SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra જાભાગમર વેકકમાધક ૧.૧૪૩.૩માં માર્યાલ: શબ્દનું વ્યાખ્યાન કરતાં સાયણાચાર્ય તેને પ્રથમાં બહુવચનનું રૂપ લે છે, જ્યારે કટમાધવ અહી પછી એકવચન લે છે અને વૈકલ્પિક રીતે સાયણાચાર્ય પણ પછી એકવચન લે છે. ૧૮ પિતાના વ્યાખ્યાનના સમર્થનમાં વેંકટમાધવ કાત્યાયન, જૈમિનિનું નિદાનસૂત્ર, નિધટું, બૃહદેવતા, નિરુક્તને વધારે ટાંકે છે:૯; દા. ત. ઋવેદ ૧.૨૭,૧૦નું વ્યાખ્યાન કરતી વખતે “ તત્ નાનાદિ મધ્યસ્થ થfકવાય તો દ્વારા સનીયન”ના સમર્થનમાં યાસ્કના વિધાન નિરવ :...” (નિયુક્ત ૧૦.૭.૮)ને ટાંકે છે. અન્યત્ર નિરુતકાર યાકના વિધાન નૈs: થરપારો ચહેરો તિ (નિરક્ત ૧.૧૬)ને થોડા ફેરથી નૈs: થાનેverષો યત્તમછો ન યતિ તરીકે વેંકટમાધવ ટાંકે છે. ઋગ્વદ ૧.૨.૧ ના વ્યાખ્યાનના સન્દર્ભમાં રાવિનો વિમતિ (પાણિનિ ૮.૧.૬૩)ને ટાંકીને જણાવે છે કે યઃ તિરુ નેટ ચિતે. (એજન-પૃ. ૧૨ ). - વર્ગ, મંડલ, સૂક્ત અને મન્ટોના સન્દર્ભમાં તેઓ જણાવે છે કે અષ્ટક, અધ્યાય, વર્ગ ઇત્યાદિ વિભાગ પ્રાચીન ઋષિઓએ સંહિતાના સ્થાનને જાણવા માટે કર્યો છે અને આ વિભાજન તેઓ પણ સ્વીકારે છે. “વર્ગ "માં વિભાજન આર્ષ છે, કારણ કે બ્રાહ્મણ સાહિત્યમાં વર્ગ” શબ્દ ઉપલબ્ધ છે. ઋવેદની શાકલસંહિતાની ઋચાઓ અંગે તેઓ જણાવે છે કે દિપદા મળીને ઋચાઓની સંખ્યા ૧૦૪૦૨ છે; દિપદા જુદી ગણવામાં આવે, તો તેની સંખ્યા ૧૦૪૮૦ છે અને ઋચાઓની સંખ્યા ૧૦૫૮૦ છે.૨૦ - વંકટમાધવ જણાવે છે કે તેમણે પ્રત્યેક મન્ટને અર્થ જણાવ્યું છે; વિશેષતા : તેમણે બ્રાહ્મણગ્રંથનું અસાધારણ અધ્યયન કર્યું છે. તેમનું વિધાન “tતરામદાવ” સૂચવે છે કે તેઓ ઐતરેય શાખાના હોય. ઐતરેય, ૫૫લાદ-અથર્વવેદ અને તૌત્તિરીય ગ્રંથના જાકારને તેઓ “વૃદ્ધ ” તરીકે વર્ણવે છે. નિરુક્ત અને વ્યાકરણમાં શ્રમકરનાર વિદ્વાનોને તેઓ “પુનાતન ” કહે છે, તેમને મત છે કે આવા “મપુનાતમા:” વિદ્વાને વેદને ચતુર્થાશ જાણતા હોય છે. તાંડવ, શાંચ્યાયન, શતપથ અને કોષિતકીબ્રાહ્મણના જાણકાર વિધાનને તેઓ “ifuત તરીકે વર્ણવે છે. તેઓનું કહેવું છે કે બ્રાહ્મણોના અર્થને જાણનાર ૧૮ “તીર વો (એટલે કે સુder:, કુપુત: અને માવાણ:) (કસ અમારે). જો ૪. ક. ( agીfટ્ટ સમા, કૌસ અમારે ) જે g. (= પછી વિમવિત જીવન, કોસ અમાર) જૂજ જાનવર ચાર રના પવિતઘુવર તથા પ્રસંviાનુજ હૈ ”, (રામગોપાલ, f-enreથા-વિવેચન, નેશનલ કિલ્લા ગ્રાસ, નથી ત્રિી , ૧૯૭૬, પૃ ૬૬-૬૭). ૧૯ દ્રવ્ય પં. ભગવદ્દત અને સત્યશ્રવા, એજન, ૫. ૫૬. ૨૦ દ્રષ્ટવ્ય પં. ભગવદત્ત અને સત્યશ્રવા, એજન, પૃ. ૫૭; વળી જુઓ ત્રગર્થદીપિકા પંચમાષ્ટક પંચમાધ્યાયની ભૂમિકામક કારિકાઓ. - ૨૧ તુલનીય પં. ભગવદત્ત અને સત્યશ્રવા, એજન, પૃ. ૫૫. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy