________________
૧૯૨
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૮૦૭. આઠનું એક જ સત્તાસ્થાન હોય એવી માણ કેટલી? કઈ કઈ?
ઉત્તર : આઠ પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન હેય એવી ૪૦ માર્ગણુઓ હેય.
નરક, તિર્યચ, દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, ૬ સંયમ, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયના પાંચ સમકિત અને અસન્ની.
પ્રશ્ન ૮૦૮. ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન હેય એવી માર્ગણાએ કેટલી હોય ? કઈ કઈ?
ઉત્તર: ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન ઘટે એવી ૨ માગણીઓ હોય છે.
કેવલ જ્ઞાન, કેવલ દર્શન.
આ રીતે મૂલ કર્મની સત્તાસ્થાનેનું વર્ણન સમાપ્ત
'I
-
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org