Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
આયુધાદિનું હરણ અને મસ્તકેાનુ મુંડન —— દાસીએ એ રાન વગેરેનાં આયુધો અને અલકારા લઇ લીધાં. વળી પહેલાં નક્કી કરી રખાયા મુજબ વામનની હાંસી કરનારા પાંચ કુમારનાં માથાં એ વામને હામે પાસે મુંડાવી નાંખ્યાં પણ એમને કશી ખબર પડી નહિ. આમ થવાથી સભાએ વામનના જયજયકાર કાર્યો અને ગીતસુન્દરી એને વરી.
૩૮
સંગીતના ભેલપૂર્વકની એ સ્તુતિઓ – આ પૈકી એક અજ્ઞાતકર્તૃક નાભૈયજનસ્તુતિ છે, એ સરકૃતમાં ‘સ્રગ્ધરા’ છંદમાં ચાર પદ્મોમાં રચાયેલી છે, એનું આદ્ય પુત્ર નીચે મુજબ છે :
"पापा धा धा नि धा धा धमघ म ध ग सा सा ग सा सा रि गा पा खासा गा गा रिधा पान गरि म स रि गापा पगा सारिधा पा । इत्थं षड्जातिरम्य करणलययुतं सत्कलाभिः समेत
सङ्गीतं यस्य देवैर्विहितमिति शुभ यात्यसौ नामिसूनुः ॥ १ ॥
બીજી સ્તુતિ વિ સ’. ૧૩૭૭માં સૂરિ બનેલા જિનકુશલસૂરિએ ચાર પદ્મોમાં સંસ્કૃતમાં ‘હરિગીત’ છંદમાં રચેલી પાર્શ્વજનસ્તુતિ છે.
૧ આ
..
સ્તુતિ મુનિશ્રી કાતિસાગરકૃત લોન જી વન્દ્રિય '' (પૃ. ૧૩૭-૧૩૮)માં છપાઇ છે. આ પુસ્તક “ભારતીય જ્ઞાનપીઠ, કાશી' તરફથી સને ૧૯૫૩માં પ્રકાશિત થયું છે. સ’પૂણૅ સ્તુતિ એક હાયપોથીમાંથી કરી ઉષ્કૃત અને મેં D C G C M (Vol, XIX, 8, 1, pt. 1, pp. 298–294 માં રજૂ કરી છે. આમ આ સ્તુતિ બે સ્થળેથી પ્રસિદ્ધ કરાઇ છે. વિશેષ માટે જુએ દ્વિતીય પરિશિષ્ટ.
૨ આ રતુતિ સજ્જનસન્મિત્ર (પૃ. ૫૯-૬૦)માં, શ્રીરત્નસાર (ભા. ૧)માં તેમ જ સ્રોન ની૰ (પૃ. ૧૭૭)માં છપાઇ છે. ઉપર્યુક્ત સૂચીપત્ર (પૃ. ૭૩૦)માં પણ એ પૂરેપૂરી છપાઇ છે. વિશેષ માટે જુએ દ્વિતીય પરિરાષ્ટ