Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
ઉપેક્ષાત
ત્રણ કટકે અપાયાં છે. જેમકે સૌથી પ્રથમ ૨૪ અસંયુલ-હસ્તનાં નામો, પછી ૧૩ સંયુત-હસ્તિનાં અને ત્યાર બાદ ૨૭ નુત્ત-હસ્તનાં નામે છે.
નવ નાટક વગેરેનું સ્વરૂપ – વૈયાકરણ વિનયવિજયગણિકત શ્રીર૦ રાવ (ખંડ ૨, ઢા, ૫, કડી ૮)માં નીચે મુજબની પંક્તિઓ છે –
નાટક નવ દીધાં રે, તિહાં પાત્ર પ્રસિધાં રે
જાણે એ લીધાં, માઁ સરગથી રે”. ખંડ ૪, ઢા. ૨ની પ્રથમ કડી નીચે પ્રમાણે છે – “હાજી પહેલું પેડું તામ, નાચવા ઊઠે આપણું હે લાલ હેજી મૂલ નહી પણ એક, નવિ ઊઠે બહુ પરે ભણું હે લાલ-૧”
ઉપયુક્ત નવ નાટકે પૈકી એકે વિષે તેમ જ મહુયરીગીય, સેયામણી અને આગામડખર એમ ત્રણ નાટકે અંગે પણ સૂર્યાભદેવ વગેરેએ જે વેર નાટક ર તેના જેવી તે વિસ્તૃત તો શું પણ સંક્ષિપ્ત માહિતી પણ મળતી નથી.
આગમડંબરની એક વિરલ હાથથી પાટણના “તપ” ગચ્છના ભંડારમાં છે એમ જ્ઞાનાંજલિ (પૃ. ૭)માં ઉલ્લેખ છે. આ નાટકના નામમાં “ આગમ' શબદ છે એ ઉપરથી એમ કુરે છે કે એ જૈન કૃતિ હશે.
અર્વાચીન નાટક- આધુનિક નાટકકારામાં અમદાવાદના વતની ડાભાઈ ઘેળઝાળ વિ. સં. ૧૯૨૩ - વિ. સં. ૧૯૫૮) મહત્વનું સ્થાન ભોગવે છે. એમણે ગુજરાતીમાં રચેલા ૧૫ નાટકે તે લોખ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ' (પૃ. ૭૦-૭૦૫)માં છે.*
૧. શ્રી ભગવતીકાર” (પૃ. ૧૫-૧૯૧)માં ૩૨ પ્રકારના નાટવિધિનું વર્ણન છે.