________________
૧૭૧
૫. સંત દોષા સાધુને આપવા માટે અયોગ્ય સચિત્ત અગર અચિત્ત વસ્તુ જે ભાજનમાં રહેલા હોય તે ભાજનમાંથી તે અયોગ્ય વસ્તુ બીજી સચિત્તાદિ વસ્તુમાં અગર બીજા ભાજનમાં નાખીને તે ખાલી કરેલા ભાજન વડે સાધુને બીજું જે યોગ્ય અશનાદિ આપવામાં આવે તે અશનાદિ સંહતદોષવાળું ગણાય. આમાં પણ નિક્ષિપ્તની માફક ચતુર્ભગી અને ભાંગાઓ બને છે.
सञ्चित्ते अञ्चित्ते मीसग साहरणे य चउभंगो ।
સાત્તિ પડસેદો ચરિને ભાવિ મયUT 3 Tr૭૮ાા (પિં. નિ. ૫૬૩) સચિત્ત-અચિત્ત અને મિશ્ર વસ્તુ બીજામાં બદલીને આપવામાં આવે, તે સંહતદોષવાળું કહેવાય. અહીં નાખવાને સંહરણ કહેવામાં આવે છે. આમાં સચિત્ત, મિશ્ર અને અચિત્તની, સચિત્ત તથા મિશ્ર અને અચિત્ત એ પદોની ત્રણ ચતુર્ભગીઓ થાય. તેમાં દરેકના પહેલા ત્રણ ભાંગામાં કહ્યું નહિ, ચોથામાં કોઈમાં કહ્યું અને કોઈમાં ન કલ્પ. નિક્ષિપ્તની માફક આમાં પણ ૪૩૨ ભાંગા થાય છે, તે પાછા અનંતર અને પરંપર ભેદ જાણવા.
વસ્તુ બદલવામાં જેમાં નાખવાની છે, તે અને જે વસ્તુ નાખવાની હોય તે એમ બન્નેના ચાર ભાંગા આ રીતે થાય છે.
૨ સૂકી વસ્તુ સૂકી વસ્તુમાં નાખવી. ૨ સૂકી વસ્તુ આÁ વસ્તુમાં નાખવી. | ૩ આર્ક વસ્તુ સૂકી વસ્તુમાં નાખવી. | ૪ આદ્ર વસ્તુ આર્ક વસ્તુમાં નાખવી