Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
બીજું ]
૧૦૧
સંગીતના બેલપૂર્વકની કૃતિઓ (૨) નાભેયજિનસ્તુતિ
આ અજ્ઞાતક સ્તુત બે સ્થળેથી છપાઈ છે. “રોઝ શાહ” (પૃ. ૧૭૮)ના અંતમાં પ્રસ્તુત સ્તુતિ પં. દયાકુશલે લખ્યા ઉલ્લેખ છે. એ યાકુશલ તે તપા' ગચ્છના કલ્યાણ કેશલના શિષ્ય અને વિ. સં. ૧૬૪૮માં તીર્થમાલાસ્તવન રચના યાકુશલ હશે. જે એમ જ હોય તો આ સ્તુતિ વિક્સની ૧૭મી સદી જેટલી તે પ્રાચીન ગણાય. જો બિત સ્તુતિ ઘણું અશુદ્ધ છે. આથી કોઈ ઇ પાઠાંતર હું છું છું, જો કે કોઈ વાર એમાંના પાઠને મુખ્ય સ્થાન આપું છું. પ્રથમ પરના અંતમાં શામિ ને બદલે બંનri) પાઠ છે. આ સધામાં રચાયેલી સ્તુતિમાં વભદેવ, સવે તીર્થકરે, જિનેશ્વરનાં વચને તેમ જ વૈરોચ્યા દેવીનો ગુણાનુવાદ છે. તેમ છતાં આ બંને પ્રકાશનની અંતિમ પંક્તિમાં એને વર્ધમાનની સ્તુતિ કહી છે તે વિચારણીય ગણાય. આ રસ્તુતિ હું નીચે પ્રમાણે આ બંને પ્રકાશનના આધારે અને ક્વચિત અર્થ વિચારી સંપાદિત કરું છું – “বাখালি, ময়মখা, জবাভাবিথ सासापागारियापा, मगरे रि)मसरिगां, पापगासारिवाण । इत्यं षटा)जातिरम्य, करणलययुतं. सत्कलाभिक समेतं समीतं यस्य देवैविहितमिति शुमं, पावसो नामिस्नुः ॥१॥
- '
૧ જુથી પૃ. ૨૮ ૩ - રિ ક સ રિ પ
२ ख- प म पघि गा ત્ર - પાર્શ્વનાય