Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
( અનાયાસે) પ્રાપ્ત થઇ વિશેષતાને પામે છે તે પ્રદેશ તે સ્વરને ઉપકારક હેવાથી તે પ્રદેશને તે સ્વરનું “સ્થાન' કહે છે. (અચુ, અહ ઠામ,
અહે). "ડજ સ્વર ઉચ્ચારતી વેળા કંઠ વગેરે અન્ય સ્થાને પણ ઉપયોગ કરાય છે અને જીભને આગલો ભાગ અન્ય સ્વરે માટે પણ કામમાં લેવાય છે, તેમ છતાં મને આગલે ભાગ વજ માટે ખૂબ કામમાં લેવાતા હેવાથી એ કહ્યામને (જ) ષડજનું સ્થાન કહ્યું છે.
લક્ષણ એટલે?— સ્વરનું ફળ અવ્યભિચારી છે એટલે કે સ્વર જરૂર ફળે છે. અંગમાં તેનું સ્વરનું) નિમિત્ત (ફળ) પ્રાયઃ દેખાયું છે. સ્વરની નિવૃત્તિનું ફળ જણાય છે. એ માટે એ સ્વરનું લક્ષણ કહેવાય છે. (અચુ, અહ).
१-२ " णामिसमुत्थो अ सरो अविकारो पप्प जं पदेसं तु ।
મોગિયરે જાજ રા ” -અચુ (પત્ર ૪૫) અહમાં “મુલ્યો ' એવું પાઠાન્તર છે. વળી વિજાને બદલે વિજારી છે.
३-४ "सरफलमव्वभिचारि वाओदिद्वं णिमित्तमंगेसु ।
રિ ગિરિ તે રસ્તે સરFાઈ તેનું ” –અચુ (પત્ર ૪૫) અહમાં “જાગોહિટ્ટને બદલે “જાણો હિદું પાઠ છે. વિશેષમાં તૃતીય ચરણને પ્રારંભિક ભાગ નીચે મુજબ છે –
કાળિિિામો”.