Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાનું જીવનવૃત્ત ६१
ધરાવનારા પ્રા. ઉપાધ્યેને સ્પ્રિન્જર રીસર્ચ સ્ક્રોલરશિપ મળી ત્યારે એમણે. પંડિત બેચરદાસ દોશીની સાથે ‘રેફરી' તરીકેની ફરજ બજાવી હતી.
ર
આઠ વર્ષ પહેલાં પંદર નખરના ચસ્મા પહેરીને અને અને ખે માતિયેા હૈાવા છતાં એક ઉત્તમ સારસ્વતની જેમ નમ્રતા અને નિષ્ઠાપૂર્વક પ્રે. કાપડિયા સાહિત્યક્ષેત્રમાં વિહરતા હતા. ૧૯૬૬માં જમણી
ખના મેતિયાની શસ્ત્રક્રિયા સફળ થ હતી પરંતુ દોઢેક વર્ષથી અંતે આંખે કંઇ નહિ તે કઇ તકલીફ્ ઊભી થતી રહી છે તેને ન ગણકારતાં એએ આજે પશુ સતત કાર્યશીલ છે. એના પરિણામે એમની વિવિધ વિષયની ૬ ૭ કૃતિ, લગભગ ૭૦૦ લેખે। અને આગમેના અનુવાદેથી અલંકૃત સેાએક પારચનાઓ પ્રસિદ્ધ થયાં છે.૧ હાલમાં એ ભા. પ્રા. સ, મં. તરફથી પ્રસિદ્ધ થનારા D C G C M (Vol. XIX, sec, 2, pt 2)રનાં મુદ્રણુત્રા તપાસવામાં અને દસ દસ જાતનાં એને અ ંગેનાં પરિશિષ્ટને પરિપૂર્ણ મનાવવામાં એક ભાજી મથી રહ્યા છે તે બીજી બાજુ દેઢેક મહિનાથી શરૂ કરેલા “જૈ. ગુ. સા. છે. : રેખાદર્શન'ના થાય તે આગળ ધપાવી રહ્યા છે.
કે. કાપડિયા નાટએટક અને સિનેમાથી દૂર ભાગતા રહ્યા છે. ભાગ્યે એમણે બેત્રણ નાટક કે સિનેમા જોયાં હશે. એમને જગતના મૃતપ્રાય, રૂઢ અને નિરર્થક વ્યવહારની કશી પડી નથી. એએ અહં અને પ્રચારની ભાવનાથી સદા વિમુખ છે અને માનપાનની બંધી ૧ એમનુ` અપ્રકાશિત લખાણ પણ નાનુ સૂનુ નથી. ઠેકડી, ઉપહાસ અને ટીકા-નિન્દાની પરવા કર્યા વિના એની એકલક્ષી વણજાર ચાલી જ જાય છે. ભાગા પ્રેા. કાપડિયાએ તૈયાર કર્યો પહેલા એ શાગની સમાલેાચના પ્રા. અને તેમાં એમને એ અને ભાગથી
આ વર્ણનાત્મક સૂચીપત્રના જે ૧૯ હતા તેમાંને આ દસમે। ભાગ છે. વિન્ડર્નિસ જેવા જ્ઞાનર્ષિએ કરી છે પૂરેપૂરા સ ંતોષ થયાનું સૂચવ્યુ' છે.