________________
લિપ્ત દોષ
૧૯૧
ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય
ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય પ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ૬ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય છ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ૮ નહિ ખરડાયેલા હાથ, નહિ ખરડાયેલું ભાજન, નિરવશેષ દ્રવ્ય
આ આઠ ભાંગામાં ૨-૩-૫-૭ માં ભાંગાનું લેવું કહ્યું. ૨-૪-૬-૮ માં ભાંગાનું લેવું કહ્યું નહિ.
હાથ, પાત્ર, કે હાથ અને પાત્ર બને, ગૃહસ્થ સાધુને આવતાં પહેલાં તેના પોતાના માટે ખરડાયેલા હોય પણ સાધુ માટે ન ખરડ્યો હોય, તેમાં પશ્ચાત્કર્મ હોતું નથી અને જેમાં દ્રવ્ય બાકી રહેતું હોય, તેમાં સાધુ માટે હાથ કે પાત્ર ખરડ્યું હોય તો પણ સાધુ નિમિત્તે ધોવાનું થતું નથી, માટે સાધુને લેવું કલ્પી શકે.
ઇતિ નવમ લિપ્ત દોષ નિરૂપણ.