________________
૧૮૩
૭. ઉન્મિશ્ર દોષ
अमीसग उम्मीसगंमि चउभंगी ।
આકૃતિÇ ડિસેો અને મંમિ મયા ૩ ।।૮।। (પિં. નિ. ૬૦૬) સચિત્ત, અચિત્ત અને મિશ્ર એકબીજામાં ભેળસેળ કરીને આપવામાં ત્રણ ચતુર્થંગી થાય. તેના દરેકના પહેલા ત્રણ ભાંગામાં કલ્પે નહિ. ચોથા ભાંગામાં કોઈમાં કલ્પે અને કોઈમાં ન કલ્પે. આમાં પણ નિક્ષિપ્તની માફક કુલ ૪૩૨ ભાંગા સમજી લેવા.
વસ્તુ ભેળસેળ ક૨વામાં જે ભેળસેળ કરવાની અને આપવાની વસ્તુ તે બન્નેના મળીને ચાર ચાર ભાંગા થાય છે અને ચિત્ત મિશ્ર, સચિત્ત અચિત્ત તથા મિશ્ર અચિત્ત પદોથી એની ત્રણ ચતુર્થંગીઓ થાય છે.
પહેલી ચતુર્થંગી
સચિત્ત વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી મિશ્ર વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી સચિત્ત વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી મિશ્ર વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી