Book Title: Swadhyay 1991 Vol 28 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વૈદમાં સાથેિ બામદેવ બુદ્ધ કય અને મૂત વામદૅન્ક એટલે વામદેવના પુત્ર કે વાજ છે. શરત વામદેવના પિતરાઈ ભાઈ હતો અને દીનમસ ગાત્રસ’બધી હતા. ઐતરેય બ્રાહ્મણુ ૮.૪.૨૩ પ્રમાણે ભરત દૌન્તિના રજ્યાભિષેક દીયતમાં મામય કરાવ્યો હતો. મહાભારતમાં મગધની પર્વતીય ઉષકાઓ વચ્ચે ગાનમયાન બાશ્રમ લેખાયો છે. તમવશીય શતાનંદ જનક વિદેહીના પુરહિત હતા. આમ વામદેવની પૈતૃક પરંપરા ગૌરવપૂર્ણ છે. થાયૠષિનુ અશ્રત જીવન!–– પુરાણો નોંધે છે તેમ, અનુપમ સૌન્દર્યવતી મહસ્યા, વામદેવઋષિને તેમના સંયમના પુરસ્કારરૂપે મળી હતી. આ અહલ્યાને મેળવવા ઇન્દ્રસહિત બધા દેવા આતુર હતા અને તે માટે તેમણે કાવાદાવા પશુ અજમાવ્યા હતા. પાિમે ઋષિને માર્ગ વવતી શત્રુ: એ કટું સત્યનો સાક્ષાત્કાર થયા હતા. છતાં ઋષિએ ગૃહસ્થથમ સમજીને પત્નીનો ત્યાગ કર્યા નહોતા, જો કે અમુક કારણાસર તેને શિલા બનાવી દેવી પડી હતી. ઇન્દ્રના પ્રસ`ગ પછી પણ પત્નીને ઘરમાં રાખવા બદલ વિષનો સામાજિક બહિષ્કાર થયા હતા. દાણાપાણી પશુ ન મળે એવી કપરી પરિસ્થિતિમાં નાટક એકવાર ષિને પાનનાં આંતરડાં પકાવવાં પડ્યાં હતાં. દેવદ્રા પપ્પુ લગભગ ઊઠી ગઇ હતી. અર્ધાંગનાના ચારિત્રિક આક્ષેપ વર્ષના આઘાત જીરવવા ઋષિને બેહદ સામપાના આશ્રય લેવા પડયા હતા. વામદેવના શ્વાનમાંસભક્ષણને ઉલ્લેખ મનુસ્મૃતિમાં આપદ્ધર્મ તરીકે છે.પ જયારે બૃહૃદેવતા આ જાણે કાઇ ગૌરવપ્રદ બાબત કાય એ રીતે આના ઉલ્લેખ કરે છે. બુદતા તો એમ પણ નોંધે છે. કેન્દ્ર જન્મતાંવેત પામવષિને યુદ્ધનું આહવાન આપ્યું. મધ દસ દિવસ સાત લડીને જીતી ગયા અને પરાજિત ઇન્દ્રની ઋષિએ હરરાજી કરી.યાયમાંડળમાં આ પશુ ઉલ્લેખ છે. આમ આ અહલ્યાપ્રસંગે બંને પક્ષે સારી રસાકસી થ હતી અને છેવટે કાંઈક સમાધાન થયું હતું. મારી સમજ પ્રમાણે પાકયાને ત્રસદસ્યુજન્મકથા સાથે નિકટ સબંધ છૅ અને એ રીતે . અહલ્યા નિર્દેષિ ઠરે છે અને વામદેવઋષિ રાજભક્તિથી પ્રેરાઈ તે આત્મબલિદાન આપનાર મહાન વિભૂતિ કરે છે. આની વિસ્તૃત ગૃાવટ મેં અન્યત્ર કરી છે. વામદેવમંડળમાં જાવા માટે અને પુત્ર માટે જે ધન્ય મગ જોવા મળે છે તે કષિત ગૃહજીવનમાં ન સબવે, તેમ જ જો દેષિત હૈાય તેા અહલ્યા અહલ્યા ( નિર્દોષ ) બનીને ઋષિ સાથે રહી ન શકે અને જો રહે તે વામદેવની રચનાએ ઋગ્વેદના ગાત્રમડામાં સ્થાન ન પામે. ા. ૪. ૧૮, ૧૩ * મ મનુ ૧૦, ૧૬ ૬ બુદ્ધદેવતા ૪, ૧૨૬, ૧૩૧ થી ૧૬૬ . ૪. ૧. ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૨૩

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139