Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 228
________________ ૨૦૭ દોષોના વિભાગો सोलस उग्गमदोसा सोलह उप्पायणाए दोसा उ । दस एसणाए दोसा संजोयणमाइ पंचेव ।।९।। (पि. नि. 5७८) સોળ ઉદ્ગમના દોષો સોળ ઉત્પાદનોના દોષો, દશ એષણાના દોષો અને પાંચ સંયોજનાદિ દોષો. કુલ ૪૭ દોષો છે. આ ૪૭ દોષોને દૂર કરવાથી પિંડની વિશુદ્ધિ થાય છે. પિંડની વિશુદ્ધિથી ચારિત્રની શુદ્ધિ થાય છે. ચારિત્રની શુદ્ધિથી આત્માનો મોક્ષ થાય છે. એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ માટે કહ્યું છે કે – एए विसोहयंतो पिंडं सोहेइ संसओ नत्थि । एए अविसोहिंते चरित्तभेयं वियाणाहि ।।९८।। समणत्तणस्स सारो भिक्खायरिया जिणेहिं पनत्ता । पत्थ परितप्पमाणं तं जाणसु मंदसंवेगं ।।९९।। नाणचरणस्स मूलं भिक्खायरिया जिणेहिं पत्रत्ता । एत्थ उ उज्जमाणं तं जाणसु तिव्वसंवेगं ।।१००।। पिंड असोहयंतो अचरित्ती एत्थ संसओ नत्थि । चारित्तंमि असंते निरस्थिआ होइ दिक्खा उ ।।१०१।। चारित्तंभि असंतंमि निव्वाणं न उ गच्छइ । निव्वाणंमि असंतंमि सव्वा दिक्खा निरत्थणा ।।१०२।। (पिं. नि. था. ७७८नी टीमi) 15

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244