Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
સ્વરમંડળ ૧૯ બાબતે – સરમડલ (સં. સ્વરમણલ)ના શીર્ષપૂર્વક ઠાણ (ઠા. ૭, સુત્ત પ૫૩) તેમ જ અણુએગદાર (સુત ૧૨૭) નામના બે જૈન આગમમાં મુખ્યતયા ૩૨ પધોમાં લગભગ સમાન શબ્દોમાં નિમ્નલિખિત ૧૯ બાબતનું નિરૂપણ છે – ૧ સાત સ્વરોનાં નામ ૧૧ ગીતના ત્રણ આકાર , ૨ આ સ્વરાનાં સ્થાન ૧૨ ગીતના છ દેશે ' જીવનિશ્ચિત સ્વરની ઉત્પત્તિ : ૧૩ ગીતના આઠ ગુણ તેમ જ ૪ અવનિશ્રિત સ્વરની ઉત્પત્તિ એના અવાંતર ગુણ
સ્વરેનાં ફળ (ગાયકનાં ૧૪ સુત્રના આઠ ગુણ લક્ષણે)
૧૫ વૃતના ત્રણ પ્રકાર ૬ ત્રણ પ્રામનાં નામ ૧૬ ભણિતિના બે પ્રકાર - ૭ પ્રત્યેક ગ્રામની સાત સાત ! ૧૭ વનિતાઓના વર્ણ અને એના મૂર્છાનાના નામ
નેત્રને લક્ષીને ગાનનું સ્વરૂપ - ૮ સ્વરોનાં ઉ૫તિસ્થાને ૧૮ સ્વરના તંત્રીસમ ઇત્યાદિ ૮ ગીતની નિ
છ પ્રકારો ૧૦ ગીતમાં થતા ઉચ્છવાસનું ૧૯ ૪૯ તાન.
માન
૧ સ્વરને અંગ્રેજીમાં “a note of the musical scale or gamut રહે છે.