________________
અધ્યવપૂરક દોષ
૧૦૩
તે પાત્રને રાખ આદિથી ત્રણવાર સાફ કર્યા પછી તે પાત્રમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પી શકે.
अहाकम्मुद्देसिय चरमतिगं पूई मीसजाए य ।
વાયરપાડિયા વિ ર ગોવર, ચરિમir u૪૮ાા (પિં. નિ. ૩૯૩) અવિશોધિકોટિ-૧. આધાકર્મ સર્વભેદ, ૨. વિભાગ ઉદ્દેશના છેલ્લા ત્રણ ભેદ, સમુદ્દેશ, આદેશ અને સમાદેશ, ૩. બાદર ભક્તપાન પૂતિ, ૪. મિશ્રદોષના છેલ્લા બે ભેદ પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર, પ. બાદર પ્રાકૃતિકા, ૭. અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહ પાખંડી અધ્યવપૂરક અને સાધુ અધ્યવપૂરક, મૂલ છ દોષમાંથી દશ ભેદો અવિશોધિકોટિના છે. એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં બાકીનું પણ સાધુને લેવું કે વાપરવું કલ્પી શકે નહિ. બાકીના બીજા દોષો વિશોધિકોટિના છે.
વિશોધિ કોટિની ગાથા उद्देसियंमि नवगं अवगरणे जं च पूईंयं होई । જાવંતિ મીસ યં અશ્લોયર ય પમપ ા ૪૨ ૫ (૨) परियट्टिए अभिहडे अब्भिन्ने मालोहडे इय । ચ્છિ િિસદ્ પોયર ફ્રીય પાકિસ્સે |૧૦ | (૨) सहुमा पाहुडिया वि य ठवियगपिंडो य जो भवे दुविहो । સવો વિ રાસી વિસક્રિોહી મુત્રો | પ૨ | (રૂ)
| (પિ. નિ. ગાથા ૩૯૫ની ટીકા) ઉદ્દેસિકના નવ ભેદો, પૂતિદોષ યાવદર્થિકમિશ્ર, યાવદર્થિક અધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રત, પ્રામિત્ય, સૂક્ષ્મપ્રાભૃતિકા, સ્થાપનાના બે પ્રકારો. આ બધા વિશોધિકોટિના જાણવા.
ભિક્ષાએ ફરતાં પાત્રમાં પહેલાં શુદ્ધ આહાર ગ્રહણ કર્યો હોય, ત્યાર બાદ અનાભોગ આદિના કારણે વિશોધિકોટિ દોષવાળું ગ્રહણ કર્યું હોય, પાછળથી તેની ખબર પડે કે “આ તો વિશોધિકોટિ દોષવાળું હતું,' તો ગ્રહણ કરેલા આહાર વિના જો નિર્વાહ થઈ શકે એમ હોય તો તે બધો (શુદ્ધ આહાર અને વિશોધિ દોષવાળો) આહાર પરઠવી દે. જો નિર્વાહ થઈ શકે એમ ન હોય તો જેટલો આહાર વિશોધિ દોષવાળો હોય તેટલો બરાબર જોઈને કાઢી નાખે. હવે જો સરખા વર્ણ અને ગંધવાળો હોય એટલે ઓળખી શકાય એવો ન હોય કે ભેગો થઈ ગયેલો હોય