________________
७२
એવરેસ્ટ હાઉસ, ૧૪ કામયકલા શય મુ બ૨ ૬.
તા. ૧૫–૧૧–૬.
શ્રીસુત નંદલાલભાઈ દેવલુક
કચ્છ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતા વિષે આપ એક સદ્રથ તૈયાર કરી રહ્યાં છે. એ જાણીને આનંદ થયા. તે ગ્રંથમાં પ્રાચીન તેમજ અર્વાચીન ઇતિહાસની સાથે આ પ્રદેશના જે મેાટા નરવીરાએ સમસ્ત દેશની સેવા કરી છે તેમના જીવનચરિત્રા ઉપરાંત આ પ્રદેશની સમૃદ્ધિ વિષે માહિતી આપવા માંગે છે અને ભવિષ્યમાં તેના વિકાસની શું શું શકયતા છે આમ જૂદા જૂદા વિષય ઉપર જે માહિતી આપવા ધારી છે. તેથી હાલની તેમજ આ પ્રદેશની ભાવી પ્રજાને ઘણી પ્રેરણાદાઇ તેમજ લાભદાઈ થશે એ જાણીને વિશેષ આનંદ થાય છે.
આપના આ પ્રયાસમાં દરેક સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે—
જીવરાજ ના. મહેતાના વંદે માતરમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નાણા તથા ઉદ્યોગ મંત્રી ગુજરાત રાજ્ય સચિવાલય
અમદાવાદ-૧૫ તા. ૧૩-૬-૬
ભાઇશ્રી ન’દલાલ દેવલુક
કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અસ્મિતાના સાંસ્કૃતિક સંદર્ભીગ્રંથ તૈયાર થઈ રહ્યો છે તે જાણીને આનંદ થયા.
તમારા આ શુભ પ્રયાસને સંપૂર્ણ સફળતા ઈષ્ણુ છુ, અને જાહેર જનતા તેને સાથ અને સહકાર આપી આવકારશે એવી આશા રાખ઼ુ છું.
જાવત મહેતા
www.umaragyanbhandar.com