________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ખોનિકાન્
૩૧
અથર્વવેદની નવ શાખાઓ છે. ? વિશ્વના ૨ નો અથવા તૌર ૩ નૌઃ ૪ શૌનીય ૬ ગાગણ ૬ ગમત ૭ ૮ ૮ હેયર અને ૧ પારા-આ શાખાઓ પૈકી fપcqનાર અને ના શાખાના કેટલાક ગ્રન્થ આજે ઉપલબ્ધ છે. જયારે અન્ય શાખાઓ લુપ્ત થઈ છે. આ વિશ્વાસ, નર શાખાઓના ગ્રંથોમાં પણ ઉપર્યુક્ત બંને ઉપનિષદે કયાંય પ્રાપ્ત થતાં નથી. આથી એમ જણાય છે કે આ ઉપનિષદે પાછળથી લખાયેલાં હશે.
ઉપરાંત દ્વિતીય અવલોપનિષદમાં કેટલાક શબ્દ તે શાક્ત ઉપનિષદમાંથી સીધા જ ઊતરી આવેલા હોય તેવું જણાય છે.
શાક્ત ઉપનિષદને પ્રથમ મંત્ર છે ફિલ્માનિ પત્ત નિત નો ના જુના હયામિ મિત્રો તને દૂર કરો મિત્રો તેમનામ: જયારે બીજા અલેપનિષદને પ્રથમ મંત્ર આ પ્રમાણે છે. •
हरिः ॐ वरुणानुदिम्यानुदात्तं इल्लल्ल मित्रा ही अस्मल्लां इल्लल्ले मित्रावरुणादिव्यानि धत्ते इल्लल्ले वरुणो राजापुनर्वदुः हमामि मित्रो इल्ला इल्लल्ले इल्लां वरुणो मित्रो સેગમ: |
બીજા અલોપનિષદમાં પ્રથમ બે પંકિત વધારે છે તે પછી તિવ્યનિ જે થી તેનામ: સુધી બંને ઉપનિષદોમાં મંત્ર એક જ સરખે જોવા મળે છે. તફાવત માત્ર એટલે છે કે બીજ અહલે પનિષદમાં ને સ્થાને અલ્લાં, અને તે સ્થાને અને પુનર્વ ને સ્થાને પુનરંતુ શબ્દોને પ્રયોગ જોવા મળે છે. પુનર્દુ શબ્દ વેદોમાં પણ કયાંક કયાંક જોવા મળે છે. પણ તે શાસ્ત્રીય પ્રયોગ નથી. પાણિનીય વ્યાકરણ અનુસાર પુનઃ પ્રયોગ વધુ ઉચિત છે.
બંને ઉપનિષદેના બીજા મંત્રમાં- “તારમો' શબ્દ સમાન છે. તદુપરાંત શાક્તઉપનિષદમાં “કો મ કો ' શબ્દ છે. જ્યારે બીજા અલેપનિષદમાં જો માણાસુન્દ્રા શબ્દ છે, જે બહુ સ્પષ્ટ થતો નથી.
શાક્ત ઉપનિષદના ત્રીજ મંત્રમાં એક જ પદને પાંચવાર પ્રયોગ કરવામાં આવેલ છે. જ્યારે આ અલેપનિષદમાં આ પ્રાગ કયાંય નથી. વળી ત્રથી સાત મંત્રો શાક્ત ઉપનિષદ કરતાં જુદા પડે છે.
બંને ઉપનિષદોમાં ઈઝ, મિત્ર, વરુણુ વગેરે દેવતાઓનાં નામોને ઉલલેખ મળે છે. શાસ્ત ઉપનિષદમાં શુદ્ધ સંસ્કૃત શબ્દોને ગગ થયેલું છે. કયાંય અન્ય ભાષાના શબ્દો જોવા મળતા નથી, જ્યારે બીજા અલોપનિષદમાં ફારસી, અરબી, ઉર્દૂ શબ્દોનું મિશ્રણ જોવા મળે છે. આવા અન્ય ભાષાના શબ્દપ્રયોગને કારણે એવું અનુમાન કરીએ કે બોલિવર મુસ્લિમ સત્તાધીશેને
For Private and Personal Use Only