Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પહેલું]
સારીગમનું વિરાટ સ્વરૂપ
અવતરણ – ગુજરાતને એક મહાકવિ માધે શિશુપાલવધના પ્રથમ સર્ગના નિમ્નલિખિત દસમા પદ્યમાં સંગીતશાસ્ત્ર સાથે સંબંધ ધરાવનારા વિવિધ શબ્દ વાપર્યા છે – " रणद्धिराघट्टनया नभस्वतः
___ पृथग्विभिन्नश्रुतिमण्डलैः स्वरैः । स्फुटीभवद्ग्रामविशेषमूर्च्छना
મામા મત મુહુર્મુદુ છે ૧૦ ” આના ઉપર સુપ્રસિદ્ધ વૃત્તિકાર મહિલનાથની સર્વ કષા નામની વ્યાખ્યા છે. એના પૃ. ૬માં એમણે નીચે મુજબ અવતરણ આપ્યું છે –
“ શુખ્યિઃ યુઃ સવઃ જમવા માટે पञ्चमो धैवतश्चाथ निषाद इति सप्त ते ॥
तेषां संज्ञाः सरिगमपधनीस्यपरा मताः । " આમ આ સંસ્કૃત અવતરણમાં “સરિગમપધનિ ને ઉલ્લેખ છે.
આ અવતરણનું મૂળ અત્યારે તે મારા જાણવામાં નથી પરંતુ મહિલનાથ ઇ. સ.ની ચૌદમી સદીમાં થયા હોવાનું મનાય છે. એ હિસાબે ‘સરિગમપધનિ ને સંસ્કૃત ભાષામાં સ્થાન અપાયાને ઓછામાં ઓછાં છ સો વર્ષો થયાં છે એમ સહજ કહી શકાય.
શંકરાચાર્યે શ્યામલા - નવરત્નમાલિકા નામનું ૧૧ પાનું સ્તોત્ર રચ્યું છે એમ કેટલાક કહે છે. એના નિમ્નલિખિત . પલમાં પ્રારંભમાં જ “સરિગમપધનિ ને ઉલ્લોખ છે –
“મિનિસ્તt at વીળાન્તાન્તાન્તાના જાન્ત મૂરવાજો જમાતાન્તો નમામિ શિવત્તા I ”
૧, ગ્રામ, મુના , કૃતિ અને સ્વર