Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 227
________________ શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ બહાર જવું ન પડે અને અકાયાદિ જીવોની વિરાધનાથી બચાય. ૫ તપ-તપશ્ચર્યા કરવા માટે. શ્રી મહાવીરસ્વામીજી ભગવંતના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસનો તપ કહ્યો છે. ઉપવાસથી માંડી છ મહિનાના ઉપવાસ કરવા આહાર ન વાપરે. ૨૦૬ ૬ શરીરનો ત્યાગ કરવા-લાંબા કાળ સુધી ચરિત્ર પાળ્યું, શિષ્યોને વાચના આપી, અનેકને દીક્ષા આપી, અંતે વૃદ્ધપણામાં ‘સર્વ અનુષ્ઠાનોમાં મરણ-અનશન આરાધના સાર છે, માટે તેમાં મહાપ્રયત્ન કરવો જોઈએ.’ આમ સમજી આહારનો ત્યાગ કરવા પૂર્વક શરીરનો ત્યાગ કરે. શરીરનો ત્યાગ કરવા આહાર ન વાપરે. ઇતિ કારણ દોષ નિરૂપણ.

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244