________________
મહાસતી ૠિષદત્તા
૧ રાજકુમાર કનકરથનું લગ્નપ્રયાણ
ભરતક્ષેત્રના મધ્યખંડમાં થમન નામનું નગર છે. ત્યાં રાજા હેમરથ રાજ્ય કરે છે. ન્યાયમાગે રાજ્ય કરતા હાવાથી પ્રજા સુખી છે. સંતુષ્ટ છે. રાજાને સુયશા નામની રાણીથી કનકરથ નામે પુત્ર થયે. એને કળાએ શિખવવામાં આવી, પરંતુ એમાં એ ઊ`ચી ગતિને જીવ, એટલે ધર્મકળામાં સારા હોંશિયાર બન્યું.
પ્રાય: હલકી ગતિથી આવેલા જીવા ધ કળામાં સારી કુશળતા પ્રાપ્ત કરી શકતા નથી;
કેમકે એમના આત્મામાં હલકી ગતિના ક્ષુદ્ર અને પાપભરી જીવનચર્યાના ઘેરા સંસ્કાર એવા ભરચક ભરાયા હાય છે કે એની અસર ધર્મ તરફ રુચિ-આણું જ ન જાગવા દે. ત્યારે જો ધર્મ તરફ રુચિ જ નહુ તો ધ કળાની કુશળતા કર્યાંથી આવે ? તે એટલું સમજી રાખે કે એક ધ કળા બીજી બધી કળાને જીતી જાય છે.
‘ધકળા’ એટલે ધર્માંની સુદર શ્રદ્ધા, ધર્મના ઉત્તમ વિવેક, અને ધર્મની તારક ક્રિયા. શ્રદ્ધા વિવેક અને ક્રિયા જેનામાં હાય તેને શ્રાવક કહેવાય. ‘શ્રાવક’ શબ્દના ત્રણ અક્ષર શ્ર-વ-ક અ સૂચવે છે. એટલે એવા શ્રાવક ધ કળાવાળા ગણાય. આ ધર્મ કળાની બલિહારી છે. જગતમાં અનેક પ્રકારની હુન્નરોની અને બીજી ત્રીજી કળા હોય છે. એ વિશેષરૂપે વિકસી હોય તેા બીજાને ચમત્કાર પણ પમાડી