SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું ] ૧૦૧ સંગીતના બેલપૂર્વકની કૃતિઓ (૨) નાભેયજિનસ્તુતિ આ અજ્ઞાતક સ્તુત બે સ્થળેથી છપાઈ છે. “રોઝ શાહ” (પૃ. ૧૭૮)ના અંતમાં પ્રસ્તુત સ્તુતિ પં. દયાકુશલે લખ્યા ઉલ્લેખ છે. એ યાકુશલ તે તપા' ગચ્છના કલ્યાણ કેશલના શિષ્ય અને વિ. સં. ૧૬૪૮માં તીર્થમાલાસ્તવન રચના યાકુશલ હશે. જે એમ જ હોય તો આ સ્તુતિ વિક્સની ૧૭મી સદી જેટલી તે પ્રાચીન ગણાય. જો બિત સ્તુતિ ઘણું અશુદ્ધ છે. આથી કોઈ ઇ પાઠાંતર હું છું છું, જો કે કોઈ વાર એમાંના પાઠને મુખ્ય સ્થાન આપું છું. પ્રથમ પરના અંતમાં શામિ ને બદલે બંનri) પાઠ છે. આ સધામાં રચાયેલી સ્તુતિમાં વભદેવ, સવે તીર્થકરે, જિનેશ્વરનાં વચને તેમ જ વૈરોચ્યા દેવીનો ગુણાનુવાદ છે. તેમ છતાં આ બંને પ્રકાશનની અંતિમ પંક્તિમાં એને વર્ધમાનની સ્તુતિ કહી છે તે વિચારણીય ગણાય. આ રસ્તુતિ હું નીચે પ્રમાણે આ બંને પ્રકાશનના આધારે અને ક્વચિત અર્થ વિચારી સંપાદિત કરું છું – “বাখালি, ময়মখা, জবাভাবিথ सासापागारियापा, मगरे रि)मसरिगां, पापगासारिवाण । इत्यं षटा)जातिरम्य, करणलययुतं. सत्कलाभिक समेतं समीतं यस्य देवैविहितमिति शुमं, पावसो नामिस्नुः ॥१॥ - ' ૧ જુથી પૃ. ૨૮ ૩ - રિ ક સ રિ પ २ ख- प म पघि गा ત્ર - પાર્શ્વનાય
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy