________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10
and 414
ઐતિહાસિક તથા સામાજિક પરિસ્થિતિ સમજવા માટે અમુલ્ય દસ્તાવેજની ગરજ સારે છે. આ પુસ્તક અંગ્રેજી ઉપરાંત ભારતની વિભિન્ન ભાષાઓમાં અનુવાદ કરવા ચોગ્ય છે. ગુજરા સાહિત્યમાં તે આ પુસ્તકે પોતાનું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી જ લીધું છે. આપણે આશા રાખીએ કે શ્રી નારાયણ દેસાઈ પોતાની શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી આવાં બીજાં ઉત્કૃષ્ટ પુસ્તકોનું સર્જન કરશે.
બી-૨, આનંદબાગ (સાઉથ) નવયુગ સ્કૂલની પાસે, ન્યૂ સમા રોડ વડોદરા ૩૯૦ ૦૦૮
નાલાલ અબાલાલ વ્યાસ
For Private and Personal Use Only