષેત્રમાં કાર્ય રત છે. સોમાભાઈ પારેખનું જીવન સાદાઈપૂર્ણ હતું. પ્રાથમિક શિક્ષક તરીકે સકરછ ધોતિયું, બંધ કોલરને જોધપુરી ઢબને કોટ અને સફેદ ટોપી એમને પોશાક હતો તે બદલીને બહાર ખુશશર્ટ અને પાટલુને પહેરનાર સોમાભાઈ ધરમાં સાદાં વચ્ચે પહેરતા. ખોરાક સંપૂર્ણ શાકાહારી. તેમને ખીચડી અને શીરે ઘણાં પ્રિય હતાં. તેઓ મહેમાનગતિ પણ સારી કરતા. તથા પોતાના મિત્રવર્તુળમાં હમેશાં મદદગાર થવાની કોશિશ કરતા. તેમના મિત્રોને તેમણે ઘરકામમાં, સામાજિક કામમાં અનેક પ્રકારની સહાય આપી હતી. તેઓ બાળકો પ્રત્યે મમતાળુ વર્તન રાખતા હેવાથી સોમાકાકાની હાજરી બાળકોમાં અપૂર્વ ઉત્સાહ જગાડતી. મકરસંક્રાતિ પર પતંગ ઉડાડવાની તેમની મર્યાદિત આવડત તેમના અપૂર્વ ઉત્સાહથી ઢંકાઈ જતી. તેમનું કૌટુંબિક જીવન પણ સામાન્યતઃ આનંદપૂર્વક વ્યતીત થયું હતું. પરંતુ તેમની પુત્રીની માનસિક અસ્વસ્થતાથી સોમાભાઈ પર શોકની છાયા રહેતી હતી, For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮. ૨. ના, મહેતા યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ તેમની નબળી પડતા આંખો, ધીમે ધીમે ઘટતી સ્મૃતિને લીધે તેમને કાર્યાન્વિત કરવાના પ્રયત્ન નિષ્ફળ થતા, તેઓ પોતાનું નિવૃત્ત જીવન પિતાનાં બાળકો સાથે વિતાવતા હતા. તેમનું સામાન્ય સ્વાસ્થ વણું સારું રહેતું તેથી તેમના સ્વર્ગવાસના સમાચરને શ્રી. રણજિતભાઈ પટેલ (અનામી) ને પ્રતિભાવ હતો કે “પરમ દહાડે તો હું તેમને મળે ત્યારે તેઓ સારા હતા.” પરંતુ ઈશ્વરની અકળ સત્તામાં છે. સોમાભાઈ પારેખ તેમની લીલા વિસ્તારી ગયા. ૨મણલાલ ના. મહેતા , કોયલ્સ સાસાયટી, સકોર્સ, વડોદરા For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી–ભારતદશન ૪ (સ્વાતંત્ર્યસંગ્રામ-૨) ; લે. ભેગીભાઈ ગાંધી, મુકુંદરાય મુનિ અને દિનેશ શુકલ, સંયોજક ડો. દિલાવરસિંહ જાડેજા, મુખ્ય સંપાદક ભેગીભાઈ ગાંધી, પ્ર. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, આવૃત્તિ-૧, ૧૯૯૦, પૃ. ૨૦ + ૨૧૬ (ડબલ ક્રાઉન), કિંમત રૂા. ૪૦ = ૦૦. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી જે ૩૦ ગ્રંથની જ્ઞાનગંગોત્રી કંથકોણી પ્રગટ થઈ રહી છે તેમાંને આ ૨૭મો ગ્રંથ છે. તે ભારતદર્શનને ૪થે અને ભારતને સ્વાતંત્ર્યસંગ્રામને ૨જે ગ્રંથ છે. આ ગ્રંથને સંયોજક કુલપતિ ડો. દિલાવરસિંહ જાડેજા અને મુખ્ય સંપાદક શ્રી ભોગીભાઈ ગાંધી છે. ગ્રંથના લેખકે સર્વશ્રી ભોગીભાઈ ગાંધી ( જાણીતા લેખક તથા વિચારક ), મુકુંદરાય મુનિ (લેકભારતી, સણોસરાના નિવૃત્ત પ્રાધ્યાપક) તથા દિનેશ શુકલ (ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના પ્રાધ્યાપક) છે. આ ગ્રંથોણીના ૨૭ મંથે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. એટલે એની પેજના અને અમલથી ગુજરાતના વિદ્વાને પરિચિત છે. લોકોને વિવિધ વિષયેનું અઘતન જ્ઞાન સરળ ભાષામાં મળી રહે એ આ યોજનાને હેતુ છે. જ્ઞાનની સીમાઓ સતત વિસ્તરતી જાય છે. એટલે દર પચાસ કે સે વર્ષે આવી એકાદ શ્રેણી અપાય છે કે છેલ્લામાં છેલ્લી શોધે અને સંશાધનોથી વાકેફ રહી શકે. ગ્રંથની શરૂઆતના નિવેદનમાં કુલપતિ ડો. દિલાવરસિંહ જાડેજાએ મંથકોણીના ઉદેશે જણાવ્યા છે જ્યારે “સંપાદકીયમાં શ્રી ભોગીભાઈ ગાંધીએ આ ગ્રંથની પૂર્વભૂમિકા સમજાવી છે. શ્રી જોગીભાઈના સંપાદન નીચેને આ છેલે ગ્રંથ હોવાથી “ આભારદર્શન 'માં એમણે આ યેજના કેવી રીતે ઘડાઈ, અમલમાં મૂકાઈ અને એમાં ફેરફાર થયા એને કે ઇતિહાસ આપી મદદ કરનાર વિદ્વાને તથા લેખકોને આભાર માને છે. પુસ્તકને “પ્રવેશક રાજ્યશાસ્ત્રના વિદ્વાન અને આંતરરાષ્ટ્રીય રાજકરણના અભ્યાસી ગા. પરષોત્તમ ગણેશ માવળંકરે લખે છે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વિષે તેઓ જણાવે છે, “ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની ગાથા સમૃદ્ધ અને ગૌરવવંતી છે. આપણે દેશ પ્રાચીન અને વિધવિધ સંસ્કૃતિઓથી સભર હોવા છતાં, એક પ્રકારની સમાન ભારતીય સભ્યતા ધરાવતા હોવા છતાં, બેચાર સૈકાઓથી નહિ પણ હજારો વર્ષથી ટકી રહ્યો છે. એ જ “પ્રવેશક 'માં આગળ જતાં તેઓ જણાવે છે, “સ્વાતંત્ર્યની ચળવળ આપણા દેશમાં અનેરી રહી છે. ભારતની પ્રજાએ અનેક આદર્શોને વાગોળતા રહીને સ્વાતંત્ર્ય માટે સંમામ ખેલે છે. એમાં પ્રજાએ અને પ્રજાના આગેવાનોએ અવનવાં સ્વપ્ન સેવ્યાં છે તેમ અનેકવિધ આદર્શો સાથેનાં મૂલ્યોને પણ સંભાર્યા છે અને સાચવ્યાં છે.' For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુગટલાલ પ. બાવીસી મયમાં કુલ ૭ ખંડ છે. પ્રથમ ખંડ ૧ કાંગ્રેસી ઉદ્દામો’ વિષે છે. એના પ્રથમ પ્રકરણું જવાહરલાલને અજપે 'માં ગાંધીજી અને જવાહરલાલના વિચારમાં રહેલી ભિન્નતા સ્પષ્ટ કરવામાં આવી છે જ્યારે બીજા પ્રકરણ “ સુભાષબાબુની તાલાવેલી 'માં સુભાષબાબુએ છૂપા વેશે છટકીને હિંદ છોડયું ત્યારથી વિમાની અકસ્માતમાં તેમના અવસાન સુધીની રોમાંચકારી પ્રવૃત્તિઓની સિલસિલાબંધ હકીકત આપવામાં આવી છે. પ્રકરણને અંતે સુભાષબાબુએ રંગૂન છેડતી વખતે આઝાદ હિંદ ફોજના સાથીઓને લખેલો પત્ર અને સુભાષબાબુએ ગાંધીજીનું કરેલું મૂલ્યાંકન ખાસ ઉલ્લેખનીય છે. એમાં સુભાષબાબુએ ગાંધીજી વિશે કેટલાંક કડવાં સત્ય ઉચ્ચાર્યા છે. આ વિગતે અન્ય કોઈ ગુજરાતી પુસ્તકમાંથી પ્રાપ્ત થતી નથી. તેથી આ પ્રકરણ અને આ મંથનું મૂલ્ય વધે છે. ખંડ-૨ “ સમાજવાદી આંદોલન' ઈ. સ. ૧૯૩૪માં મૅચેસ સમાજવાદી પક્ષની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓ વિષે અલભ્ય માહિતી પૂરી પાડે છે. આચાર્ય નરેન્દ્રદેવ, જયપ્રકાશ નારાયણ, મીનુ મસાણી, અમૃત પટવર્ધન, રામમનોહર લોહિયા, અશોક મહેતા, અરૂણા અસફઅલી વગેરે કોંગ્રેસ સમાજવાદી પક્ષના મુખ્ય નેતાઓ હતા. એમણે કેંગ્રેસમાં રહીને સમાજવાદી વિચારોના પ્રચાર માટે કરેલી મથામણોને અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. ખંડ-૩માં હિંદમાં સામ્યવાદના પ્રણેતા તથા લેનિનના નીકટ પરિચયમાં આવેલ પ્રખર વિચારક શ્રી એમ. એન. રોય (માનવેન્દ્રનાથ રૈય)નું સાહસિક જીવન, ક્રાંતિકારી વિચારધારા તથા એ વિચારધારાને અમલમાં મૂકવાના સંનિષ્ઠ પ્રયાસોને વિશદ ખ્યાલ આપવામાં આવ્યો છે. ખંડ-૪માં બે પ્રકરણ છે. એમાં પ્રકરણ-૫ “૨સી કાંતિ ', ઈ. સ. ૧૯૧૭માં થયેલી સામ્યવાદી ક્રાંતિ તથા હિંદ પર થયેલી તેની અસરનું આલેખન કરે છે. પ્રકરણ-૬ હિંદના સામ્યવાદી પક્ષની રચના, તેના સિદ્ધાંતે તથા તેના ક્રમિક વિકાસને આલેખ ૨જ કરે છે. ખંડ-પમાં હિંદમાં દેશી રાજની સમસ્યાનું સ્વરૂપ સમજાવી તેના ઉકેલમાં સરદાર વલ્લભભાઈએ બતાવેલ કુનેહ અને કડકાઈને વિસ્તૃત ખ્યાલ આપવામાં આવ્યું છે. સરદાર વલભભાઈએ દેશી રાજ્યોને સમજાવી જરા પણ લેહી રેડ્યા વગર ભારતની એક્તા સિદ્ધ કરી એ માટે એમને યોગ્ય રીતે જ “ સવાઈ બિસ્માર્ક' કહેવામાં આવે છે. ખંડ-૬માં હિંદના કિસાન-આંદોલનને અને ખંડ-૭માં કામદાર-આંદોલનનો ઈતિહાસ આલેખવામાં આવ્યો છે, ભારતની આઝાદીની ચળવળમાં આ બે વર્ગોને પણ મહત્વનો ફાળો છે. છેલ્લે “પુરવણી'માં રશિયામાં મિખાઈલ ગેબચવના શાસન દરમિયાન અપનાવાયેલ “પેરેસ્રોઈક” વિષે સમજૂતી આપવામાં આવી છે. “પેરેન્ઝોઈક ને જ્યારે અમલ થાય ત્યારે સર્વેએ તેને આવકાર આપ્ય હતો. એ વખતે કોઈને ખબર ન હતી કે ગર્ભાવ અને “પેરેન્ઝોઈક” રશિયામાં સામ્યવાદના અંત અને રાષ્ટ્રને, વિધટન તરફ દોરી જશે. આમ, જ્ઞાનમંગેત્રી મંથકોને ગ્રંથ-૨૭ ભારતને અર્વાચીન ઇતિહાસ આલેખે છે એ સાથે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની ઝલક રજૂ કરે છે. જો કે આ ગ્રંથમાં સ્વાતંત્ર્યસંગ્રામની વિગતે અલ્પ પ્રમાણમાં છે જ્યારે ભારતમાં ઉદ્દામવાદ, સમાજવાદ અને સામ્યવાદને ઇતિહાસ For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રન્થાલાન ૧૧૩ વિશેષ પ્રમાણુમાં છે. શ્રી ભાગીભાઈ ગાંધી પણ એક સમયે સામ્યવાદના રંગે રંગાયા હતા અને એમણે એને ઊંડા અભ્યાસ કર્યાં હતા. એટલે ભારતમાં સમાજવાદ અને સામ્યવાદના ઇતિહાસ એમની કલમે આલેખાય એ પ્રમાણભૂત અને વિશ્વસનીય હોય એ સ્વાભાવિક છે. એમ. ટી. ખી. આર્ટ્સ કૅલેજ, અઠવા લાઇન્સ, ત-૩૯૫ ૦૦૧ આ ગ્રંથ ભારતના ઇતિહાસનાં કેટલાંક પાસાંઓ પર નવા પ્રકાશ પાડે છે. ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર માઝ ગાંધીજી વિષે કેવા વિચારે અને અભિપ્રાયા ધરાવતા હતા એ વિષે આ ગ્રંથમાં સૌ પ્રથમ રજૂઆત કરવામાં આવી છે. કૅાંગ્રેસમાંનાં ઉદ્દામ જૂથા તથા વિચારસરણીએ વિષે શુ એમાંથી ઘણી જાણુકારી મળે છે. એ દૃષ્ટિએ આ ગ્રંથનું મૂલ્ય ઘણું વધી જાય છે. મુગટલાલ ા. બાવીસી * Acharya Shri Kailassagarsuri Gyanmandir * બૈધ શાલનનાં પુસ્તકા (૧) રોજિદા આયુવે, પ્રકાશનવર્ષ ૧૯૯૦, આવૃત્તિ ૬, પૃષ્ઠ ૨૨૪, કિ. ૨૫ = ૦૦ (૨) આયુર્વેદ આપણા સૌના, ૧૯૯૧ આ. ૧, પૃષ્ઠ ૨૨૧, કિ. ૩૦ = ૦૦ (૩) ઉત્તમ ઇચ્છિત સતાન, ૧૯૯૧, આ. ૧, પૃ. ૨૨૩, કિ'. ૨૫ = ૦૦ ( ૪ ) દિવ્ય ઔષધિ ( ભા. ૧) ૧૯૯૦, આ. ૩, પૃ. ૧૧૨, કિ, ૧૫ = ૦૦ (૫) આયુર્વેદીય વાર્તાલાપ, ૧૯૯૧, આ. ૧, પૃ. ૧૩૪, કિં. ૨૦=૦૦. (૬) નિત્ય નિરોગી, ૧૯૯૧, આ. ૨, પૃ. ૧૩૭, કિં. ૧૭ = ૦૦ (૭) કાકડા, ૧૯૯૧, આ. ૨. પૃ. ૪૬, કિં. ૫ = ૦૦ (૮) આરાગ્ય અને ઔષધ, ૧૯૯૧, આ. ૧, પૃ. ૨૧૧, કિ. ૨૫ = ૦૦, સવૈયના પ્રકાશક જગદીશ વસાણી, આયુ પ્રકાશન, સર્વોદય, બીજો માળ, રિલીફ સિનેમા પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧. આરોગ્ય અને ઔષધ (મેા ભાગ)માં નાડીપ્રકરણમાં લેખકે નાડીવિજ્ઞાન વિશે પૂરી સમજ આપી દોષાનુસાર નાડીની ગતિ દર્શાવી છે. તેા ચિકિત્સા કરતી વખતે નાડી ન ોનાર વૈદ્ય અનાડી વૈદ્ય કહેવાય તેવી રમૂજ પણુ કરી લીધી છે. આયિક રોગોમાં નાડી તે ખાસ જોવી જોઈ એ એવું કથન છે. For Private and Personal Use Only વજન વધારવાનાં કારણેા દર્શાવી તે વધારવાના ઉપાય પણ જણાવ્યા છે. ચિતા-ભ્રમઅતિસમાગમ–કૃશતા લાવનાર ખારાક છેોડી નિર્ભયતા-નિશ્ચિંતતા તથા મધુર અને ગુરુ ખારાક જ વજન વધારી શકે છે તેમ જણાવ્યું છે, માં, જીભ, તાળવું તથા હોઠના સાદા રાગોના ઈલાજ દેવળ ઇરિમેદાદિ તેલ જ છે તેવું ભારપૂર્વક કહ્યું છે. તા રાજિદ્દી સારવારમાં ઉપયેાગી કેટલીક ક્રિયાઓ જેવી કે લાઁધન-સ્નેહન-કવાથ-પકવ જલપાન-શિર્પાક અભ્યંગ-ઉપનાહ, સ્વેદન, લેપ–પ્રલેપ શુબંધન તથા નસ્ય જેવી સામાન્ય ફ્રિયા વિશે જનસમાજને ઉપયોગી સમજ સ્વા. ૧૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિખિલકુમાર જ. પંડયા આપી છે. પીપળાને વિવિધ રોગમાં ઉપયોગ કેવી રીતે કરવો તે પણ કહ્યું છે. પુત્ર જન્મે તે માટે જેમ પુંસવન વિધિ કરાવવામાં આવે છે તેમ પુત્રી જન્મે તે માટે પણ પુંસવનવિધિ પણ ઊલટા ક્રમમાં કરાવી લેખકે એક નવીન રાહ બતાવ્યો છે. જેના ઘરમાં પુત્રી ન હોય તેની વેદનાને ચિતાર દર્શાવી પુત્રીની અગત્યતા સમજાવી છે. સમાજમાં ને વૈદ્યોમાં જાણીતા એવા દશાંગલેપના વિવિધ ઉપયોગો બતાવ્યા છે, જે સામાન્ય માણસ પણ વિના ચિંતા ઉપયોગમાં લઈ શકે છે. વ્યસનોની આજકાલ ફેશન થઈ પડી છે, તેવા જ એક વ્યસન બીયરના તથા મધના અંતસેવન પ્રત્યે ચિંતા પ્રગટ કરી યુવાને વાલીઓ-આરોગ્ય ખાતું–કેસર શંશાધન તંત્ર-નશાબંધી ખાતા વગેરેને આ અંગે વિચારવા ભારપૂર્વક જણાવ્યું છે. તમાકુ વિશેની તેમની સૂઝ જાણીતી છે અને માનવજાતને દુશ્મન હોવાનું તેને માને છે– સારો સ્વર એ મનુષ્યની સુંદર અભિવ્યક્તિ છે. તેને કેળવી શકાય છે. જુઓ તેમણે પ્રાચીન લેકોક્તિને ઉપયોગ કરી જણૂાવ્યું છે કે “ દૂધ-સાકર ને એલચી વરિયાળી ને દરાખ જે ગાવાને શોખ હોય તે પાંચેય વસ્તુ ચાખ. પણુ-હિંગ મરચું ને આમલી સોપારી ને તેલ જો ગાવાને શેખ હેય તે પાંચેય વસ્તુ મેલ” આમ કહી સ્વર માટે પથ્યાપથ્ય બતાવ્યું છે. સ્વર માટે સર્વોત્તમ જેઠીમધ છે જે દૂધમાં ઉકાળી પીવાની તેમની સલાહ છે. આયુર્વેદના અભ્યાસી તરીકે તેમણે શાસ્ત્રીય જ્ઞાન મેળવવાની ભલામણ કરી છે અને નર્યા નુસખા ઉપર આધારિત ન રહેવા સમજાવ્યું છે. આ શાસ્ત્રના જ્ઞાનને પ્રૌઢશિક્ષણ-રેડી-ટીવી તથા વર્તમાન પત્ર દ્વારા સમાજના તમામ સ્તરના લેકો સુધી પહોંચાડવાની તેમની માંગ છે. કાકડા (Tonsils) વિશે તેમણે અલગ પુસ્તક પણ લખ્યું છે, જેમાં તેના થવાનાં કારણે-પથ્યાપથ્ય અને પૂર્ણ તેમ જ અપૂર્ણ રૂપની એવી બે પ્રકારની ચિકિત્સા બતાવી છે. પ્રાયઃ કફજન્ય વિકાર બાળકોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળતો હોવાની અને ઓપરેશન જ તેને ઈલાજ છે એવું ન માનવા કહી તેમણે કાળજીપૂર્વક ચિકિત્સા કરવા સલાહ આપેલ છે. હળદરજેઠીમધ અને હરડે તેનાં રામબાણ ઔષધ હેવાનું લખ્યું છે. આયુર્વેદની દશ વિશેષતાઓ (પંચકર્મ-સત્ત-કાષ્ટૌષધેજઠરાગ્નિનું મહત્ત્વ-ભૂળગામી ઉપચાર) વિગેરે ઉપર તેમણે ટૂંકી સમજ આપી છે, તો નબળા મનના રોગીઓના રોગો મટાડવા મુશ્કેલ પડે છે તેમ દર્શાવી વાયુના રોગોમાં અજમોદાદિ ચૂર્ણ વાપરવા સલાહ આપી છે. - વર્તમાન સમયમાં નાનાં-મોટાં–યુવક-યુવતીઓને વાળની સમસ્યા હોય છે. અકાળે વાળ ધોળા થવા-વાળ ખરવા-ઉદરી પડવી વગેરે ઉખે તેમણે હિતકારી ઔષધે જેવાં કે જેડીમધ-ગળો-અશ્વગંધા-આમળાં હરડે-શતાવરી-બ્રાહ્મી-ભાંગરો વિશે સમજ આપી છે. વાળના For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાવલોકન રક્ષણ માટે કેટલાક પ્રયોગો પણ દર્શાવ્યા છે. ડાયાબીટીસ માટે સારિવાઘાસવને પ્રયોગ કરવાનું તેમનું સૂચન વ્યવહારુ ને ચિકિત્સોપયોગી છે. યુવાન-યુવતીઓએ અજમાવવા જેવું કંકુમાઘ તેલ તેમણે વિશેષ અનુભવથી સમજાવ્યું છે. રામાયણ-મહાભારતના સમયમાં આયુર્વેદની જે મહત્તા હતી તે તેમણે લક્ષમણજીની મૂચ્છ દૂર કરવા સંજીવની ઔષધિ લાવવા વૈદ્ય સુષેણુજી હનુમાનજીને મોકલે છે તે દ્વારા પ્રતિપાદિત કર્યું છે. ઉત્તમ ઈચ્છિત સંતાન મેળવવા માટે તેમણે એક સુંદર પુસ્તક લખ્યું છે જેમાં ગર્ભાશયમાં ગર્ભને વિકાસ–પુત્ર કે પુત્રી, ઉત્તમ ગત્પત્તિ તેમ જ તે અંગેના પ્રશ્ય આવર-દિવર પર કડું, અધ્યયનપૂર્વક નિરૂપણ કર્યું છે. પુરુષપ્રધાન સમાજમાં દરેક માતા પુત્ર જ ઈ ૨છે છે તેવી માતાઓને પુંસવનપ્રયોગ દ્વારા પુત્ર પ્રાપ્તિ માટેના પ્રયોગો દર્શાવ્યા છે અને તે અંગે ગર્ભધારણથી માંડી કયારે શું કરવું તે સમજાવ્યું છે. પુત્ર-પ્રાપ્તિ પ્રત્યેના પક્ષપાતનાં કારણે વિશે વિસ્તૃત સમજ આપી કેવળ પુત્રો જ ઈચ્છવા તે યુગ્ય નથી એમ કહી લાલબત્તી પણ ધરી છે. * દિવ્ય ઔષધિ” પુસ્તકમાં દવાઓ જેનાથી બને છે તે ઔષધિઓ પણ સારી સત્ત્વવાળી અને દિવ્ય હોવી જોઈએ તેમ કહ્યું છે. * દિવ્ય ઔષધિ રડતી ' એવી તેમની એક કવિતા ઉરઃસંવેદના નામના તેમના પુસ્તકમાં મેં વાંચી છે. પ્રભાતે જ્યાં જલસિંચન થતાં હતાં તેવી તુલસી પ્રત્યેને સૌને અભિગમ જાણીતું છે તે કશાય હેતુ અને જ્ઞાન સિવાય ઉખેડી નાંખવામાં આવતી વનસ્પતિ પ્રત્યે તેઓ લંડ ઉદન કરે છે. રડે લીમડો રડે પીપળે ગળે ડૂસકાં ભરતી આ દિવ્ય ઔષધિ રડતી” કવિના હદયને આ ભાવાવેશ તો જે સમજે તે જ જાણે કે ઔષધિ પણ સજીવ છે ને સંવેદના ધરાવે છે. તેની રક્ષા કરવી જ જોઈએ. તે જ સારી તેવી રસદાર વનસ્પતિ ઉત્તમ ઔષધે આપી શકે. આયુવે અને જીવતા રાખવા તેના સિદ્ધાંતને જ્ઞાનને પ્રચાર થે જરૂરી છે. દિનચર્યા– રાત્રિચર્યા–ઋતુચર્યા–સવૃત્ત, આહારના વિહારના વિષયો તથા જીવનરક્ષા માટે શું કરવું-શું છોડવું તે વિશે રેજિદે આયુર્વેદ' નામના પુસ્તકમાં સમજાવ્યું છે. દૂધ-દહીં-છાશ-માખણ-ઘીઅનાજ-કઠોળ-શાકભાજી તથા મરીમસાલાના ગુણો બતાવી આપણને તે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવ્યું છે. વિવિધ સમાચાર માધ્યમો દ્વારા આયુર્વેદના સિદ્ધાંતના પ્રચારના ભાગરૂપે આકાશવાણી ઉપર તેમણે આપેલા વાર્તાલાપ મારફત સમાજમાં ઘર કરી ગયેલ રોગો કેટલીક કુટેવ તેમ જ વ્યસનોથી થતા વિકારોની સમજ આપી છે. કેટલાક ધમ્મથુ નુસખા પણ બતાવ્યા છે તે પ્રશ્નોત્તરી દ્વારા જુદા જુદા રોગો વિશે પૂરી સમજ આપી છે. સરકારી આયુર્વેદિક કૉલેજ આજવા રોડ, વડોદરા ૩૮૦ ૦૧૯. નિખિલકુમાર જ, પંડયા For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૬ એસ. કે. રસાઈ. ગુપ્તસમયનુ` ભારત. (ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં લલિતકળાઓને એક અભ્યાસ) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ( જિ. ખેડા ), ડૉ. જી. ડી. શુક્લ પ્રકાશકઃ ૧૯૮૯, કિંમત રૂા. ૩૮ = ૦૦, Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર દર્શાવેલ પુસ્તક કુલ ૧૮૧ પાનમાં લખાયેલું છે. આમ દની દૃષ્ટિએ નાનું કહી શકાય તેવું આ પુસ્તક વિષયની રજૂઆત અને માવજતના સંદર્ભમાં ઉલ્લેખનીય ને છે. લેખકનાં આ વિષયને સમજવા માટે જે ખર્યંત અને ધગશ છે તે વાચકને જરૂર દેખાઈ આવે છે. લિતકળા જેવા ક્ષેત્રના અભ્યાસ માટે ખાસ ખ'ત, સમજણુ અને વૈજ્ઞાનિક અભિગમની આવશ્યક્તા હોય છે. લેખકે આ કળાએ ગુપ્તકાળમાં કેવી રીતે વિકસિત થવા સાથે પૂણુતાએ પહેાંચી. તેની સુંદર સમગ્ર પ્રકરણ ૨માં આપી છે. " આવી જ રીતે સ્થાપત્યકળા, મૂર્તિકળા અને ચિત્રકળાની પણ જુદાં જુદાં પ્રકરણો દ્વારા વિસ્તૃત માહિતી આપી છે. સંગીત, નૃત્ય અને અભિનયકળાઓને પણ લેખક ન્યાય આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે. લલિતકળાઓના વિકાસની રજૂઆત કરતાં પહેલાં લેખકે “ ગુપ્ત યુત્ર-એક વિહંગદર્શન ” નામના પ્રકરણથી વાંચકને ગુપ્તયુગ અને લલિત કળાઓ વિશેની પૂર્વભૂમિકાની સમજ આાપી છે. આ પ્રકરણ ખો” એટલા માટે આવશ્યક બન્યું છે કે સામાન્ય રીતે ખાપા વાચકવ પાસે લલિંત કળા જેવા ગહન વિષયના શાસ્ત્રીય જ્ઞાનની અપેક્ષા રાખી શકાય નહિં અને છતાં પશુ તે આવા ગહન વિષય દ્યે સમજી શકે એ દ્વૈતુથી આ પ્રકરણ લખાયું છે. લેખકે આમ આ પ્રાપ્ય લખીને સામાન્ય વાચકને પણ પુસ્તકના વસ્તુવિષયમાં પ્રવેશવાની પીઠિકા પૂરી પાડી છે. તે દ્વારા પ્રાચીન ભારતના ઈતિહાસને સમજવા માટે આપણું વિવિધ અભિગમો અપનાવી રહ્યા છીએ. આ જ્ઞાનપ્રવૃત્તિના આશય કેવળ માપણી જ્ઞાનિપપાસા સતોષવાના નથી પણું આપણે આપણી Identity શાધવાને પ્રયત્ન કરીએ છીએ. આપણા ઇતિહાસધડતરમાં પ્રાચીન સમયના ફાળાને યોગ્ય રીતે સમજવાની આજે વધુ જરૂર છે કારણુ કે તે દ્વારા જ માજના સમાજમાં ઉદ્ભવેલી મૂ“કટોકટીને સબળ સામનો કરી શકાય. સામાન્ય રીતે આપણે પ્રાચીનકાળમાં “ સુવર્ણયુગની '' શોધ કરતા ગાઈએ છીએ. અને આ “ સુવર્ણ યુગની ' સાધની પ્રવૃત્તિમાં આપણે ગુપ્તકાળને સુવણૅ યુગનું લેખલ લગાવીએ છીએ. આ કૈટલે શું સાચું? "" For Private and Personal Use Only . Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન - શું સામાન્ય સમાજજીવન સુખી સંપન્ન હતું ? કે પછી ભદ્ર સમાજના સંતેષ અને સુખ માટે રાજ્ય આદરેલી પ્રવૃત્તિઓ, આ સમયને “સુવર્ણયુગ' તરીકે ઓળખાવવા પ્રેરે છે. આ રીતે જોઈએ તે ગુપ્ત સમયમાં જે લલિત કળાઓ વિકસી તે કેવળ ભદ્ર લેકના સંદર્ભમાં ઉદ્દભવેલી તેમ કહેવું . શુક્લના પરિશ્રમને અન્યાય કરવા બરાબર ગણાશે. બૌદ્ધ અને હિંદુ સાધુસંતેના મને વ્યાપાર, કે ધર્મની પ્રતિકૃતિ અને ધર્મગ્રંથ દ્વારા કલાકારના માનસ પર પડેલી અસરોનું વિશેષરૂપે આ સમયમાં નિરૂપણ થયેલું છે. ડ શુકલે તેમના લખાણમાં જાણે અજાણે આ બાબતને વ્યક્ત કરી છે કલાકાર સામાન્ય જનજીવનથી ૫ર નથી અને તેની કલાની અભિવ્યકિત તેને મળેલા વાતાવરણની પ્રેરણામાંથી ઉદભવે છે. આ હકીકતને ધ્યાનમાં રાખી લેખકે તેના પર પ્રકાશ પાડયો હોત તે ગ્રંથ વધુ ઉપયોગી થાત. ડો. શુકલને આ ગ્રંથ માહિતીસભર છે કારણ કે તે એક ઈતિહાસવિદની દૃષ્ટિથી લખાયેલો છે અને આ કારણે લલિત કલાની માવજત, તેના તજજ્ઞની દષ્ટિ તેમાં ન હોય તે સ્વાભાવિક છે. વાચકો અને સંશોધનકારેને તે ઉપયોગી થઈ પડશે એમ માનું છું. ઈતિહાસ વિભાગ, એસ કે. દેસાઈ મ. સ. યુનિવર્સિટી, વડોદરા. શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ–લે. ડે. લવકુમાર મ. દેસાઈ, પ્ર. રજિસ્ટ્રાર, મ. સ. યુનિ., વડોદરા, ૧૯૯૨, આ. ૧, પૃ. ૮ + ૫૦૭, કિં, રૂ. ૧૨૩ = ૦૦. ત્રણેક મતિઃ 'ને અભુત મંત્ર સમાજ અને સાહિત્યને અર્પનાર “ શ્રી શેયસૂસાધક અધિકારી વર્ગ વિશે એક આધારભૂત અધ્યયનગ્રંથ પ્રાપ્ત થયું છે તે ગુજરાતી સાહિત્યનું સભાગ્ય છે. પ્રા. ડે. લવકુમાર મ. દેસાઈરચિત, આ ગ્રંથ ', શ્રી યસાધક અધિકારી વર્ગ ', એક સંશોધન-મહાનિબંધ છે. તેના પ્રકાશનનું મહત્ત્વ આજે એ રીતે અનેકગણું વધી જાય છે કે તે એક એવા સમયને સંદર્ભ લઈને આવે છે, જેને માત્ર ગુજરાત કે ભારતના જ નહીં પરંતુ સમગ્ર માનવજાતના ઇતિહાસમાં નિશ્ચિતપણે ગૌરવભર્યું સ્થાન મળેલું છે. . ઈ. સ. ૧૯૪૫માં “ શ્રી સયાજી સાહિત્યમાળા'ને ૧૯૪માં પુષ્પ તરીકે, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા દ્વારા પ્રકાશિત, શ્રી મહેન્દ્રકુમાર મે. દેસાઈ (આ ગ્રંથકર્તાના પિતાશ્રી) રચિત, “ શ્રીમન્નસિંહાચાર્ય' ગ્રંથનું અનુસંધાન લઈને જોઈ એ તે આ ગ્રંથ આ વિષય પર આ પ્રકારનો બીજો પ્રયત્ન ગણી શકાય. For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહ૫ના બારેટ પૂર્વાવસ્થામાં એક શિક્ષક, સંગીતા કવિ શ્રીમન્નસિંહાચાર્યજી દ્વારા ઈ. સ. ૧૮૮૨માં વડોદરામાં સ્થપાયેલ આ વર્ગ વિશેનું તલસ્પર્શી અધ્યયન આ ગ્રંથમાં રજૂ થયું છે. શ્રી કાયસાધક, અધિકારી વર્ગ ને એ સમયમાં પ્રભાવ અને વર્ગની ધ્યાનપાત્ર વિશિષ્ટતાઓને ખૂબ જહેમતપૂર્વક, ચીવટપૂર્વક સંશોધનકારે રજૂ કરીને ગુજરાતી સાહિત્ય અને સમાજની અમૂલ્ય સેવા કરી છે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. જનચેતના, જનજાગૃતિ, જનકલ્યાણ અને માનવોત્કર્ષની રચનાત્મક વિભાવનાના બળ પર રચાયેલ આ વર્ગના સ્થાપક શ્રીમન્નસિંહાચાર્યજી વિશે સ્વામી. શિવાનંદજી નોંધે છે કે, He was not an ordinary man. He was a yogi. He was a Swayam Siddha." શ્રી કિશનસિંહ ચાવડાએ પણ કહ્યું છે, “ગુજરાત અને ગુજરાતી સાહિત્ય ઉપર આ અલૌકિક વિભૂતિની અસર ઐતિહાસિક બની જાય એટલી વ્યાપક હતી, અને ગુજરાતની સંસ્કારિતાના વિકાસમાં આ મહાનુભાવનું અર્પણ અવિસ્મરણીય બની જાય તેટલું અપૂર્વ હતું”. પ્રસ્તુત ગ્રંથના આરંભમાં શ્રીમન્નસિંહાચાર્યજીના દીપ્તિવંત જીવનકાર્યના ઉલેખ માથે વર્ગના મહાપુરુષે, નારીરત્ન અને સમગ્રતયા સંસ્થાએ ગુજરાતને કરેલા સેવા પ્રદાન અંગે પશ્ચાદભૂમિકા આપી છે તેથી વર્ગની સ્થાપનાનું હાર્દ અને તેને સમયસંદર્ભો સ્પષ્ટ થાય છે. મૅડમ ઑસ્કી જેમને ગુજરાત થિયોસોફીકલ સોસાયટીનું નેતૃત્વ સોંપવા ઇરછે કે મહારાજા સયાજીરાવ ત્રીજા જેમને સામેથી મળવાનું ચાહે એવા શ્રીમનૃસિંહાચાર્યજી, અપ્રતિમ નમ્રતાના પ્રતીક મહામા વિશ્વવંદ્ય' અને ભગવાન શ્રીમદ ઉપેન્દ્રાચાર્યજી-એ ત્રણેય આધારસ્તંભ સમી મહાન વિભૂતિઓના વિશાળ પ્રેરક સાક્ષરજીવનને વિસ્તૃત અભ્યાસ રજુ કર્યો છે. વળી વર્ગના વાતાવરણમાં પ્રબુદ્ધ થયેલી અનેકવિધ પ્રતિભાઓને પરિચય આપવા પ્રયાસ કર્યો છે તેમાં કેટલાંક ઘુતિમંત નારીરત્નોને પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત વર્ગનાં વિવિધ સામયિકો અને ઉત્સવોએ સાહિત્યસંસ્કારની પીઠ તરીકે જે સેવા બજાવી છે તેને ખ્યાલ અતિમ પ્રકરણમાં આપ્યો છે. આ ગ્રંથનું મહત્ત્વ સાંપ્રતકાળમાં એ રીતે પણ વધી જાય છે કે, “હજારે પૃથ્યોમાં પથરાયેલા, વર્ગના વિપુલ સાહિત્યમાં કયાંય કોઈની-કોઈ ધમતત્વની શાખાની-દેષપૂર્ણ ટીકા કે નિંદાને અનુસાર ય જોવા મળતો નથી એટલું જ નહી પણ જે તે વિષયની તેના લેખકના હાથે તટસ્થપણે, નીડર અને સમ્યફ રીતે, સંપૂર્ણતઃ સાંગોપાંગ સમાલયના થયેલી જોવા મળે છે. એ હકીકત એની બિનસાંપ્રદાયિકતા અને ઉદાર સહિષણતાની દ્યોતક છે.” તેની પ્રતીતિ લેખકે કરાવી છે. શ્રી જ્યોતીન્દ્ર દવેના શબ્દોમાં “વર્ગનું સાહિત્ય માત્ર ધાર્મિક સાહિત્ય નથી.” આ ગ્રંથકર્તાએ એ બતાવી આપ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રજાજીવનને સુરુચિપૂર્ણ રીતે પડનાર, વ્યવહારુ આ વર્ગ દ્વારા સમગ્રપણે એક મોટું કામ ચાલી રહ્યું હતું અને તે આપણી સમસ્ત પ્રજાના કાયાક૬૫નું. For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir uથાવલોકન | કવિ હસિતકાન્ત બચે તો શ્રીમદ્દ ઉપેન્દ્રાચાર્યજીને એક સાહિત્યિક કે ધર્માચાર્ય જ નહીં પરંતુ એક રાષ્ટ્રશિપી તરીકે નવાજ્યા છે. મહાત્મા ગાંધી માટે “એક ભારતને સાચે માનવી-” ગરબે રચનાર, મીઠાના સત્યાગ્રહ પછી મીઠું ખાવાનું છોડી દેનાર, રાષ્ટ્રપ્રેમી શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી અને સહજ રીતે યોગની ક્રિયાઓ શીખવી દેતા આદર્શ શિક્ષક, સાધક, યોગી, સમાજસેવક, સંયોજક, કવિ, સાહિત્યકાર, તંત્રી વગેરે અનેકવિધ રૂપમાં ઝળહળતા મહાત્મા વિશ્વવંદ્ય દ્વારા નિર્મિત અને સંવર્ધિત આ વર્ગને શ્રી રમણલાલ વ. દેસાઈએ વેદાંત, ઉપનિષદની ધારાને નવા દેશકાળના સંદર્ભમાં મૌલિક રીતે અભિવ્યકત કરતા વર્ગ તરીકે બિરદાવ્યો છે તે સર્વથા યથાર્થ છે. વળી વર્ગના અગણિત કવિઓ અને ધુરંધર વિદ્વાને એ ધર્મતત્વ અને જીવન પગી વિષયો પર મંથે અને લેખ લખ્યા છે અને સમાજની અને સાહિત્યની ઉત્કૃષ્ટ કોટિની સેવા કરી છે. પ્રચારની કે પ્રસિદ્ધિની ખેવના કર્યા વગર વગે કરેલી સમાજની વિવિધલક્ષી સેવા ઐતિહાસિક દૃષ્ટિએ પણ અત્યંત નોંધપાત્ર છે. આ ગ્રંથના રચયિતાએ નોંધ્યું છે તેમ શૈશ્વર્યસંપન્ન આચાર્યપુરષોએ અને નારીરનેએ • ચમત્કાર ” નામના પ્રતને વર્ગમાં પ્રવેશવા દીધું નથી એ સાચે જ આ વર્ગની વિલક્ષણતા છે. વળી શ્રીમમ્નસિંહાચાર્યજીનાં યોગનાં સૂમ રહસ્યને બોધ કે “વિશ્વવંઘ'ની "ગિની કુમારી'ના યોગ અને ગક્રિયા અને તેની વિવિધ મુદ્રાઓના આલેખનમાં આ ગ્રંથના લેખકનાં જ્ઞાન અને અભ્યાસની પ્રતીતિ થાય છે. ખૂબ ઊંચી કક્ષાના, સાધનાને અંતે જ સમજાય તેવા સાહિત્યને વિસ્તૃત પરિચય, એક સાધકના સુપુત્ર હોવાથી તથા પોતે પણ એક સાધક હોવાને નાતે, ગ્રંથકર્તા સહજપણે કરાવી શક્યા છે. આ વર્ગની વાટિકાને વિકસાવનાર શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી પર લેખક મન મૂકીને વરસ્યા છે—હેત, ગુરભક્તિ અને અહોભાવથીઅને સાબિત કરી આપ્યું છે કે ગસિદ્ધ પિતાને વાર મેળવનાર, પ્રતિભાવંત ધર્માચાર્ય ઉપેન્દ્રાચાર્યજી પિતાના સમયથી ઘણા આગળ હતા. જીવતક અને દેશોન્નતિ સંબંધી ઘણુ સારી બાબતના પુરસ્કર્તા અથવા પ્રોજક અને સંપષક હતા. તેજસ્વી તારકદના પરિચય દ્વારા લેખકે વર્ગના સમસ્ત નમંડળનું તાદશ્ય દર્શન કરાવ્યું છે. વર્ગનાં જે નરરત્ન અને નારીરતનાં વિરાટ વ્યકિતને ઉલેખ કર્યો છે. તે પૈકીના પ્રત્યેકના જીવન અને સાહિત્યકર્મ વિશે સ્વતંત્રપણે સંશોધન કરી શકાય તેવી શક્યતાઓ છે. એમ કહી શકાય કે પ્રસ્તુત ગ્રંથ દ્વારા લેખકે ભાવિ સંશાધને માટે જાણે કે અનેક દ્વાર ખોલી આપ્યાં છે. વર્ગના ચિંતનાત્મક ગદ્ય અને પ્રવાહી શૈલીમાં આલેખાયેલા સાહિત્યના આ દર્શનથી જેઓ આ વર્ગના સાધકો નથી કે વર્ગ સાથે સીધી રીતે સંકળાયેલા નથી તેવા સુજ્ઞજને અને જિજ્ઞાસુઓ પણું વર્ગ તરફ આકર્ષાય એવી ખૂબી આ ગ્રંથમાં છે. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવદત્ત જોશી - વર્ગના વરિષ્ઠ શ્રેયસ્સાધક કવિવર શ્રી રાજેન્દ્ર શાહને અર્પણ થયેલ આ ગ્રંથમાં ગ્રંથકર્તાએ વર્ગના વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્યની વિસ્તારથી સમાલોચના કરી છે. ગ્રંથના અંતે આપેલ સાહિત્યસૂચિ પરથી પણ વર્ગના સાહિત્ય પરના પ્રભાવને ખ્યાલ આવે છે. વર્ગના ૧૦૧ જેટલા સંઘે ઉપરાંત અન્ય લેખકોના ૭૫ જેટલા પ્રથ, હિંદી-અંગ્રેજી પુસ્તકો અને ૨૫ જેટલાં સામયિકોની વિપુલ સામગ્રીને વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ કરીને લખાયેલ આ મહાનિબંધ આ વર્ગની સંસ્કારસેવા અને સાહિત્યસેવાની અગત્યની નોંધ કરતે એક મહત્વને દસ્તાવેજ છે એમ કહી શકાય. આ વિશદ કાર્ય માટે લેખક પ્રા. ડૉ. લવકુમાર મ. દેસાઈ ધન્યવાદના અધિકારી છે. સાથે સાથે આવા ઉત્તમ ગ્રંથને પ્રકાશિત કરવા માટે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયને પણ અભિનંદન ધટે છે. ક૯૫ના બારોટ ૨૯, સુજાતા સોસાયટી, અકોટા, વડોદરા. આપણી વાત” લે. રણજિત એમ. પટેલ, “અનામી', . અનામી પ્રકાશન, ૨૨/૨ અરુણોદય સોસાયટી, વડેદરા-૩૯૦ ૦૦૫, આ. ૧, ૧૯૯૧, પૃ. ૮ + ૧૬૦, કિં. રૂા ૫૦ = ૦૦. - અછાંદસની બોલબાલામાં “ અનામી ને કાવ્યસંગ્રહ જતાં પહેલું ધ્યાન ખેંચે છે છેબહતા, જે આ સંગ્રહનું આકર્ષક પાસું છે. બહુધા શિખરિણીને પ્રયોગ છે. એ નોંધવા જેવું છે કે જે કવિએ હદે આત્મસાત કર્યા હોય એની અછાંદસ કવિતામાં પણ કોઈકે છંદને લય લહેરાતો હોય છે, જે સંતર્પક નીવડે છે. ઉદાહરણ તરીકે અછાંદસથી ઊધડતા “તિમિરે તેજ'માં પરંપરિત મનહર છંદનું લયગુંજન સંભળાયા વિના રહેતું નથી જેમકે- “ આઠ આઠ દાયકાને સહકાર મૂ--ફળે મુક્તિ-શાખે” (પૃ. ૬૯ ). છાંદસ-અછાંદસ સાથે ગીતકા, ગઝલ પણ ઠીક ઠીક સંખ્યામાં છે. પ્રતિકાવ્ય જેવા પ્રયોગ છે તે મધ્યકાલીન શામળશાઈ છપ્પા પણ છે. પ્રકારવિ સાથે વિષયવૈવિધ્ય નોંધપાત્ર બની રહે છે. પ્રણય, પ્રકૃતિ, પ્રભુ, તત્ત્વચિંતન, શહેરીજીવન,, પૌરાણિક પાત્રો, માનવીય સ્થિતિ કે પરિસ્થિતિ એમ વિવિધ વિષયે સાથે નિર્વેદ, વિષાદ, વિસ્મય, પ્રસન્નતા, કૃતાર્થતા, આરત, પ્રાર્થના, સ્વીકૃતિ એમ અનેક ભાવોની સૃષ્ટિમાં અવગાહન થતું રહે છે વિષાદના ભાવમાં બહુધા સંસ્મરણોની ભૂમિકા નિમિત્ત બન્યા કરે છે, વિતેલાં વર્ષોના ફલક પર ચિત્રો પસતાં કંઈ આછાંઘેરા, કટુ-મધુ સ્મૃતિથી ઉભરતાં, ”, (વીતેલાં વર્ષોના પુ. ૪) For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થથાવલોકન ૧ એ ભાવ “આપણી વાત ને કેન્દ્રસ્થ ભાવ છે. પ્રણયનું સંવેદન પણ મોટેભાગે સ્મરણ રૂપે જ અભિવ્યક્ત થયું છે. સંગ્રહમાં જીવનની ધણીબધી ગતિવિધિઓને આલેખ છે. અદષ્ટની વીકતિ સાથે નિયતિવાદને સ્વીકાર છે. મૃત્યુ માટેની તૈયારી અને અkતની અનુભૂતિ માટેની ઝંખના છે. પહેલું જ કાવ્ય “હવે ?'-કેન્દ્રથી પરિઘ તરફ કાલ્પનિક રીતે જઈ આવ્યાને વરસ વીતી ગયાં. ખરેખર પરિઘ પર પહોંચ્યા પછી કેન્દ્ર તરફ જઈ શકાય ખરું? બાલ્યાવસ્થામાં દાદાની ભૂમિકા ભજવી શકાય પણ દાદા બન્યા પછી ફરીથી બાળક બની શકાય ખરું? વૃદ્ધાવસ્થામાં સ્મરણેને સથવારે માણસ જીવે છે. દાદાની પાધડી, લાકડી વગેરે લઈ દાદા બનવાની શિશુક્રીડા કરેલી તે ભૂમિકા વાસ્તવિક બનતાં જીવનને ઉત્તમકાળ વહી જવાને વિષાદ સાર્વજનીનતા પામીને શિખરિણીના લયમાં આસ્વાદ્ય બની રહે છે. “હવે?' માંને પ્રશ્નાર્થ–ગળે ભેરવાઈ ગયેલું પ્રશ્નાર્થચિહ મૂગું ઊંડું સંવેદન સૂચવી જાય છે. “હવે ?”ના પ્રશ્નનો ઉત્તર બીજા જ કાવ્ય નિર્વેદ 'માં છે, જીવવું એ મનુષ્યની નિયતિ છે. જીવન ક્ષણભંગુર છે પણ એ ક્ષણ પણ જીવી શકાય છે. સુખની કલ્પનાના કેફમાં જીવતાં, જીવન પૂરું થયા પછી મરણ આવે તેને અમૃતના કુંભ તરીકે સ્વીકારી લેવાની કલ્પના મરણને સવ બનાવે. સંધ્યાકાળથી રાત્રિ સુધીની પ્રતિલીલા અને એમાંથી જન્મતું સંવેદન મળે પિતાનું માં છે. આકાશરૂપી બીન ઉપર અદષ્ટ નખલીથી સર્જાતું સંગીત જીવ-શિવની એકતાની અનુભતિ સુધી લઈ જાય છે. સૂર્યને પોતાનું આકાશ મળી ગયું છે એવું જ દરેકને પોતાનું આકાશ મળી જાય તે આભા નીખરે ખરી. રાત્રિના આકાશદર્શને કવિને મુગ્ધ કર્યા છે. દૂર્ગધરતિ ”માં “ સહજ દુર્ગધ શું રતિ” છે. હોસ્પિટલમાંની અનેક પ્રકારની ગધોની વાત કરી એ પ્રત્યેની રતિ પછી “ વિશ્વમ મતિ ?” એવા પ્રશ્ન મૂકે છે પણ કટાક્ષ છતો થાય છે. “ નવી સંસ્કૃતિનાં પ્રદૂષણ, હવામાન, સલિલે, નભેને પાતાલે અ! ખુશનશીબી મનુજની!” “ સહીને દૂર્ગધ મનુજ-પ્રકૃતિની અસહ જે સુગંધે સુષ્ટિની, વિરલ ગુણ ભારે શકું સહી !” (પૃ. ૧૧) મંથરા નવા નવા સ્વરૂપે સમાજમાં હોય જ છે. બધા મત્યમાં એ સનાતન પાત્ર અ-મૃત છે. ને ગમે તે જગ-જીભ જજે, નવે નવે રૂપ હું, ક૬૫ કપે.” (“હું મંથરા '...પુ. ૨૧) - એના વ્યકિતત્વનું એક ઉજળું પાસુંસ્વા ૧૬ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ દેવદત્ત જોશી “ હિતષિણ કેમ બનું ન જેનું, સદાય ખાધું લૂણ : રાજમહેલે ? કુંજા શી દાસી ! મર મંથરા ગતિ? ચલાવું ના રાજનીતિ વિષે મતી ?” (પૃ. ૨૦) મંથરાની આ સ્વગતોક્તિમાં એ દુષ્ટપાત્રને નવેસરથી વિચાર થયો છે. ઉમાશંકરે પણ મંથરા ' પદ્યનાટકમાં મંથરાની ઉકિતરૂપે આ પાત્રનું નવું અર્થધટન કર્યું છે. મંથરાને માનવપરિમાણથી દૂર લઈ જઈ વિધાતાની કારમી શક્તિ જેવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે હું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય, - આખા ય આ બ્રહ્માંડને બુકડો હું કરી દઉં.” મંથરા”, “સમગ્ર કવિતા', પૃ. ૬૧૯) એવું જ “દુર્યોધન સી યુગ માં દુર્યોધનના પાત્રની સનાતનતા વર્ણવી છે. કુંભકર્ણને ”માં કુંભકર્ણને બંધુનિક, સીતા પ્રત્યે માતૃભાવ અનુભવનાર તરીકે બિરદાવી દુષ્ટ પાત્ર પ્રત્યે નો દષ્ટિકોણ (પ્રેમાનંદ જેટલે જને) આપે છે. “આપણી વાત 'માં વ્યથા જાને જીરવી જવાની વાત છે. વ્યથા કોઈને કહેવાની નહિ. પિતાને ક્રોસ તે પિતે ઉપાડવો !” (પૃ. ૨૫) રાજેન્દ્ર શાહના ગીત “ ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર ?"નું સ્મરણ થાય. “ચલ રે સખી ! ' એ કૃષ્ણવિષયક કાવ્યને ઉપાડ જ ઉપડવાને મિજાજ (Mood) પ્રગટ કરે છે–“ચલ, રે સખી ! વૃંદાવન” (પૃ. ૨૫) ટી. એસ. એલિયટની Let us go then, you and I પંક્તિને ઉપાડ મનમાં ચમકી જાય. ચલતારામ'ની ઉપાડપંક્તિ “આપણે તો જ ચલતારામ ”માં સહજ સ્વાભાવિક જીવનની મસ્તી પ્રગટ થાય છે. સંસ્કૃતિની સૌથી વધુ ફિકર કવિને હોય છે. વાનરથી આઈનસ્ટાઈન'માં ઉત્ક્રાન્તિના ક્રમમાં ચન્દ્રલોક સુધી પહોંચ્યા પછી મનુષ્યસંસ્કૃતિને શિખરે આસુરી બળે પહોંચી જતાં લાગતાં ઉત્ક્રાતિક્રમમાં વિનિપાતની ખીણમાં પડવાને તો ક્રમ નથી ને ? એમ કવિ દહેશત અનુભવે છે. અહંના અંધકારને બદલે માનવ્યના ઉદયથી સંસ્કૃતિને સાચો ક્રમ જળવાય એમ સૂચવે છે – “ દૂકાર વાદળ વચે ધન અંધકાર, માનવ્યના ઉદયથી ઊઘડે હવાર ” (૫. ૨૯) એક વાર' માંનું મધ્ય આસ્વાદ્ય છે “મેં તો એકવાર દર્પણમાં જોયું, 'ને મન મારું મેહ્યું, કે વાડીમાં આંબલે મંજરીઓ મહે”. (પૃ. ૩૦) For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાવલોકન મુંબઈ–અમદાવાદ-સુરત જેવાં શહેરની બદલાતી સૂરત-બદસૂરતનાં કાવ્યના અનુસંધાનમાં વડોદરા વિષેનું “ આ સાલું શહેર છે?” કાવ્ય છે. જેનાં સર્વ સામાન્ય લક્ષણે લગભગ દરેક શહેરમાં હોય એવી શહેરજીવનની કૃત્રિમતા વિષમતાનું ચિત્ર છે. “આ તે સાલું શહેર છે ? કે કાળો કેર છે! ” બીજી જ પંક્તિમાં ૫રિસ્થિતિની વક્રતા પ્રત્યે કટાક્ષને કાકુ છે જે અવતરણચિહ્ન દ્વારા પમાય છે - “ “બરોડા સીટીની મહીં એ ય લીલાલહેર છે,’ નાનામોટા છ વિભાગમાં પથરાયેલા કાવ્યમાં સંસકારનગરી વડોદરાને વાસ્તવિક ચહેરો બતાવતાં શહેરના વૈભવી વિસ્તાર અલકાપુરીથી પ્રારંભ કરતાં કહે છે-“ અલકાપુરીનું નાળુ ! જાણે નરકાપુરીનું હારું !” વિશ્વામિત્રી નદી એટલે પ્રદૂષણને પ્રવાહ–“રીવ્યુલેટ કહે, અતિ ૩ક્તિ “ ગદે વહેળા !'” એ સત્યોકિત !” (પૃ. ૩૧ ). આ તે સાલું શહેર છે? એ ધ્રુવપંક્તિ છે. ગાય-ભેંસે-ઘેટાં-મુંડ વગેરેને કારણે રાજમાર્ગો ગંદા બન્યા છે. એ ચિત્ર આપ્યા પછી ભરવાડો અહિસ્તા અહિસ્તા ચાલે છે જે “ગોકુલવૃંદાવન ધડદીયા ગો-પાલ-ભરવાડો-ભૈયા” છે કહી પરિસ્થિતિને વિરોધાવી છે. પ્રદૂષણવ્યાસ શહેરમાં “તરણું તૂટે જે ધરણી પર, તારક તૂટે તો નભ ઉપર” અને “સ્લમથી ભૂંડી અનેક ચાલ ” પછી કટાક્ષ “કેવી લીલાલહેર છે !' અલકાપુરીમાં લકો-“સોડા-શરાબ–પાને ઝૂમે અલબેલા અલબેલી ઘૂમે!” અને “અલકાપુરી નથી બરડા ! ઝાઝા દુખિયા, સુખિયા થોડા.” આવું શહેર નેતાવિહોણું છે “ફહે, કેવું આ શહેર છે ? કોઈ નથી મહાજન કે નેતા ? ' લોકહદયને કોઈ વિજેતા ? ' દોરે, પોષે, દિશા દાખવે, નિર્ભકતા કટુ સત્ય ભાખવે! (પૃ. ૩૩) દિશા-દષ્ટહીન મંઝિલ કેવી? અંધે-અંધ દરવણ જેવી ! ” માં અખાની પંક્તિ “સામસામે બેઠાં ધૂડ”નું સ્મરણ થાય. “કરણ કરશે તે “ભરવાના”, દીવા નીચે અંધેર છે” જેવાં સર્વસ્વીકૃત સમાજમાન્ય સભ્યો વણાઈ ગયાં છે. છું, શું કરું છું!' ગઝલમાં-“હવે શેષ જીવનમાં ગતને સ્મરું સ્મરણથી, જીવન-ખાલીપાને ભરું છું.” હું તેયારી છેલ્લી ઘડીની કરું છું.” (પૃ. ૪૦) આ ભાવ ઘણી કવિતામાં પ્રસરેલો જણાય છે. આ ધરા ગુર્જરી' ઝૂલણાના લયમાં ગુજરાતનું ગૌરવગાન છે, “આ જ આપણે ભારતદેશ?’માં ભારતનું મહિમ્નસ્તોત્ર છે. “આ જ અમારી ભરતભૂમિ કે ?’માં ઐતિહાસિક પરિવતનાને આલેખ આપી “ શીખ્યાં ન સમજ્યા કશું ઇતિહાસે ભૂલની કૂંડી વેણુકાર” છતાં દેશ અખંડ એની અસલી તાકાતને લીધે છે. એ તાકાત વિશ્વશાંતિ, સર્વોદય, પ્રેમ, For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ દેવદત્ત સંશ અહિંસા “એક પિતાનાં સો સંતાને 'ની ભાવનામાં છે એમ કવિ કહે છે. “ આ અષાઢની હેલી ?' માં “ગગન-જોગીની મેઘ-જટાથી ગંગાજી રહેતાં રેલી” જેવી સરસ રૂપકાત્મક સછવાપણુયુક્ત પંક્તિ છે. “ છકેલી ' રેલી ” “કેલિ' “ નવેલી ” “ બેલી” જેવા પ્રાસાનુપ્રાસ વણાયા છે. એક વાર બસ'માં...અખંડ ભારત માટે કૃષ્ણને પ્રાર્થના કરતા કવિને કૃષ્ણસમયનાં પાત્રો વર્તમાનમાં દેખાય છે. એ પરિસ્થિતિમાં કૃષ્ણની અનિવાર્યતા જણાય છે. ‘ભલે પ્રલય થઈ જાય 'માં-“ કરાલ દષ્ટા એવી ખાલ ભસ્મ અસદ્દ થઈ જાય ”. એમ કાળપ્રભુને પ્રાર્થના પણ કરી લે છે. “ધન્ય જશોદા ’માં જશોદાની ધન્યતા વ્રજભાષાની છાંટ સાથે ગવાઈ છે, જેમાં “કર્મનકી ગત, ઋણાનુબંધ સબ” કમની ફિલસૂફી છે. માનવીની વિશેષતા” મનહર છંદમાં દલપતરામના ” ઉંટ કહે'ના પ્રતિકાવ્ય જેવું છે. પ્રાણીઓ પિતતાની વિશિષ્ટતા કહે છે. પછી “ અધિકતા આપણી જ આવે રૂડા ખ્યાલમાં,” પશુપરિષદને આ ઠરાવ સાંભળી માનવીને પ્રતિનિધિ કહે છે ગુણ અવગુણ સહુ આપમાં તે એક એક જાતિમાં અમારી તે અઢારે એકસામટા !” (૫. ૭૮ ) તમારી એ વાણી માં પ્રણયનાં સંવેદને સંસ્મરણાત્મક ભૂમિકાએથી આલેખાયાં છે. સોનેટની શરૂઆત પહેલાં “હદયમાત્ર જાણે છે પ્રીતિયોગ પરસ્પર ' એ ભવભૂતિની, અનુવાદિત પંક્તિ કોંસમાં અવતરણચિહમાં કહેવાઈ છે. પ્રિયતમાના વતનમાં ” પણ અણુયાનુભૂતિ મરણોરૂપે છે. એમાં “તૂટ્યા વીણા-તારે અસલ સૂરને ના ધરી શકું”ની નિરાશા સાથે “લીલા સર્વે માનું સમયની ! કશું ના કળી શકું'” જેવો નિયતિવાદ છે. “ધાર્યું તે 'માં પણ આ જ પારંપરિક શ્રદ્ધાને સુર છે. ચંદ્રમણ'માં “ કુરંગ માતંગ પતંગ ભંગ”...એ શ્લેક સંદર્ભમાં માયાવી જીવની સ્થિતિ વિચાર્યા પછી “ અરે! આ નિયતિ દેવી! માનવીની ! પ્રવાહમાં કર્મના, ઢસરડાનું છા, સંક૯૫ ના કશું?” (૫. ૮૪) અંતે જીવાત્મા એ અમૃતસ્ય પુત્રા : છે એવું સમાધાન-આશ્વાસન લીધું છે. “હવે હું થાક્યો છું ” સરી ગયેલા સમયને સદુપયોગ ન કરી શકવાના પશ્ચાત્તાપ સાથે મરણના આકર્ષણની વાત પણ કહી જાય છે--વિહંગે જાવાનું છરણનીડ છાંડી, નવનીડે?” અને “ હવે લડે હંસા ! અવનવલા કો ગગનમાં. ” “નેતિ-ઈતિ માં પ્રકૃતિનાં વિરાટ તો, પુ૫, બાળક. માતા બધાને બ્રહ્મતત્વ તરીકે જોવાનો પ્રયત્ન કરતાં સૌનેટના અંતે નેતિ-ઈતિ ગહન તત્ત્વ કશું ન જાણું, પ્રત્યક્ષ જે શ્વસી રહ્યું, સહજે પ્રમાણું ” (૫. ૯૬) અને કહે છે તે “ આ પ્રત્યક્ષ મુખેમુખ વાતે કરે ” ના સહજ તત્ત્વની સ્વીકૃતિ છે. “મા : 'માં “ જાબાલિ-કેતાનચિ” જેવી શબ્દ લીધી છે. જેફ ને તૃષ્ણા'માં કરાયાની ઉક્તિ અંગે ગલિત પલિતં મુંડ” વગેરેની પ્રેરણું જોઈ શકાય. “નયન માં For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાવકને (૨૫ વેણીભાઈ જેને “ઉનાં રે પાણીનાં અદભુત માછલાં ” કહે છે તે નયનમાં વ્યક્તિત્વ સમગ્ર પ્રગટ થાય છે. એ વિષે-“બધાયે ભાની ચરમ અભિવ્યક્તિ નયનમાં”. છગનભાને માટે લખાયેલા પાંચ વિભાગના કાવ્ય “મુખર્ષમાં દુખપ્રધાન સુખ અપથકી ભરેલી માનવજીવનની ઘટમાળની વાતમાં—“ વિદ્યુપ્રભા ક્ષણ શું મૌક્તિક વીંધવાનાં ”. એ પંક્તિમાં અન્ય સંદર્ભે વીજળીને ઝબકારે મોતી પરોવવું પાનબાઈ !” એ ગંગાસતીની પંક્તિને સ્મરણઝબકાર થાય. સંમતમાં ભગવાન બુદ્ધ, પૂ. યોગેશ્વરજી, ગાંધીજી, વિનોબાજી, સરદાર પટેલ, જયદેવ શુકલ જેવાં વ્યકિત/વિભૂતિવિષયક અન્ય કાવ્યો ધ્યાનાર્હ છે. “ના માં નકારાત્મક અનુભૂતિ ગેય ઢાળમાં કાવ્યાત્મક બની રહે છે“મારી આંખોની સામે અટવાય, દેખાય ના ! મારા મનડાની કેવી આ રીત ! | (પૃ. ૧૨૬ ) કળાય ના. મૂક અજપે 'માં મુક્ત ગગનનું આહત પંખી પુરાયું શું નીડે! જેવાં જનાં પ્રતીકોને વિનિયોગ છે. ચાર ભાગમાં વિસ્તરતા ધનપ્રશસ્તિ'માં શામળશાઈ છાપાને સફળ પ્રયોગ છે– વિશ્વચક્રનું અંજન મંજન મહેલાતનું, કલા-કવિતા રંજન, ભંજન ભડ વાતનું.” (પૃ. ૧૪૩) જેવા પ્રાસાનકાસ સાથે છપાને અંતે “ભણે અનામી ૨ક”ની કવિછા૫ છે. ક્રિનિંગ 'માં આઝાદીના ચાર દાયકા પછીની દેશની દશાનું ચિત્ર “ભીતરથી તે વરવો વેશ” ધ્રુવપદ દ્વારા દર્શાવ્યું છે. “કેટકેટલાં રૂ૫૨'માં વિરાટ ઈશ્વરને પ્રાણપ્રિયા તરીકે અનુભવી એના સ્વરૂપમાં ભળવાની આદત છે. “મારો સાયબો તો’ પ્રકૃતિકાવ્યની પડ છે ઈશ્વરવિષયક ગીતકાવ્યને નમૂને બની રહે છે. નથી જોઈતું' માનવ અને પ્રભુ વચ્ચેની સંવાદાત્મક અભિવ્યક્તિ છે, જેમાં મન હેવું એ માનવ સેવાને પુરાવો છે, મન છે તે મનન છે, મનનાં સંચલનોથી અકળાવાની જરૂર નથી વગેરે વિચારો રજૂ થયા છે. એના અનુસંધાનમાં મનનાં વિવિધ રૂપોને દર્શાવતાં મન મુજ ' “મન તું?” “કેમ કરી સમજાવું!” “ગા, મની' જેવાં મનવિષયક કાવ્યો જોઈ શકાય. મળી જાય 'માં પક્ષી જીવનને બિરદાવતાં પાંખના અભાવની મનુષ્ય જીવનની અધૂરપ દર્શાવી છે. પેલા પંખીને જોઈ મને થાય” એ ઉપેન્દ્રાચાર્યજીના બાળગીતનું અનુસંધાન દેખાય. * કેટકેટલાં?’માં સંસ્કૃત સાહિત્યની અસર જોઈ શકાય-વાજે નાનતા મિં દિમી અને જ અને સંસાર કિમતમય: fક વિષમય ને વિચારવિસ્તાર જણાય. સંસ્કૃતપ્રચુર ભાષાવાળા કાવ્ય પરબ્રહ્મ” આગળ સૂચક રીતે “ આપણી વાત પૂરી થાય છે. આમ સમગ્રતયા જોતાં કે, સુભાષ દવે કહે છે તેમ “ અવસાદ અને આનંદ-એવી પરસ્પર વિરોધી ભાવસ્થિતિઓની અનુભૂતિ “ આપણી વાત ”નું ભાવજગત છે. ગ્રામ્યવિદ્યા મન્દિર, મ. સ. યુનિવર્સિટી, દેવદત્ત જોશી વડોદરા, For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir тбо THE GAEKWAD'S ORIENTAL SÉRIES GOS. Nos. 30 TATIVASANGRAHA-Vol. 1 (Sanskrit Text )-Edited by Pandit Embar Krishnamacharya (Reprinted; 1984) Rs 165 oo 156 GANGADĀSA-PRATĂPAVILĂSA-NĂTAKAM-by Ganga dhara-- Edited by B. J. Sandesara and Pandit Amritlal M. Bhojak (1973) Rs. 12.00 157 ZAFAR UL WĀLIH BI MUZAFFAR WA ALIHI-An Arabic History of Gujarat Vol. II-by Abdullah Muhammad AlMakki Al-Āşafi Al-Ulughkhāni Hajji Ad-Dabir, Translated into English by M. F. Lokhand wala (1974) Rs. 50.00 158 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARĀTRĀGAMA, Vol. I-by Daniel Smith (1975) Rs. 50.00 159 SATYASIDDHISĀSTRA-of Harivarman, Vol. 1 Sanskrit Text from Chinese translation by N. A. Sastri (1976) Rs. 65.00 ĀGAMAPRĀMĀŅYA-of Yamunācārya-Edited by M. Narasimhachary (1976) - Rs. 18.00 бI SMRTICINTAMANI--of Gangaditya-Edited by Ludo Rocher (1976) Rs. 26.00 162 VRDDHAYAVANAJĀTAKA-of Minarāja, Vol. 1-Edited by David Pingree (1976) Rs. 94.00 163 VRDDHAYAVANA JĀTAKA-of Minarāja, Vol. II--Edited by David Pingree (1977) Rs. 64.00 SODHALA-NIGHANTU ( Nāmasangraba and Guņasangraha ) of Vaidyācārya Sodhala-Edited by Priya Vrat Sharma (1978) Rs. 53.00 165 SATYASIDDHI SĀSTRA-of Harivarman-Vol. II (English translation )-by N. A. Sastri (1978) Rs. 92.00 166 SAKTISANGAMA TANTRA-Vol. IV : CHINNAMASTĀ KHANDA-Edited by Late B. Bhattacharyya & Pandit Vrajavallabba Dvivedi (1978) Rs. 49.00 167 KRTYAKALPATARU—of Bhatta Laxmidhara : PRA TIŞTHĀKĀŅDA Vol. IX-Edited by Late K. V. Rangaswami Aiyangar (1979) Rs. 53.00 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARĀTRĀGAMA-Vol. II-AN ANNOTATED INDEX TO SELECTED TOPICS by H. Daniel Smith (1980) Rs. 41.00 169 NYAYĀLANKĀRA-of Abhayatilaka Upadhyāya Edited by A, L. Tbakur & Late J. S. Jetly (1981) Rs. 143 00 170 TRCABHASKARA by Bhāskararāya Edited by R. G. Sathe (1982) Rs. 53.00 171 ŚRI GAŅEŠAVIJAYAKĀVYAM Edited by B. N. Bhatt Rs. 46.00 Can be had of : MANAGER, UNIVERSITY PUBLICATIONS SALES UNIT, University Press Premises, Near Palace Gate, Palace Road, Baroda-390 001, Gujarat, India. · 168 For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ૧૨૭ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ–નારાયણ દેસાઈ, પ્ર. અમૃત મેદી, મંત્રી, શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન આશ્રમ, અમદાવાદ૩૮૦૦૨૭ આ. ૧, ૨, ઑકટોબર, ૧૯૯૨, પૃ. ૮૦૦, કિં. રૂ. ૫૦ = ૦૦ શ્રી નારાયણ દેસાઈએ “ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' લખી પિતાના પિતા, ગાંધીભક્ત, ગાંધીજીના સચિવ તથા માનસપુત્ર શ્રી મહાદેવભાઈ હ. દેસાઈનું સર્વથા ઉચિત પિતૃતર્પણ કર્યું છે. તે અંગે તેમને કેટલાય ગ્રંથ ઊથલાવ્યા તથા કેટલાય માણસની મુલાકાત લીધી તથા કેટલુંયે અપ્રકટ પત્રસાહિત્ય પણ ધ્યાનથી જોયું. ગાંધીસાહિત્યના પ્રખર અભ્યાસી શ્રી ચી. ના. પટેલે “મહાદેવ દેસાઈ : ગાંધીજીના ગણેશ અને હનુમાન” શીર્ષકથી પ્રસ્તાવના લખી મહાદેવ દેસાઈના વ્યક્તિત્વ અને કૃતિત્વની વિશેષતાઓ બતાવી છે. શ્રી નારાયણ દેસાઈએ પુસ્તકને સ્મૃતિ, પ્રસ્તુતિ, પ્રીતિ, ધૃતિ તથા આહુતિ-એમ પાંચ વિભાગોમાં વહેંચ્યું છે. સ્મૃતિમાંનું “ મહાદેવ, ઊઠ મહાદેવ ! ઑગસ્ટ ૧૫, ૧૯૪૨ ” પ્રકરણ યરવડા જેલમાં થયેલા મહાદેવભાઈને મૃત્યુ અને પૂર્વાપર ધટનાઓને મામિક વર્ણન કરે છે. મહાદેવ દેસાઈ ટૂંકું જીવ્યા એ વાતને સ્વીકાર ન કરતાં ગાંધીજીએ કહ્યું હતું. :-“ મહાદેવનું કામ પૂરું થઈ ચૂક્યું હતું. તેમણે પચાસ વર્ષ માં સે વર્ષનું કામ કર્યું હતું તે વધુ વખત શા સારુ રહે? ભગવાને તેને શા સારુ રહેવા દે ?" ( પૃષ્ઠ ૧૧). - ઈ. સ. ૧૯૧૫માં ગુજરાતી કાર્બસ સભાની ઈનામી જાહેરાતમાં લોર્ડ મોર્લીની “મોન જોwોમાદા' નું ભાષાંતર કરવા સારુ તેમની પસંદગી થઈ અને રૂા. ૧૦૦૦/નું ઈનામ તેમણે મેળવ્યું. તે જ વર્ષમાં જુન માસમાં અમદાવાદની ડિસ્ટ્રિકટ કોર્ટમાં વકીલ તરીકે સનદ લીધી. તેમણે બંગાળીને અભ્યાસ કરી ટાગોરની “વિત્રાંજા' નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. ૧૯૧૬માં પિતા શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થતાં તેમણે સહકારી બેન્કના ઇ-સપેકટર તરીકે નોકરી સ્વીકારી. ૨-૧૧-૧૭ના દિવસે ગોધરાની રાજકીય પરિષદ વખતે દુર્ગાબહેન સાથે ગાંધીજી પાસે આવ્યા ને છકી નવેબરે ગાંધીજી સાથે ચંપારણની યાત્રામાં જોડાયા. ૧૩માં નેબરથી તેમણે ડાયરી લખવાને પ્રારંભ કર્યો અને ૨૫-૧૧-૧૯૧૭ના દિવસે પિતાની રજા લઈને ગાંધીજીને જીવન સમર્પણ કરી દીધું. તેઓ ૧૯૧૮માં અમદાવાદના મિલમજૂરોની લડતમાં, ખેડા સત્યાગ્રહ વખતે તથા સૈનિકભરતીના કામમાં ગાંધીજી જોડે હતા. ૧૯૧૯માં પંજાબ પ્રવેશને મનાઈ For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા અ‘બાહe યાસ હુકમ ભંગ કરતાં ગાંધીજી પહેલી વાર ગિરફતાર થતાં તેમણે મહાદેવભાઈને પોતાના “વાસ” કહ્યા. મહાદેવભાઈએ પોતાને એવો કોઈ અધિકાર ન સ્વીકારતાં હનુમાનને આદર્શ રાખે. તે જ વર્ષે તેઓ સાબરમતી આશ્રમમાં ટાઈફ્રેંઇડની લાંબી માંદગીમાં પટકાયા. ઈ. સ. ૧૯૨૧ માં મોતીલાલ નહેરના રાજમાર પત્રના તંત્રીપદે તેઓ અલ્હાબાદ ગયા અને પ્રેસ બંધ થતાં તેમણે હસ્તલિખિત દૈનિક કાર્યું. ૨૪-૧૨-૨૧ના રોજ તેઓ પહેલી વાર ગિરફતાર થયા અને જેલ ગયા. ઈ. સ. ૧૯૨૨માં તેઓ નૈની, આગ્રા અને લખનૌની જેલમાં રહ્યા. લખનૌની જેલમાં પંડિત જવાહરલાલ નહેરુ તેમની જોડે હતા. પણ તેમણે આ સમય દરમ્યાન ડાયરી નથી લખી. આ સમય દરમ્યાન તેમણે શરદબાબુની વિરાજવહુ અને ત્રણ વાર્તાઓને ગુજરાતીમાં અનુવાદ કર્યો તથા ઉર્દૂ ભાષા શીખ્યા. જાન્યુઆરીની ૨૭મીએ તેમને લખનૌ જેલમાંથી છોડવામાં આવ્યા. ત્યારબાદ તેઓ નવજીવન માટે લખવા લાગ્યા અને કાકાસાહેબ જેલ જતાં ‘નવજીવન'ના તંત્રી બન્યા. આ બધી ઘટનાઓનું શ્રી નારાયણ દેસાઈએ ખૂબ જ સરળ અને પ્રભાવશાળી ભાષામાં નિરૂપણ કર્યું છે. લેખકની પ્રાસાદિક અને મધુર શૈલી પુસ્તકની ઉપયોગિતામાં વધારે કરે છે. ૧૯૨૪માં એપેન્ડીસાઈટીસના ઓપરેશન પછી પૂનાથી જેલમાંથી છૂટતાં ગાંધીજીએ જ્યારે કહ્યું કે “નવનીવન' અને “વંજ નિકા'નું તંત્રીપદ પોતે સંભાળી લેશે ત્યારે મહાદેવભાઈને આનંદ લંકાથી પાછા આવી રામચંદ્ર રાજ્યભાર સંભાળ્યો ત્યારે ભરત-શત્રુનને થયેલા આનંદથી લગીરે ઓછા નહીં હોય. (૫૪ ૩૪૦) અંગ્રેજો વિશે ગાંધીજીની મુખ્ય ફરિયાદ એ હતી કે તેમણે આ દેશને શારીરિક રીતે, માનસિક દષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ નામર્દ બનાવ્યું. આ વાત એમણે બીજરૂપે હિ થરાદ માં કહી છે અને જીવનના અંત સુધી તેઓ આ વાત કહેતા રહ્યા, મહાદેવભાઈ દેસાઈ ૫ણું વિવિધ રીતે આ વાતની સમજૂતી આપતા રહ્યા. શ્રી નારાયણ દેસાઈ જણાવે છે તેમ મહાદેવભાઈનાં ભાષ્યોને લીધે ગાંધીજીની વાત વધારે સરળ અને વધુ સચોટ બનતી. લેખકના મત મુજબ “૧૯૨૫ થી ૧૯૨૭, એટલે કે ગાંધીજી કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારથી બારડોલી સત્યાગ્રહ થયે (૧૯૨૮) ત્યાર સુધીના કાળના મહાદેવભાઈના જીવન વિશે જે એક વાક્ય વાપરવું હોય તે એમ જ કહી શકાય કે તે કાળમાં તેમણે ગાંધીજીની સેવામાં પિતાની જાતને શૂન્યવત બનાવી દીધી હતી. એમ તે ગાંધીજીની સેવામાં પિતાની જાતને શુન્ય બનાવવી એ મહાદેવભાઈના આખા જીવનને મંત્ર છે, પણ આ કાળમાં તે વિશેષરૂપે એટલા સારુ લાગુ પડી શકે એમ છે કે તે વખતે મહાદેવભાઈ અખંડ ગાંધીજીની સાથે ને સાથે જ હતા. (પૃ૪ ૩૯૨ ) શ્રી નારાયણ દેસાઈના જણાવ્યા પ્રમાણે “ગાંધીજીનાં ભાષણની ને દ્વારા મહાદેવભાઈએ બમણ વફાદારીનું કામ બજાવ્યું. પહેલી વફાદારી ગાંધીજી પ્રત્યે કે જેને લીધે એમના શબ્દોને મર્મ સમજીને એ શબ્દોને ઝીલ્યા. બીજી વફાદારી દેશ પ્રત્યે જેના લોકોને ગાંધીજીના દરેકે દરેક ભાષણથી મહાદેવભાઈ એ વાફેક રાખ્યા.” (પૃષ્ઠ ૫૪૯) For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ , બીજી ગેળમેજી પરિષદમાંથી ગાંધીજી ૧૯૩૧ના ડિસેમ્બર માસમાં ખાલી હાથે પાછા ફર્યા તે પછી તેમની ૧૯૩૨ના જાન્યુઆરીની ૪ થી તારીખે પાછી ધરપકડ થઇ. તે વખતે મહાદેવભાઈ , પણુ પકડાયા અને માર્ચ માસમાં તેઓ યરવડા જેલમાં ગાંધીજી સાથે જોડાયા ત્યારથી પ્રારંભ : કરીને ૧૯૩૩ના ઑગસ્ટની ૧૦મી સુધીની એમણે એમની ડાયરીઓના પ્રથમ ત્રણ ભાગમાં ગાંધીજી, વલભભાઈ અને પિતાની વચ્ચે થયેલા વાર્તાલાપ, સંવાદ, અસ્પૃશ્યતાનિવારણું તથા ગાંધીજીના ઉપવાસ ઈત્યાદેિનાં સુંદર ચિત્રણ આપ્યાં છે. મહાદેવ દેસાઈ ગાંધીજી માટે દાસ, સરદાર માટે ખેડૂત અને પિતાને માટે હમાલ શબ્દનો પ્રયોગ કરે છે. આ બધી જ ધટનાઓને નારાયણ દેસાઈએ સાંગોપાંગ વર્ણન કર્યું છે ને તેમનાં વર્ણનમાં તથા તેમની ભાષામાં સ્વાભાવિક મધુરતા તથા સુન્દરતાનાં આપણને દર્શન થાય છે. હવે આપણે 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' પ્રકરણ પર વિચાર કરીએ. જેમ “ મહાદેવ, ઊઠો મહાદેવ ! ઓગસ્ટ ૧૫, ૧૯૪ર” આ પુસ્તકનું મહત્ત્વનું પ્રકરણ છે, તેમ આ પ્રકરણ પણું આ પુસ્તકનું મહત્ત્વપૂર્ણ અને જીવનની વિવિધ અનુભૂતિઓનું તાદશ્ય વર્ણન કરતું પ્રકરણ છે. આ પ્રકરણના શીર્ષક પરથી જ ગ્રંથનું શીર્ષક નિશ્ચિત થયું છે તે સર્વથા ચોગ્ય છે. ૧૯૩૮માં ઓરિસ્સાના જગન્નાથપુરી જિ૯લાના ડેલાંગ ગામમાં ગાંધી સર્વ સેવા સંઘનું અધિવેશન મળતાં કસ્તુરબા, દુર્ગાબહેન, લાંબહેન ઈત્યાદિ બહેને જગન્નાથપુરીના મંદિરના દર્શને જાય છે. મહાદેવ દેસાઈ તેમની જોડે જ હતા. મંદિરમાં જતાં બધાને કેમ ન રોક્યાં એ સંબંધી ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈને સખત ઠપકો આપતાં પોતે ગાંધીજીને યોગ્ય નથી એમ માની ગાંધીજીને છોડી જવાને નિશ્ચય કરે છે, પણ ગાંધીજી તેમને છોડીને જવાની રજા આપતા નથી. મહાદેવ દેસાઈ ગાંધીજીને છોડીને જાય તે પણ દુર્ગાબહેન તથા નારાયણ દેસાઈ તે ગાંધીજીને છેડીને જવાનાં જ નહોતાં. આ ઘટના દ્વારા કુસુમથી પણ મૃદુ ગાંધીજી પિતાના માનસપુત્ર, શિષ્ય અને સચિવ પ્રત્યે વજથી પણ કઠોર કેવી રીતે બની ગયા અને તે વખતે મહાદેવ દેસાઈના મનમાં ઊઠતા ભાવોનું લેખકે આબેહૂબ વર્ણન કર્યું છે. આ પુસ્તકનું નામ યજ્ઞકુંડમાં ઊગેલું ગુલાબ' રાખવામાં આવે એવો શ્રી નગીનદાસ પારેખને મત હતો અને તે અંગે તેમણે નારાયણ દેસાઈને કહ્યું પણ હતું, પણ લેખકના જણાવ્યા મુજબ મહાદેવભાઈ શહાદતના પ્રસંગે શાકસંદેશ મોકલતાં આપણું રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમને માટે દેસાઈની “અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેથી એતિહાસિક સંદર્ભમાં આ શીર્ષક જ વધુ યોગ્ય છે એમ લેખકના કથન સાથે આપણે સૌ સંમત થઈશું. • સંત સેવતાં સુકત વાધે' ના લેખક દ્વારા આપણને તેમના પિતા અને ગુજરાતના યશસ્વી સપૂત શ્રી મહાદેવભાઈ દેસાઈનું સર્વાગસુન્દર જીવનવૃત્તાંત મળ્યું છે. મહાદેવ દેસાઈના અવનવૃત્તાંતની સાથે સાથે જ આપણને તત્કાલીન ગુજરાતની તથા ભારતની રાજનૈતિક, ઐતિહાસિક, તથા સામાજિક સ્થિતિમાં પણ દર્શન થાય છે. આમ “ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કેવળ મહાદેવ દેસાઈનું જીવનવૃત્તાંત ન રહેતાં ભારતના નાગરિકો માટે રાજતિક. વા. ૧૭ For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 and 414 ઐતિહાસિક તથા સામાજિક પરિસ્થિતિ સમજવા માટે અમુલ્ય દસ્તાવેજની ગરજ સારે છે. આ પુસ્તક અંગ્રેજી ઉપરાંત ભારતની વિભિન્ન ભાષાઓમાં અનુવાદ કરવા ચોગ્ય છે. ગુજરા સાહિત્યમાં તે આ પુસ્તકે પોતાનું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી જ લીધું છે. આપણે આશા રાખીએ કે શ્રી નારાયણ દેસાઈ પોતાની શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી આવાં બીજાં ઉત્કૃષ્ટ પુસ્તકોનું સર્જન કરશે. બી-૨, આનંદબાગ (સાઉથ) નવયુગ સ્કૂલની પાસે, ન્યૂ સમા રોડ વડોદરા ૩૯૦ ૦૦૮ નાલાલ અબાલાલ વ્યાસ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અન્યાયોન www.kobatirth.org An ચિજ્ઞાનમયી મા ગાયત્રી : આલેખ—શાન્તવનજી, પ્રકાશક-ત્રિમૂર્તિ ક્રાસન, રિલીફ્ સિનેમાની ગલી, પ્લાઝા હૉટેલ સામે, અમદાવાદ ૩૮૦૦૦૧, આવૃત્તિ-૧, પુ. સખ્યા ૧૦+ ૩૬૬ : કિંમત રૂ. ૩૨-૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir - એકમેવાદ્વિતીય સવ્યાપી બ્રહ્મની સાથે તાદાત્મ્ય સાધવામાં મદદરૂપ થનાર ગાયત્રી એક અદ્ભુત મ`ત્ર છે. વેદ એ હિંન્દુ ધર્માંનું વ્યવચ્છેદક લક્ષણ છે અને એ વૈદિક વાડ્મયમાં ગાયત્રી એક છંદ તરીકે આવે છે. એની વ્યુત્પત્તિ જપમાં કામો એવી આપવામાં આવે છે. ગાયત્રીની છંદ તરીકેની ચર્ચા લગભગ મોટાભાગના ધ્યાાયુમયામાં મળી આવે છે. વિશ્વામિત્ર એના ઋષિ છે અને સવિતુ એના દેવતા છે. ઋગ્વેદમાં સવિતાને સાષાયેલાં બધાં સૂકતા ગાયત્રી છંદમાં છે. ત્રિપદા ગાયત્રીને વૈદ્યનું મુખ ગણવામાં આવ્યું છે, અષ્ટાક્ષરા અને કાર સાથે ત્રણતાં નવાક્ષરા ગાયત્રો એવાં એનાં બે રૂપો છે. સમય જતાં પૃથ્વીને જ ગાયત્રી નામાભિધાન મળ્યાના ઉલ્લેખ શતપથ બ્રાહ્મણમાં આવે છે. ( શતપથઃ ૬. ૧.૧.૧ ) અથવ વેદમાં ગાયત્રોને માતા કહી છે. ( અથવ વૈદઃ ૧૯,૭૧.૧ ) અને એ મન્ત્રજપ કરનારને દીર્ઘાયુષ, સંતતિ, કીર્તિ, ન્ય, બાવર્ચસ્ વગેરે બધું જ મળી રહે છે એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. ગાયત્રી એક છંદ તેા છે જ પણ સાથે સાથે એક મહત્ત્વના મન્ત્ર પણ છે. સ્મૃતિકાળમાં ગાયત્રીનું, છન્દ કરતાં પણ મન્ત્ર તરીકેનું સ્થાન સ્પષ્ટ રીતે નક્કો થઈ ચૂકર્યું છે. વસિષ્ઠ ધર્મસૂત્ર, શખસ્મૃતિ અને છેલ્લે મનુસ્મૃતિમાં પશુ એની સારી એવી ચર્ચા છે. ગાયત્રીનું અમૃતમન્ત્ર તરીકે એક વિશિષ્ટ સ્થાન છે. ગાયત્રીમન્ત્રના ક્રાયિક, વાચિક અને માનસિક જપથી પરિવ્રુત થયેલા મહાત્મા પૂ. શાન્તવનજી મહારાજની પવિત્ર લેખિનીમાંથી આ પવિત્ર વિચારધન પુસ્તકરૂપે બહાર આવ્યું છે લેકોના હિત માટે. નમ દાતીરવાસી પૂ. શાન્તવનજી મહારાજ ગાયત્રીના પરમ ઉપાસક છે, એનું શાઅશુદ્ધ વિવેચન કરી જાણે છે અને તેથી જ આ પુસ્તક સમ્રાહી બન્યું છે. પુસ્તકમાં ચાર ખંડ છે. પ્રથમખંડમાં (પૃ. ૧ થી ૧૩૪) ઉપાસકો માટે ખૂબ ઉપયુક્ત માહિતી આપી છે. દા. ત. ગાયત્રી મન્ત્રનાં મૂળભૂત સાળ અ ંગા, સમગ્ર યાગના ચાર ગાયત્રી, અનુઢ્ઢાનક્રમ, પૂર્ણાત્તુતિ અને લપ્રાપ્તિ જેવા વિષયાની ચર્ચા આવે છે. ખીન્ન ખંડમાં (પૃ. ૧૩૭ થી ૩૨૬ ) પ્રત્યક્ષ મન્ત્રનાં દરેક પની અત્યંત શાસ્ત્રશુદ્ધ ચર્ચા કરી છે. તાં બહુવિધ તાપર્યાં, ’ · ભૂઃ ભૂવઃ . સ્વ જેવા વિષયાને એમાં સમાવેશ થાય છે. પૂ. શાન્તવનના બહુવિધ અભ્યાસનાં દર્શન દરેક સ્થળે થાય છે. ત્રીજા ખંડમાં (પૃ. ૩૨૭ થી ૩૫૮) જુદા જુદા સાધનાગયાગાની વિસ્તૃત માહિતી આપી છે. દા. ત. મન્ત્રલેખનપ્રયાગ, યઃપાનયોગ યિાદિ, જે સાધકોને માટે ખૂબ ઉપયોગી છે. ચોથા ખડ ખૂબ નાના છે (પૃ. ૩૬૦ થી ૩૬૩) એમાં રક્ત સ્તવન અને શ્રી ન`દાક જ આપ્યાં છે. . " 6 પુસ્તકની શરૂઆતમાં પૂ. શ્રીરામશર્મા આચાર્ય જીના અવિનાશ વ્યાસની શક્તિશાળી લેખનીમાંથી આમુખ અત્યંત નમ્રભાવે શરૂઆતમાં જ એમણે કહ્યું છે કે, “ બારાખડીને રમાડી રમાડ઼ીતે કેટલી રમાડી શકું? ' પૃ For Private and Personal Use Only ભાવકારાર છે અને પદ્મશ્રી અસ્તિત્વનું મૌન આલેખાયું છે. ...એ મહાન ચિષના સામે હું Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૨ વિજયા એસ. લેહો આ સુંદર પુસ્તકમાં એક શપ જરૂર છે અને તે અદ્ધિએની. ખાસ કરીને સૌંસ્કૃત .અવતરણાતી–કે જે સાંખી લેવામાં ખૂબ માનસિક કષ્ટ થાય છે. આ પુસ્તક ગાયત્રીમન્ત્ર વિશે છે, પણ ગાયત્રીમન્ત્ર દરેક સ્થળે ખાટા લખાયા છે અને એ હકીકત આ પુસ્તક માટે ખૂબજ હાનિરૂપ છે. ધિયો યો ન: ' તે બદલે દરેક સ્થળે ‘ ષિયો યોગ: ', છેક પહેલા પાનાથી છેલ્લા પાના સુધી-લખાયું છે. જુએ પાન નં ૧ ( કે જ્યાં સખીજ ગાયત્રીમ`ત્ર લખાયા છે.), ૫૧ ૧૩૬, ૩૨૪, ૩૩૪ વિગેરે. ત્યાર બાદ સસ્કૃત અવતરણાની આવી અનેક ભૂલ બતાવી શકાય એમ છૅ. આ ઉપરાંત ધણું સ્થળ અવતરણાના સદર્ભ આપ્યા નથી, જુએ પાન નં ૮૩, ૧૪૫, ૧૮૧, વિગેરે. યોગ્ય કાળજી લેવાઈ હોત તો આ ભૂલે ટાળી શકાઈ હોત. એવું છે. www.kobatirth.org C/ò વિશાખા લેલે, મધુવન સાસાયટી; આર. વી. દેસાઈ રેડ, જડાદરા * Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ભૂલે બદ કરતાં એકદરે આ પુસ્તક સામાન્ય સમાજને ચોકકસ ઉપયોગી નીવડે સાભાર-સ્વીકાર ** અગ્નિમાં ઊગેલું. 'ગુલામ (મહાદેવભાઇનું જીવનચરિત્ર) : લે. નારાય દેસાઈ, પ્ર. મત્રી, શ્રી મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, ગાંધી સ્મારક સગ્રહાલય, હરિજન આશ્રમ, અમદાવાદ-૩૮૦ ૦૨૭, ×. આવૃત્તિ-૧૯૯૨, પૃ. * ૨૦ + ૪૦ " ફાટાએ + ૭૫૬ + ૧-૧૬ હસ્તાક્ષરમાં લખાયેલા પત્રા, કિંમતઃ શ. ૫૦ = ૦૦ વિજયા એસ. લેલે ૨ ગુજરાતની 'હિ’દુદેવીનુ પ્રતિમા-વિધાન : ( ઈ. સ. ૧૬૦૦ સુધી ) લે. રામજીભાઈ ઠાકરસીભાઈ સાવલિયા, 'પ્રે. આશુતાષ સાવલિયા, એ-૪, યજ્ઞપુરુષનગર, ૐ કમ ચારી નગર શાપિંગ સેન્ટર પાછળ, રત્નાપાર્ક, ધાટલેાડિયા, અમદાવાદ-૩૮૦ ૦૬૧, × આવૃત્તિ-૧૯૯૧, પૃ. ૧૪ + ૩ + ૩૦૪ + ૮, કિ ંમત : ` રૂા. ૧૫૦ = ૦૦. For Private and Personal Use Only ૩ જોડાક્ષરવિચાર. લે, મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજ, પ્ર. સ્વ. મૂળીબહેન અંબાલાલ `સ્તનચ'દ ખંભાતવાળા, C/o. બી. એ. શાહ ઍન્ડ બ્રધર્સ, ૭, * ઝવેરીબજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨, ૩. આવૃત્તિ, ીર્ સ, ૨૫૧૯, વિક્રમ સં. ૨૦૪૯, ઈ. સ. ૧૯૯૩, પૃ. ૩૨ +૧૯૬, ફ્રિ’મત ઃ ૧૨૫૦૦, Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માબાર વીકાર ૪ સગાદ: લે. સુરેશ દલાલ, 5. રજિસ્ટ્રાર, કીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રોડ, મુંબઈ- ૦૦, પ્ર. આવૃત્તિ ૧૯૯૨, ૫. ૧૨ + ૫૨, હિંમતઃ છે. ૩૦ = ૦૦. ૫ પંથકા પટ ખેલ; સં, ઉષા ઠક્કર, પ્ર. ઉપર મુજબ, પ્ર. આવૃત્તિ: ૧૯૯૨, પૃ. ૨૨ + ૧૪૪, કિંમત : રૂ. ૮૦ = ૦૦. ૬ રાજા રામમોહન રોય : (પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ : ૧૮૨૧, આદ્ય સં. વાડીલાલ ડગલી), લે. મુગટલાલ બાવીસી પ્ર. પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમેરીયલ બિડિંગ, નેતાજી સુભાષ રેડ, ચની રડ, મુંબઈ-૪૦૦ ૦૦૨, એ. આત્તિ: પૂ. ૩૨, કિંમત રૂા. ૪ = ૦૭. , , " . " સમક્તિવિચા૨ : (સમ્યગ દર્શન વિચાર) (પ્રાકૃત અન્ય પરિષદ અન્સાંક-૨૬), લે. પાનાચંદ ભાઈચંદ મહેતા, મ. સેકેટરી, પ્રાકૃત ટેટ સોસાયટી, એલ. ડી. ઈસ્ટિટ એક, ઈન્ડોલેંજી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯, પ્ર. આવૃત્તિ ૧૯૯૩; . ૧૬ + ૧૦૮ + ૧છે, કિમત . ૩૦ = ૦૦. For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir JOURNAL OF THE ORIENTAL INSTITUTE M. S. UNIVERSITY OF BARODA, BARODA TL 1 Editor : R. T. Vyas . . Tho JOURNAL OF THE ORIENTAL INSTITUTE, BARODA is a Quarterly, published in the months of Soptember, December, March and June pvery year. SPECIAL FEATURES : : Articles on Indology, Vodic studies, textual and cultural problems of the Rāmāyaṇa, Epics & Purăņas, noticos of Manuscripts, reviews of books, survey of contomporary Oriental Journals and the rare works forming the Maharaja. Sayajirao University: Oriental Sories, are some of the special foatures of this Journal. . . . . . . . CONTRIBUTORS TO NOTE: . . . 1. Only typewritten contributions will be accepted. A copy should be retained by the author for any future reference, as no manuscript will be returned. 2. In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/vorse must be writton either in Devanagari or in transliteration with proper diacritical marks. 3. The source of citations/statements of any authority quoted should be invariably mentioned in the footnotos which must be written in the following order: (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlined), (3) publisher, (4) place and year of publication and (5) page No. 4. Whonever an abbroviation is used in an article, its full form should be stated at the first oocurrence and should not be repeated. 5. Give running foot-note numbers from the beginning to the end of the article. 6. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rest with the M. S. University of Baroda, Baroda. SUBSCRIPTION RATES : ANNUAL : (From Vol. 40 onwards ) Inland Rs. 60- (Post-free), Europe £0.00 (Post-free ) U.S.A. $ 20.00 (Post-free ) Subscription is always payable in advance. The yoarly subscription is accepted from September to August every year. No subscription will be accepted for less than a year. Subscription/Articles may be sont to :The Director, Oriental Institute, Tilak Road, Opp. Sayajigunj Tower, Vadodars-390 002, Gujarat, India. For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. 9219763 ચિત્ર-૧ સંડેરના મન્દિર સમુહ [ ચિત્રની સમજુતી માટે જુઓ આ અંકમાં નવીનચંદ્ર આચાર્યને લેખ ] મુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રી વાસ્તવ, મેનેજ૨, ધી મ. સ. યુનિવર્સિટી ઑફ બરડા પ્રેસ (સાધના પ્રેસ ), રાજમહેલ રોડ, વડોદરા; સંપાદક અને પ્રકાશક: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરડા વતી ડૉ. રામકૃષ્ણ તુ યાસ, નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા-૩૬૦ 002, ગg, 1993. For Private and Personal Use Only