SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org દબાણકાર વેલકમાધવ કટમાધવ આ ઋચાનું વ્યાખ્યાન નીચે મુજબ કરે છે– " पूष्णा प्रणीता । तेन संगच्छेमहि । यो नष्टानां गवाम् । गृहाणि चोरख भूतानि । મિરજાતિ છે કે જાત: gવે ૨ હૃતમ્ | gfસ ૨ | નીતિ | અહીં પણ સ્પષ્ટ છે કે વેકટ માધવ મંત્રસ્થ શબ્દને પિતાના વ્યાખ્યાનમાં ઉદ્દત કરતા નથી, પરંતુ તેના સમાનાર્થક શબ્દ આપે છે, જેવી રીતે કે “હે...મેમદને માટે વ્યાખ્યાનમાં “સંજ”િ શબ્દ પ્રયોજે છે. વળી, મસ્ત્રમાં શબ્દોને જે ક્રમ હોય, તે કમમાં જ તેઓ વ્યાખ્યાન કરે છે અને સમજૂતી માટે ક્રમભંગ કરતા નથી. સાયણાચાર્ય ઉપર વેંકટમોધવની છાયા જોવા મળે છે; દા. ત. ઋવેદના પ્રથમ મંત્ર (ઋવેદ ૧.૧.૧)ના “ સાયણભાષ્ય' અને વેંકટમાધવની “ ગર્થદીપિકા 'ના તુલનાત્મક અધ્યયનથી માલુમ પડે છે કે સાયણાચાર્ય વેંકટમાધવને અનુસરે છે;૫ વળી તેઓ કાઈક કોઈકવાર વેંકટમાધવના શબ્દોને પણ ઉદ્ધત કરે છે : દા. ત. કટમાધવ : મુનિ તોfમ | સાયણાચાર્ય : નિનામ દેવ ઢ તલના બંને વ્યાખ્યાનમાં “ તૌકિ” શબ્દ સામાન્ય છે. ઉપર્યુક્ત ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાયણાચાર્ય પોતાના ભાષ્યમાં મન્ગસ્થ શબ્દને ઉત કરે છે; દા. ત. મન્ગસ્થ શબ્દ “ ”. કટ માધવની એક બીજી પણ વિશિષ્ટતા છે. ઋગ્લેદના પ્રત્યેક અષ્ટકના પ્રથમ અધ્યાયના પ્રારંભમાં ભૂમિકાત્મક કારિકાઓ તેઓ આપે છે. આ કારિકાઓમાં પ્રતીકરૂપે અધ્યાયના પ્રથમ મંત્રનો પ્રથમ શબ્દ તેઓ આપે છે. વળી, અર્થધટને પગી કેટલાક સિદ્ધાન્તો અને અન્ય બાબતેની-સ્વર વિષયક, છન્દાવિષયક, ઈત્યાદિ-રજૂઆત કરે છે. તદુપરાંત કેટલીક કારિકાઓમાં કોઈક કોઈક સૂતો વિશે સંક્ષેપમાં તેઓ ચચર્મ કરે છે (દ્રષ્ટવ્ય એજન, પૃ. ૪, ૩૪૫૭, ૩૪૫૮, ૩૫૨૦ વગેરે). વળી તેઓ વિનિયોગપરક માહિતી પણ આપે છે; દા. ત. ઋદ ૧.૨૦.૫ • નો કલાતો...” ના વિષયમાં વેંકટમાધવ જણાવે છે કે “ સંતા: સુષ્મા સોના તીરે તને મારવતા ફળ અવૈશ્વ : રાગમિઃ” (એજન પૃ. ૧૧૩). “વાવવા.. ૌ જિ.” (ઋવેદ ૧.૨.૧)ના સંદર્ભમાં તેઓ જણાવે છે કેઃ “ પૂર્વ સૂક્ત (ઋવે છે. ૨) કાતરનુવકે સનીય અગ સૂવખ્યાં પ્રાત:કાવત: સ્તર (એજન પુ. ૧૨ ). તેઓ સૂક્તના ઋષિને પણ ઉલલેખ કરે છે; દા.ત. ઋદ ૧.૧ ના સન્દર્ભમાં તેઓ જણાવે છે – નgણા વૈવામિત્ર શ્રેષઃ ” (એજન પૃ. ૬ . 14 Sou Bhawe S, S., The Soma-Hymns of the Rgveda : A Fresh Translation, Part II, M. S. University Research Series, No. 5, MSU, Baroda. 1960,4. "I; Part III, M. S. University Research Series, No. 6, MSU, Baroda, 1962, ૫. ૧, ૨૨ વગેરે. સ્વા, ૨ For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy