SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ અને તેમાં પરિશ્રમ કરનાર વિદ્વાન શબ્દ અને રીતિ જાણે છે જાણુતા નથી. તે નોંધેછે કે ભાલ્લવિ, મૈત્રાયણીય અને ચરકનું વિશે ના મળતું નથી.કે આ તેધ ઉપરથી અનુમાન વિદ્વાન તત્કાલ્પન સમાજમાં સુલભતાથી ઉપલબ્ધ ન હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુશ ગા. હાથાળા અને સંહિતાના પૂરા અ ઉપબુ હણ કરવાવાળા વિદ્વાનેા કરી શકાય કે ખા શાખાના વૈકટમાધવ પોતાના ભાષ્યની વિશિષ્ટતા જણાવતાં કહે છે કે જેમ શ્મા' અને * સહકાર ” સમાનાર્થવાચક શબ્દો છે, તેમ ભાષ્યમાં ફક્ત સમાના વાચક શબ્દોનો પ્રયોગ અથમંટનમાં કરવામાં આવ્યા નથી; અને અર્થના ભેદ સ્પષ્ટતાથી બતાવવામાં આવ્યા છે; અને આ સમજાવવા માટે તેઓ “ો” અને “ અન '' શોનું ઉદાહર આપે છે, " વિદ્વતાપૂર્ણ ભાષ્ય રચવાને કારણે અને વૈદાવ્યયનની ખાળતમાં પોતાની નગરુક્તાને કારણે જ્યારે તેઓ “ હતુ નાઃ '' ( એજન પૂ. ૨૮૭) જેવું... આત્મીયદક વિધાન કરે છે, ત્યારે, કદાચ આ આત્મવિશ્વાસ, ચ્યાત્મપ્રશંસા અને નિક્તા અસ્થાને ન ડાય, એમ કહી શકાય. ભવભૂતિની આત્મશ્લાધા સુવિક્તિ છે, વૈદા બટનના કેટલાક આધુનિક સિદ્ધાન્તાની આગાહી વેકટમાધવના વ્યાખ્યાનમાં થતી લાગે છે. તેઓ પ્રાચીન ભાષ્યકાર છે, પરંતુ આ સિદ્ધાન્તાના પ્રતિપાદનમાં તેઓ આધુનિક લાગે છે, કારણે કે તેઓ ગુાવે છે કે “ મન્ત્રના ઘટન કરતી વખતે અન્યત્ર અધિ મત્રોની સાહાય્યથી મન્ત્રોનું અર્થ ઘટન કરવું જોઈએ.” આ સિદ્ધાન્ત વાચકનું ધ્યાન આકર્ષે એમ છે; કારણ કે વૈદ્યાર્થધટનના આધુનિક સિદ્ધાન્તા પૈકીનેા એક સિદ્ધાન્ત છે: “ વેદના આ વેથા કરવા જોઈએ.”૨૫ આમ સમગ્ર રીતે મૂલવતાં ઋગ્વેદભાષ્યકારામાં વેંકટમાધવ એક અગત્યનું અને અનુપમ સ્થાન ભોગવે છે; વળી તેમની “ ઋગદીપિકા " સાયભાષ્યના પાર્કના સન્દર્ભ માં અને એ. એ. મેકડોનેલ સંપાદિત બુઢતાના “ A ’” રૂપાન્તર ( version)ના સન્દર્ભમાં મહત્ત્વ ધરાવે છે,૨૧ k ૨૨ ગધૈયીવિકા, અમાષ્ટક પ્રથમાધ્યાય ભૂમિકાત્મક કારિકાઓ, પૃ. ૩૪૫૭-૫૮, ૨૩ દ્રષ્ટચ ઋગ་દિપા પૃ. ૩૬૫૯, " ૨૪ રામગોપાલ, એજન, પૃ. ૨૦૩૬ ગંદીપિકા, પૃ. ૩૫૧; અષ્ટમાષ્ટક તૃતીયાખ્યામ કારિકા છે. ૨૫ રામગાપાલ, એન, પૃ. ૨૦૨. ૨૬ દ્રવ્ય Sehgal S. R., Critical Value of the Bombay Edition of the Rgveda, JOIB, Vol. 3, No. 1, Septcmber, 1953, પૃ. ૫૦-૫૩; ૫. ભગવત્ત અને સત્યમવા, એજન, પૃ. ૫૬-૫૭. તા. ક. આ લેખમાં “ઋગથીપિ ના સન્દર્ભો અને હરણા વિશ્વધરાના વૈદિક સ‘શાધન સંસ્થાન, ડાશિયારપુર (પ’જાળ ) થી પ્રકાશિત આવૃત્તિમાંથી આપવામાં આવ્યા છે. For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy