Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 204
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ १८७ સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુકૂલ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. પ્રશ્ન ૭૮૪. બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માગણીઓમાં ઘટે? કઈ કઈ? ઉત્તર : બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાન ૨૨ માર્ગણાઓમાં ઘટે છે. મનુષ્ય ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેગ, પજ્ઞાન, યથાખ્યાત સંયમ, ૪ દર્શન, શુલ લેશ્યા, ભવ્ય, ક્ષાચિક સમકિત, સન્ની, આહારી, અનાહારી. પ્રશ્ન ૩૮૫. આઠ પ્રકૃતિનું ઉદીરણ સ્થાન કેટલી માર્ગણામાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન ૪ માર્ગણુઓમાં ઘટતું નથી. કેવલજ્ઞાન, સૂકમ સં૫રાય, યથાખ્યાત સંયમ, કેવલદર્શન. પ્રશ્ન ૭૮૬. સાત પ્રકૃતિનું ઉદીરણા સ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું ઉદીરણું સ્થાન સાત માર્ગણાઓમાં ઘટતું નથી. કેવલજ્ઞાન, સૂફમ સંપાય, યથાખ્યાત, કેવલદર્શન, મિશ્ર–ઉપશમ સમકિત, અનાહારી. પ્રશ્ન ૭૮૭, છ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન કેટલી માગણુઓમાં ન ઘટે? કઈ કઈ ? * ઉત્તર : છ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન ૨૯ માર્ગણાઓમાં ઘટતું નથી. નરક-તિર્યચ-દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, કેવલજ્ઞાન, કે અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, યથાખ્યાત, કેવલદર્શન, પહેલી ત્રણ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અસન્ની તથા અનાહારી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210