________________
૧૯૨
૧૦. છર્દિત દોષ सच्चित्ते अच्चित्ते मीसग तह छड्डुणे य चउभंगो ।
મને પરદો મને માફો રોણા ૮૮ાા (પિં. નિ. ક૨૭) ગૃહસ્થ આહારાદિ વહોરાવતાં જમીન ઉપર છાંટા પાડે તે છર્દિતદોષવાળો આહાર કહેવાય. તેમાં સચિત્ત, અચિત્ત અને મિશ્રની ત્રણ ચતુર્ભગી થાય છે. તે પૃથ્વીકાયાદિ છની સાથે ભાંગા કરતાં કુલ ૪૩૨ ભાંગા થાય છે. તે આ પ્રમાણે -
પહેલી ચતુર્ભાગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય મિશ્ર વસ્તુ સચિત્તમાં વેરાય સચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય
બીજી ચતુર્ભગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય અચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય સચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય