________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિ ખબસારની મવરોની
પ્રલાપૌલો કહેવાય છે. પણ એ નામને રીતે આપી શકાય. રોલીના આ પાંચ તેને ધારાશૈલીના પ્રકારમાં મુકી શકીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F
બદલે એને “ ઊક્રમ કે ઉચ્યૂખલ શૈલી 'નું નામ યોગ્ય પ્રકારની દષ્ટિએ ખબરદારની ગદ્યશૈલી વિચારીએ તે
૭
આવી છે ખબરદારની ગદ્યશૈલી.
પારસીઓ ગુજરાતી ભાષા પ્રત્યેના અનાદથી અ ગુજરાતી જ્યારે લખતા હતા અને પારસી માલિકીનાં વર્તમાનપત્રો એ અહિંને યુદ્ધ કરતાં હતાં ત્યારે ખબરદારે પ્રારંભથી જ પ્રમાણમાં શુદ્ધ ગુજરાતી લખવાની શરૂઆત કરી હતી. મલબારી અને કાખરાજી પછી જો કોઇ પારસી સાહિત્યકારે શુદ્ધ ગુજરાતીને ઝંડી ફરકાવ્યા હોય તેા તે ખળરહારે અને તેમાં ય ખાનદેશકર ધ્રુવના મત મુળ્યું એ બન્ને લેખકો કરતાં કાંઈક વધુ દ્ર અને પૂરીપૂરી સરલ છતાં ગૌરવશાળી ભાષા આપણને તેમના તરફથી મળે જ. તેમણે પોતાની સ ́સ્કારી, શુદ્ધ અને ધરગથ્થુ ગુજરાતી ભાષાશૈલી દ્વારા ગુજરાતીના કમનસીબરૂપ પારસીગુજરાતીનું દૂરૢ નાબૂદ કરવા પ્રયત્નો કર્યાં અને તે મહેદરી સફળ થયા. એમની ગદ્યશૈલીની મા સેવા નાનીસૂની ન કહી શકાય.
..
૨૬ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, “દિગ્દશ*ન ”, પ્રકાશક્ર-લેખક, આકારોઠ કૂવાનીપાળ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૭, આવૃત્તિ-૧, ૫. ૨૭૫,
For Private and Personal Use Only