Book Title: Pind Niryukti Parag
Author(s): Nityanandvijay, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
લિપ્ત દોષ
૧૯૧
ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય
ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય પ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ૬ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય છ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ૮ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય
આ આઠ ભાંગામાં ૨-૩-૫-૭ માં ભાંગાનું લેવું કહ્યું. ૨-૪-૬-૮ માં ભાંગાનું લેવું કહ્યું નહિ.
હાથ, પાત્ર, કે હાથ અને પાત્ર બને, ગૃહસ્થ સાધુને આવતાં પહેલાં તેના પોતાના માટે ખરડાયેલા હોય પણ સાધુ માટે ન ખરડ્યો હોય, તેમાં પશ્ચાત્કર્મ હોતું નથી અને જેમાં દ્રવ્ય બાકી રહેતું હોય, તેમાં સાધુ માટે હાથ કે પાત્ર ખરડ્યું હોય તો પણ સાધુ નિમિત્તે ધોવાનું થતું નથી, માટે સાધુને લેવું કલ્પી શકે.
ઇતિ નવમ લિપ્ત દોષ નિરૂપણ.

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244