________________
૧૪
પ્રકરણસંગ્રહ
કે અભવ્ય કે દૂરભવ્ય હોય, પણ અંગારમઈકાદિક અભવ્યની જેમ (ધાર્દિ) ધર્મકથાદિકે કરીને (પરલ્સ ) બીજા ભવ્ય જીવને ધર્મ કરીને (ફીવર) દીપાવેધર્મ પમાડે (સુ) તેને (સુદ) તમારા (રસમયમનો) સિદ્ધાંતને જાણનારાઓ (સીવણસ્મi) દીપક સમ્યકત્વ (મતિ ) કહે છે. ૧૫
સિદ્ધાંતમાં કહ્યું છે કે – " विहियाणुढाणं पुण, कारगमिह रोयगं तु सद्दहणं । મિચ્છદ્દિદ્દી વર્, વં તને વીવ તં તુ ”
(વિદિયાલુક્કા કુળ ) કર્યું છે આગમાનુસાર અનુષ્ઠાન જેણે તે ( ૬ ) અહીં ( i ) કારક સમ્યકૃત્વ કહીએ () વળી ( ર ) જિનભાષિત તત્વને વિષે જે સહણ તે ( ) રેચક સમક્તિ કહીએ. વળી ( મિક$દિદી) પિતે મિથ્યાષ્ટિ હોય છતાં પરને ( ) જે (જે) તત્ત્વને ( સીવ૬ ) દીપાવે એળખાવે ( તં સુ) તેને (ફીવ ) દીપક સમકિત કહીએ.”
હવે બીજી રીતે સમ્યત્વના ત્રણ ભેદ કહે છે – मू०-अपुवकयतिपुंजो, मिच्छमुइन्नं खवित्तु अणुइन्नं ।
उवसामिय अनियट्टि-करणाउओ परं खओवसमी॥१६॥
અર્થ–બાપુજયતિપુit) અપૂર્વકરણના બળવડે ર્યા છે ત્રણ પુંજ જેણે એ જીવ (૩૬) ઉદયમાં આવેલા ( $) મિથ્યાત્વને (વિ7) ખપાવીને તથા ( મા ) ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વને ( ૩વસામિય) ઉપશમાવીને ( નવદિશTUકિશો) અનિવૃત્તિકરણ કરવા થકી () શ્રેઠ એવા (ગોવામી) ક્ષપશમ સમ્યક્ત્વને પામે છે. ૧૬ ( આ સિદ્ધાંતકારને મત છે. ) કલ્પભાળ્યમાં કહ્યું છે કે – " आलंबणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिया।
एवं अकयतिपुंजो, मिच्छं चिय उवसमी एइ ॥"
( 1 ) જેમ (f ) ઈયળ (શાર્દવ ) આલંબનને (શત) નહીં પામી સતી (સEા ) પિતાના સ્થાનને-જે ઠેકાણે રહી છે તે સ્થાનને (ર યુવા ) છોડતી નથી. (ઉર્વ) એ જ પ્રમાણે ( જતિનો ) નથી કર્યા ત્રણ પુંજ જેણે એવો (૩ ) ઉપશમ સમકિતવાળો જીવ સાસ્વાદની થઈને (મિરજી વિર ) મિથ્યા જ () જાય છે.”