SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13 આપવાથી વિષને નાશ થાય છે.૧૨ આમ સુવર્ણ શાસ્ત્ર પણ બતાવે છે. આયુષ્ય સાથે ગાઢ સંબંધ આયુર્વેદ જોતિષશાસ્ત્રમાં પણ સુવણને મહિમા આયુષ્યમાથે બતાવ્યે જ છે. ભિન્નભિન્ન પ્રકારનાં રત્ન-સેનું, માણેક, નીલમ, પન્ના વગેરે શરીર પર ધારણ કરવાથી પ્રહથી ઉત્પન્ન થતી પીડા દૂર થાય છે. હિરણ્યસ્તુતિને ત્રીને મંત્ર યાનનું સાક્ષાયા. ( અ. ૩૪/પર મુ. વ. સંહિતા)માં હિરણ્ય-સુત્રના બંધનની વાત કરી છે, જેમાં દક્ષનાં સંતાને એ શતાનીકને આ હિરણ્યસૂત્ર બાંધેલું તેને આશય પણ દીર્ધાયુષ્યપ્રાપ્તિને જ છે. સાક્ષાયા: વત્ થનારાન तत् शतशारदाय अहं आबध्नामि यथा येन प्रन्यारेण जरदृष्टिः आसं भूयासम् ।। દક્ષનાં સંતાને એ જે હિરસૂત્ર શતાનીકને બાંધેલું તે હું સે શરદઋતુ જીવવા માટે બાંધું છું. હિરણ્યનો આ રીતે આયુષ્ય સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી અને આયુર્વેદ, જ્યોતિષ વગેર શાસ્ત્રોમાં પણ સુવર્ણ આયુષ્ય સાથે સંબંધ હોવાથી હિરસ્તુતિમંત્રોને “ આયુષ્યમંત્રો” તરીકેને વિનવેગ ખૂબ જ ઉચિત જાય છે. १२ न सज्जते हेमपाले विष पदलऽम्बुवत् ॥ (ચરક-ચિકિત્સાસ્થાન અ. ૨૩/૨૪૦) हेमप इति । हेम यः पिबति इति हेमपः । (ચક્રપાણી–ચરકટીકા) ૨૩ સાક્ષાયના:-અક્ષરથ અવસ્થાનિ વનિ વિખ્યા ૧ (વા. સૂ. ૪/૧/ss) ૨. વજુ. સંહિતા. અ. ૩૪/૫૧નું ઉદ્વટભાળ્યું. તે जरदृष्टि:-जरामश्नुते व्याप्नोठीति जरदृष्टिः । (ઉવટભાળ્યું. શુ. વ. સં. ૩૪/૫૧) जरन्ती जरां प्राप्ता अष्टिः शरीरं यस्य स जरदृष्टिः । (મહીધરભાષ્ય. શ. ય. સ. ૧૪/૫૧) For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy