________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દબાણકાર 'માધક
દક્ષિણાપથના ધનધાન્યથી સમૃદ્ધ ચેલદેશમાં કાવેરીનદીના દક્ષિણ કિનારે આવેલ “ ગોમત” નામના ગામના તેઓ નિવાસી હતા. (દ્રષ્ટ એજન, પૃ. ૩૭૦૪, ૩૭૪૮, ૩૭૮૭, ૩૮૯૧, ૩૮૩૬, ૧૮૦૦, ૧૯૫૩, ૨૦૦૩). કન્વેદભાષ્યનું શીર્ષક:
ઋવેદ ઉપરના વ્યાખ્યાનને વેકટમાધવ અગર્થદીપિકા' એવું નામાભિધાન કરે છે (દ્રષ્ટ એજન, પૃ. ૩૦૦૩, ૩૪૫૩, ૯૩૮, ૧૩૦૬); વળી તેઓ પોતાના આ વ્યાખ્યાનને “વ્યાખ્યાન' તરીકે પણ ઓળખાવે છે. આ સંદર્ભમાં તેઓ વિ + અ + / હયા (દ્રષ્ટ એ જન, પૃ. ૩૫૧૯ ), ઉપ + + +/(દ્રષ્ટ્રવ્ય એજન, પૃ. ૩૭૪૮) શબ્દ પ્રયોગ કરે છે.
સમય : *
વંકટમાધવ “ઋગર્થદીપિકા'માં જણાવે છે કે તેઓ “એકવીર” (પાઠભેદ: “એકધીર” એજન, પૃ. ૩૬૫૮, મહારાજના રાજ્યમાં સુખેથી રહેતા હતા. (કgવ્ય એજન, પૃ. ૧૮૮૨, ૩૬૫૮, ૩૭૦૪). ઉપર જણાવ્યું તેમ, તેઓ ચાલદેશના રહેવાસી હતા; એટલે “એકવીર” મહારાજ ચેલ સમ્રાટ હોઈ શકે. ચેલવંશના રાજાઓની વંશાવલિમાંથી નીચે જણાવેલ પાંચ રાજાઓનાં નામ “વીર” હતાં
(૧) વીર રાજેન્દ્ર (૨) વીર ચલા (૩) વીર ચલ (૪) વીર ચલ (૫) વીર રાજેન્દ્ર
સન ૧૦૬૨-૧૦૭૦ સન ૧૦૭૮-૧૦૮૮ સન ૧૧૩૫-૧૧૪૯ સન ૧૧૮૩-૧૨૦૬ સન ૧૨ ૦૭-૧૨૫૫
* * afriggers ” ઉપર લક્ષ્મણસ્વરૂપ લખે છે :
“Madhava follows the southern method in his explanation" ( Nirukta : Indices & Appendics, Introduction, University of Punjab, Lahore, 1929. y. 40) અને આ સન્દર્ભ માં પં. ભગવદત્ત અને સત્યવા જણાવે છે કે –
“ નિ:સત્તેર વેરાવળ તાલિબાહ્ય વાતોષ નઠ્ઠી થી " | (હિ તાકમયai " તાલ, તુરા મr, વેવ માધ્યl૨, gવાન, તિ, ૨૬૭૬, પૃ પર, Visaya): you. Quarterly Journal of the Mythic Society, Bahglore, Vol. XXI, No. 1, July, 1930, પૃ. ૪૪-૪૬.
4 5864, Quarterly Journal of the Mythic Society, Banglore Vol. XXI,, No. 1, July, 1930, પૃ. ૪૪-૪૬.
For Private and Personal Use Only