SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિ ખબસારની મવરોની પ્રલાપૌલો કહેવાય છે. પણ એ નામને રીતે આપી શકાય. રોલીના આ પાંચ તેને ધારાશૈલીના પ્રકારમાં મુકી શકીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir F બદલે એને “ ઊક્રમ કે ઉચ્યૂખલ શૈલી 'નું નામ યોગ્ય પ્રકારની દષ્ટિએ ખબરદારની ગદ્યશૈલી વિચારીએ તે ૭ આવી છે ખબરદારની ગદ્યશૈલી. પારસીઓ ગુજરાતી ભાષા પ્રત્યેના અનાદથી અ ગુજરાતી જ્યારે લખતા હતા અને પારસી માલિકીનાં વર્તમાનપત્રો એ અહિંને યુદ્ધ કરતાં હતાં ત્યારે ખબરદારે પ્રારંભથી જ પ્રમાણમાં શુદ્ધ ગુજરાતી લખવાની શરૂઆત કરી હતી. મલબારી અને કાખરાજી પછી જો કોઇ પારસી સાહિત્યકારે શુદ્ધ ગુજરાતીને ઝંડી ફરકાવ્યા હોય તેા તે ખળરહારે અને તેમાં ય ખાનદેશકર ધ્રુવના મત મુળ્યું એ બન્ને લેખકો કરતાં કાંઈક વધુ દ્ર અને પૂરીપૂરી સરલ છતાં ગૌરવશાળી ભાષા આપણને તેમના તરફથી મળે જ. તેમણે પોતાની સ ́સ્કારી, શુદ્ધ અને ધરગથ્થુ ગુજરાતી ભાષાશૈલી દ્વારા ગુજરાતીના કમનસીબરૂપ પારસીગુજરાતીનું દૂરૢ નાબૂદ કરવા પ્રયત્નો કર્યાં અને તે મહેદરી સફળ થયા. એમની ગદ્યશૈલીની મા સેવા નાનીસૂની ન કહી શકાય. .. ૨૬ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, “દિગ્દશ*ન ”, પ્રકાશક્ર-લેખક, આકારોઠ કૂવાનીપાળ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૭, આવૃત્તિ-૧, ૫. ૨૭૫, For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy