________________
૧૪
પ્રકરણસંગ્રહ
કે અભવ્ય કે દૂરભવ્ય હોય, પણ અંગારમર્દ કાદિક અભવ્યની જેમ (ધાર્દિ) ધર્મકથાદિકે કરીને () બીજા ભવ્ય જીવને ધીમે કરીને ( વ ) દીપાવેધર્મ પમાડે ( રૂor) તેને (સુદ) તમારા ( વમન) સિદ્ધાંતને જાણનારાઓ (હવામાઁ ) દીપક સમ્યકત્વ (મતિ ) કહે છે. ૧૫
સિદ્ધાંતમાં કહ્યું છે કે – “ विहियाणुट्ठाणं पुण, कारगमिह रोयगं तु सद्दहणं । મિચ્છાદિ વરૂ, i તને વીવ તે તુ . ”
“ ( વિદિવાકુ ) કર્યું છે આગમાનુસાર અનુષ્ઠાન જેણે તે ( દ ) અહીં ( i ) કારક સમ્યકત્વ કહીએ ( 1 ) વળી ( i ) જિનભાષિત તત્ત્વને વિષે જે સહણું તે ( રોય ) રોચક સમકિત કહીએ. વળી ( મિચ્છટ્ટિી ) પોતે મિથ્યાદ્રષ્ટિ હોય છતાં પરને ( ) જે ( તત્તે ) તત્ત્વને ( વવ ) દીપાવે-ઓળખાવે (સં 1 ) તેને (ટીવ ) દીપક સમકિત કહીએ.”
હવે બીજી રીતે સમ્યકત્વના ત્રણ ભેદ કહે છે – मू०-अपुवकयतिपुंजो, मिच्छमुइन्नं खवित्तु अणुइन्नं ।
उवसामिय अनियट्टि-करणाउओ परं खओवसमी॥१६॥
અર્થ–(મજુવતિષુકો) અપૂર્વકરણના બળવડે કર્યા છે ત્રણ પુંજ જેણે એવો જીવ (જં) ઉદયમાં આવેલા (fમારું) મિથ્યાત્વને (વિ7) ખપાવીને તથા ( અન્ન ) ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વને ( ૩વસનિય ) ઉપશમાવીને (અનિચરિકો ) અનિવૃત્તિકરણ કરવા થકી (f) શ્રેઠ એવા (વોવમી) ક્ષપશમ સમ્યકત્વને પામે છે. ૧૬ ( આ સિદ્ધાંતકારનો મત છે. ) કલ્પભાષામાં કહ્યું છે કે – “ आलंबणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिया।
एवं अकयतिपुंजो, मिच्छं चिय उवसमी एइ ॥"
( 1 ) જેમ (૪) ઈયળ (આર્જવ ) આલંબનને (અઢતી) નહીં પામી સતી (દૂi ) પોતાના સ્થાનને-જે ઠેકાણે રહી છે તે સ્થાનને (ર કુંવર ) છોડતી નથી. (gવં ) એ જ પ્રમાણે ( ૩તિપુંજ ) નથી કર્યા ત્રણ પુંજ જેણે એ (૩મી ) ઉપશમ સમક્તિવાળા જીવ સાસ્વાદની થઈને (કિછે વિ) મિથ્યાત્વે જ ( ) જાય છે.”