Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 206
________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ૧૮૯ પ્રશ્ન ૯ર. આઠનું, સાતનું, છનું એ ત્રણ જ ઉદીરણા સ્થાન ઘટી શકે એવી માણાઓ કેટલી ? કઈ કઈ ? ઉત્તર : આઠનું, સાતનું અને છનું એ ત્રણ જ ઉદ્દીરા સ્થાના હાય એવી માણા ૧૨ હાય છે. ક વેદ, પહેલા ૩ કષાય, સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, તેને લેશ્યા, પદ્મ લેશ્યા, ક્ષયેાપશમ સમિતિ. પ્રશ્ન ૯૩. આઠનું અને સાતનું એ એ જ ઉદીરણા સ્થાનેા હાઈ શકે એવી માણાએ કેટલી ? કઈ કઈ? ઉત્તર : આઠનુ તથા સાતનું એ એ જ ઉદીરણા સ્થાનેા હાઈ શકે એવી માણા ૨૪ હોય છે. નરક–તિય 'ચ—દેવગતિ, એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સયમ, પહેલી ત્રણ લેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન તથા અસની, પ્રશ્ન ૭૯૪, છ પ્રકૃતિનું તથા પાંચ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન એ એ જ હોય એવી માગણુાઓ કેટલી ? કઈ કઈ ? ઉત્તર : છનું તથા પાંચનુ એ એ ઉદીરણા સ્થાનેા જ હાય એવી માણા એક હાય છે. સૂક્ષ્મ સપરાય ચારિત્ર. પ્રશ્ન ૭૯૫, પાંચ અને એ પ્રકૃતિનું ઉદ્દીરા સ્થાન કેટલી માણામાં હાય છે ? કઈ કઈ ? ઉત્તર : પાંચનું અને એનુ' એ એ જ ઉદીરણા સ્થાનો હ્રાય એવી ૧ માણા હૈાય છે. યથાખ્યાત ચારિત્ર. પ્રશ્ન ૯૬. એક આઠનું જ ઉદીરણા સ્થાન હેાય એવી માગ ણાા કેટલી ? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું એક જ ઉદીરણા સ્થાન હોય એવી ૨ માણાઓ હેાય છે. મિશ્ર-ઉપશમ સમકિત, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210