________________
૧૮૮
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૭૮૮. પાંચ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : પાંચ પ્રકૃતિનું ઉદીરણ સ્થાન ૪૦ માર્ગણાઓમાં ઘટતું નથી. | નરક-તિર્યંચ-દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, પહેલા ત્રણ કષાય, કેવલજ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિકછેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, કેવલદર્શન, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર-ક્ષપશમ, અસન્ની, અનાહારી.
પ્રશ્ન ૭૮૯. બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે ? કઈ કઈ?
ઉત્તર : બે પ્રકૃતિનું ઉદીરણ સ્થાન ૪૦ માર્ગણએમાં ઘટતું નથી.
નરક-તિર્યંચ-દેવગતિ, એકે આદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ પર કાય, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સંયમ, કૃષ્ણાદિ પ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયનાં પ સમકિત, અસત્ની.
પ્રશ્ન ૯૯૭. પાંચે પાંચ ઉદીરણા સ્થાને ઘટે એવી માગણીઓ કેટલી? કઈ કઈ?
ઉત્તર : પાંચે પાંચ ઉદીરણું સ્થાન હોય એવી માગણીઓ ૧૮ હેાય છે.
મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 8 મેગ, ૪ જ્ઞાન, ક દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમક્તિ, સન્ની તથા આહારી.
પ્રશ્ન ૭૮ી, આઠનું, સાતનું, છનું અને પાંચનું એ ચાર ઉદીરણ સ્થાને જ હોય એવી માર્ગણુઓ કેટલી? કઈ કઈ?
ઉત્તર : ૮-૭-૬-પ એ ચાર જ ઉદીરણા સ્થાને હોય એવી માગણ ૧ હેય છે. લેભ કષાય.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org