________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ હિરણ્યસ્તુતિને બીજો અને ત્રીજો મંત્ર (અ. ૩૪૫૧-૫૨ ) અથર્વવેદમાં પણ મળે છે. ત્યાં પણ તે “ યુવાન સૂવર' તરીકે જ આવે છે કે
ઉબૂટ અને મહીધર શુકલ યજુર્વેદ સંહિતાના ભાષ્યકારો પણ જાણ કરંજૂ (અ. ૩૪/૫૦ ) વિષે કહે છે. વિ રિવું સાર્થ-માથુ ઉઠ્ઠાં વચંધ્ય-વસે gિरायस्पोषं-धनस्य वर्धयित वर्चस्वत् अन्नसंयक्त जैत्राय विजयाय मी आविशतात् मयि तिष्ठतु । મહીધર શેડા ફેરફાર સાથે ઉપર પ્રમાણે જ અર્થ કરે છે.
બીજા મંત્ર (અ. ૩૪/૫ )નો અર્થ જોઈએ.
આ હિરણ્ય ( સુવર્ણ) ધારણ કરનારને રાક્ષસે કે પિશાચ મારી શકતા નથી. કારણું કે દેવનું પ્રથમ ઉત્પન્ન થયેલું આ તેજ છે. જે મનુષ્ય આ હિરને અલંકાર તરીકે ધારણ કરે છે તે દેવોમાં લાંબા સમય સુધી રહે છે અર્થાત ચિરકાળ સુધી દેવકમાં વાસ કરે છે અને મનુષ્યલેકમાં પણ તે દીર્ધાયુષ્ય ભોગવે છે.
ત્રીજ મંત્ર (અ. ૩૪/પ૨ ) માં કહ્યું છે કે દક્ષનાં સંતાને અથવા દક્ષવંશી પુરેડિતાએ આ હિર ( સુવર્ણ સુત્ર-રક્ષાસૂત્ર ) શતાનીક રાજાને બાંધ્યું હતું, તે હું દીર્ધાયુષ્યપ્રાપ્તિ માટે તથા વૃદ્ધાવસ્થા ભોગવવા માટે મને પિતાને આ “ હિરણ્ય-સૂત્ર’ બાંધું છું. '
આ ત્રીજો મંત્ર કર્મકાંડમાં યજમાનના હાથે કંકણબંધન માટે વપરાય છે. અગાઉ હિરણ્યસૂત્ર' બંધાતું હશે પછીથી કાળે કરીને તેને સ્થાને રક્તસૂત્ર ( લાલ નાડું) યજમાનને જમણે હાથે બાંધવામાં આવે છે. આયુષ્ય સાથે હિરણ્ય ( સુવર્ણ) ને ગાઢ સંબંધ હોવાથી જ કર્મકાંડમાં આ હિરણ્યસ્તુતિમંત્રોને “ આયુષ્યમંત્રો ' તરીકે વિનિયોગ થ છે. મહીધર અને ઉવટ આ ત્રણ મંત્રો ( અ. ૩૪/૫૦-૫૧-૫૨ ) માટે તેમના ભાષ્યમાં લખે જ છે કે આ હિરણ્ય
સ્વતિના મંત્રો છે. અથર્વવેદ આયુષ્કામ સૂકત તરીકે ૧/૧૩૫માં ૪ ઋચાઓ આપી છે તેમાં બે મંત્રો થયાદનન ૧/૧૩૫/૧ અને ર તક્ષતિ ૧/૧૩૫/૨ છે. કૌશિક સૂત્ર આ સુક્તને
(૪) ગયાવનગ્ન હાલાચાઃ (અથર્વવેદ ૧/૧૩૫/૧) અને ન તક્ષશિ ર વિશારા ( અથર્વવેદ ૧/૧૩૫/૨ ).
(૫) શુ. યજુ. સં. ઉવટ ભાગ્ય અ. ૩૪/૫૦. શુ. યજુ. સં. મહીધર ભાષ્ય અ. ૩૪/૫૦.
६ तद्धिरण्यं रक्षांसि पिशाचाश्च न हिंसन्ति । देवानां प्रथमजं ओजः हि एतत् । अतः यः इद' हिरण्यमलङ्कारविशेषेण धारयति स देवेषु दीर्घमायुः वसति । चिरं देवलोके वसतीत्यर्थः । स मनुष्येषु दीर्घमायुः कुरुते अर्थात् स च मानुष्यमायुरतिक्रम्य जीवतीत्यर्थः ।। (શુ. ૫. સં. ઉલૂટ-મહીધર ભાષ્ય-અ, ૩૪/૫૧ ).
૭ તિન્ન: થિતુતિઃ (ઉબૈટ છે. ય. સં. ભાષ્ય ૩૪/૫૦).
fguથતુતિ-મદીરમાળ ! (શે. ય. સં. ૩૪/૫૦). "
For Private and Personal Use Only