________________
૧૬
ચતુર્થાં કોંગ્રધ
વિકલેનિન્ય તથા અસંન્નિ પચેન્દ્રિય એ છ પોંપ્તા જીવે આ પ્રમાણે કુલ સાત જીવાભેદે થાય છે.
પ્રશ્ન-૬૩ . ચૌદ ગુણસ્થાનક ઘટે એવા જીવભેદે કેટલા હાય ? કયા કયા ?
ઉત્તર : ચૌદ ગુણસ્થાનકે ઘટી શકે એવા એક જીવભેદ હાય છે. સન્તિ પંચેન્દ્રિય પર્યાતા.
પ્રશ્ન--૬૪ સૂક્ષ્મ અપર્યા'તા એકેન્દ્રિય જીવને વિષે સાસ્વાદન ગુણસ્થાનક કેમ ન હોય ?
ઉત્તર ઃ સૂક્ષ્મ અપર્યો તા એકેન્દ્રિય પરિણામવાળા હાય છે જ્યારે સાસ્વાદન પરિણામવાળું હોય છે. તે કારણથી સૂક્ષ્મ ખીજું ગુણસ્થાનક હાતુ નથી
ચૌદ જીવસ્થાનકાને વિષે પદર ચોગાનુ વર્ણન. અપજ્જત્ત છક્કિ કમ્મુરલ મીસ જેગા અપજ્જ સનિસ્ । તે સવિન્ન મીસએસ તણુ પન્જેસુ ઉરલ-મન્નેા છા અર્થ : પહેલા છ અપર્યાપ્તા વેાને વિષે કા` અને દારિક મિશ્ર એ એ યેાગ હોય, અપર્યાપ્તા સન્નિ વેાને વિષે વૈક્રિય મિશ્ર યાગ સાથે ગણતાં ત્રણ યોગ હોય, શરીર પ િતથી પર્યાપ્તા જ઼્યાને વિષે કેટલાક આચાર્યોં ઔદારિક કાયોગ
;
માને છે. ! છ !
જીવા મહા સ`કલિષ્ટ ગુણસ્થાનક કાંઈક શુભ એકે ય પોતામાં
પ્રશ્ન-૬પ : સત્ય મન યાગ કાને કહેવાય ?
ઉત્તર : જિનેશ્વર ભગવંતાએ પ્રરૂપેલ તત્ત્વે તે મુજબ (હિતકારી રીતે) સાચી રીતે વિચારણા કરવી તે સત્ય મનયાગ કહેવાય છે.
પ્રશ્ન-૬૬ અસત્ય મનયેાગ કેને કહેવાય? ઉત્તર ઃ જિનેશ્વર ભગવાએ વિપરીત રીતે અસદ્ રૂપે વિચારણા કહેવાય છે.
Jain Educationa International
પ્રરૂપેલ જે તત્વ છે. તેનાથી કરવી તે અસત્ય મનયેગ
For Personal and Private Use Only
www.jainelibrary.org