SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાટ્ય સ્વરમંડળ ૧૯ બાબતે – સરમડલ (સં. સ્વરમણલ)ના શીર્ષપૂર્વક ઠાણ (ઠા. ૭, સુત્ત પ૫૩) તેમ જ અણુએગદાર (સુત ૧૨૭) નામના બે જૈન આગમમાં મુખ્યતયા ૩૨ પધોમાં લગભગ સમાન શબ્દોમાં નિમ્નલિખિત ૧૯ બાબતનું નિરૂપણ છે – ૧ સાત સ્વરોનાં નામ ૧૧ ગીતના ત્રણ આકાર , ૨ આ સ્વરાનાં સ્થાન ૧૨ ગીતના છ દેશે ' જીવનિશ્ચિત સ્વરની ઉત્પત્તિ : ૧૩ ગીતના આઠ ગુણ તેમ જ ૪ અવનિશ્રિત સ્વરની ઉત્પત્તિ એના અવાંતર ગુણ સ્વરેનાં ફળ (ગાયકનાં ૧૪ સુત્રના આઠ ગુણ લક્ષણે) ૧૫ વૃતના ત્રણ પ્રકાર ૬ ત્રણ પ્રામનાં નામ ૧૬ ભણિતિના બે પ્રકાર - ૭ પ્રત્યેક ગ્રામની સાત સાત ! ૧૭ વનિતાઓના વર્ણ અને એના મૂર્છાનાના નામ નેત્રને લક્ષીને ગાનનું સ્વરૂપ - ૮ સ્વરોનાં ઉ૫તિસ્થાને ૧૮ સ્વરના તંત્રીસમ ઇત્યાદિ ૮ ગીતની નિ છ પ્રકારો ૧૦ ગીતમાં થતા ઉચ્છવાસનું ૧૯ ૪૯ તાન. માન ૧ સ્વરને અંગ્રેજીમાં “a note of the musical scale or gamut રહે છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy