SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરેશચંદ્ર છે. કાંટાવાળા વેદાર્થઘટન માટેના વિવિધ પ્રવનેને ઇતિહાસ પ્રાચીન કાળ સુધી પહોંચે છે. પ્રાચીન વેદવ્યાખ્યાનકારોને બે વિભાગમાં વહેચી શકાય –(૧) સંપૂર્ણ સંહિતા અને અન્ય વેદિકગ્રંથ ઉપર ટીકા/ભાવના રચયિતાએ, દા. ત. સાયગ્રાચાર્ય (ઈ. સ. ચૌદમી સદી) અને (૨) પસંદ કરેલા મંચ ઉપર ટીકા/ભાવના રચયિતાઓ; દા.ત. હાયુધ (ઈ.સ. ૧૧૭૮ થી ૬ ૧૨૦૫ , તેમણે “બ્રાહ્મસર્વસવ”માં ગૃહ પગી લગભગ ૪૦૦ મન્ટો ઉપર વિવરણ લખ્યું છે.' સાયણ ભાગ્યમાં વંકટમાધવને ઉલેખ : વેદના ભાષ્યકારમાં અને અન્ય વેદક મંથના ભણકારામાં સ.વણાયાનું એક વિશિષ્ટ સ્થાને છે. ઋગવેદના અન્ય ભાખ્યકારો-કટમાધવ, ઉદ્દગીથ, મુદ્દગલ, સ્કન્દસ્વામી-નાં ભાગે પકાશિત થયાં છે, જયારે ભટ્ટ ગેવિન્દ જેવા બીજા ભાષ્યકારનાં ભાષ્યો/ટીકાએ અત્યાર સુધી પ્રકાશિત થયાં નથી. ઉલ્શીથ, મુશલ અને સ્કન્દસ્વામીનાં સમગ્ર જવેદ ઉપરનાં ભાગ્યો ઉપલબ્ધ નથી, પરંતુ વેદના અમુક ભાગ ઉપર તેમનાં વ્યાખ્યાન ઉપલબ્ધ છે. સાયણાચાર્યને પૂર્વવત વેંકટમાધવનું સમગ્ર જવેદ ઉપર ભાષ્ય પ્રકાશિત થયેલું છે. કદના ભાગ્યકારોમાં વ્યાખ્યાનકાર માં વેંકટમાધવ/માધવભટ્ટ સાયણાચાર્યના પૂર્વવતી હોવાને કારણે સાયણાચાર્યના પૂર્વવતી ભાષ્યકાર/ટીકાકામાં મહત્ત્વપૂર્ણ સ્થાન ભેગવે છે. સાયણાચાર્ય વેદ : ૦.૮ ૬.૧ના પિતાના ભાગ્યમાં વેંકટમાધવને અભિપ્રાય ટાંકતાં જણાવે છે કે – "माधवभट्रास्तू "वि हि सोतोर" इत्येषगिन्द्राण्या वाक्यमिति मन्यन्ते । ઉપર્યુક્ત ઋફ નીચે મુજબ છે – वि हि सोतोसृक्षत नेन्द्र देवममंसत । यत्रामदद्वषाकपिरर्यः पुष्टेषु मत्सखा વિમા : In ઋવેદ ૧૦.૮૬.૧. આ સિવાય વેંકટમાધવ અંગે ઇ. સ. ૧૯૨૯ સુધી કોઈપણ વિશેષ માહિતી ઉપલબ્ધ ન હતી. વેંકટમાધવકૃત “ગથદીપિકા” (વેદભાષ્ય)ને પ્રકાશનનો ઇતિહાસ: . છે ? : ઈ. સ. ૧૯૨૯ અને ઈ. સ. ૧૯૩૫માં “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાલા”માં ટાવર સરકારે વેદના પ્રથમાષ્ટકના પહેલા બે અધ્યાય ઉપર સ્કન્દ સ્વામી અને વેંકટમાધવના વ્યાખ્યાન - સંથકમાંક ૯૬ અને ૧૧પમાં પ્રકાશિત કર્યા. આનું બે ભાગમાં સંપાદન સાધ્ય શાસ્ત્રીએ 1. Gonda Jan, Vedic Literature, Vol. I, Fasc. I (History of Indian Literature, Otto Harrassowitz, Wiesbaden, legy, 4.. 36. . For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy