Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 18
________________ કેટલેક સ્થળે મૂળ ભાષાના અજ્ઞાનથી અપભ્રંશે પણ એવી રીતે કપ્યા છે કે વાંચનારને આશ્ચર્ય ઉપજ્યા વગર રહે નહિં. શાકટાયન અને કાત્યાયન એ પરસ્પરને અપભ્રંશ માન્ય છે. કાત્યાયનને કાન્વાયન માનવા મથે છે. કેટિન ને કૌડિન્યને અપભ્રંશ માન્યો છે. સાંચી શબ્દને સચ્ચપુરીને અપભ્રંશ માને છે. શૌરિ એ ચૌરિને અપભ્રંશ બતાવ્યો છે. આ બધી ઇતિહાસમાં ઘાતક ને અનર્થકારક બિનાએ છે. સરસ્વતીના ફટાની જે વિકૃતિ કરી છે તેને માટે તે શ્રી. ' સારાભાઈ નવાબને પણ લખવું પડ્યું છે કે – અજાયબની વાત તો એ છે કે ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ જેવા ઇતિહાસના વિષયમાં રસ લેનાર મહાશય પિતાના “પ્રાચીન ભારતવર્ષમાં નામના ગ્રન્થનાં પહેલા ભાગમાં મુખચિત્ર તરીકે આ સરસ્વતીની મૂર્તિને કલ્પિત મસ્તક અને જમણ હાથમાં માળા સહિત રજૂ કરે છે. અને એ રીતે ઇતિહાસને મહાન અન્યાય આપે છે” But, if my chronology of the Guptas be correct, we have the most clear proof of the Buddhist belief of Chandragupta in FaHian's travels. P. 156. It is even possible that Chandragupta may have professed Buddhism in the early part of his reign, and Vaishnavism in the latter part; for the difference between the two is more nominal than real. P. 157 Bhilga Topes.' * જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧, અંક ૧૨, ૫. ૪૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 284